ડાકોર: ઠાસરા તાલુકા કંથરાઈથી ડુંગરીપુરા તરફનો માર્ગ છેલ્લાં દશેક વર્ષથી અતિબિસ્માર હાલતમાં હોવાછતાં તંત્ર દ્વારા આ માર્ગનું સમારકામ કે નવિનીકરણ કરવામાં આવતું...
સોજિત્રા : સોજીત્રા નગરના લગભગ તમામ રસ્તાઓ ઉબડ ખાબડ થઈ ગયા છે. રસ્તાઓની બિસ્માર હાલતને કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમાંય...
વર્ષોથી ખાણીપીણીના શોખીન સુરતીલાલા માટે સુરતી મોઢ વણિક સમાજનું ટેસ્ટી તપેલીના શાકની અને ખત્રી સમાજના તપેલાની બોલબાલા રહી છે. જો કે કહેવું...
સોક્રેટીસ (ઇ.સ. પૂર્વે 470-399) ગ્રીસનો મહાન ફિલસૂફ હતો. તે વેસ્ટર્ન ફિલોસોફીનો પિતા કહેવાય છે. પિતાનું નામ સોફોનિસ્કસ અને માતાનું નામ ફિનારીટ હતું....
અંતરમાં થતી સારી કે માઠી અસર એટલે ફીલિંગ. ઈમોશન એ મનની વૃત્તિ કે ભાવ છે. સારી અસરમાં વાત્સલ્ય સંબંધી વિચાર, સમભાવ અને...
એસ.એમ.સી. દ્વારા લેવાયેલી ત્રીજી શ્રેણી કલાર્કોની લેખિત અને કોમ્પ્યૂટરની પરીક્ષા પાસ કરી હતી. તેઓનું એસ.એમ.સી.ના મહેકમ વિભાગ દ્વારા સત્તાધીશોની મંજૂરીથી પ્રતીક્ષાયાદી તૈયાર...
એક રાજા પાસે દુનિયાભરનાં બધાં જ સુખ હતાં. સમૃધ્ધ રાજ્ય, ગુણવાન પત્ની, સંસ્કારી બે સંતાન, પ્રજાનો પ્રેમ , બધું જ હતું, છતાં...
દેશની અતિ વિશાળ વસ્તી, તેના પ્રમાણમાં અલ્પ મૂડી અને સાધનો, બિનપિયત જમીન અને અવિકસિત સુવિધાઓના કારણે લોકો નિરંતર ભીડ, ભૂખ અને ભયાવહ...
કામરેજ તાલુકાનું મુખ્ય ગામ કામરેજ એ કામરેજ ચાર રસ્તાથી બે કિલોમીટર તેમજ સુરત શહેરથી 20 કિલોમીટર દૂર ગાયકવાડ સ્ટેટના સમયનું આવેલું ગામ...
માણસનું જીવન પાણીના પરપોટા જેવું છે. પરપોટો કયારે ફૂટી જાય તેનો ભરસો નહી, એટલે સંતો કહે ચે, ક્ષણે ક્ષણે સત્ય, સુલભ અને...