ચીનમાં ચકલી મારો અભિયાન એક સમયમાં ચલાવવામાં આવેલું. કીટકો, મચ્છર, ઉંદર, ચકલી આ ચાર દુશ્મનો જવાબદાર છે અને બાકી બીમારી ફેલાય છે...
દેશમાં જ્યારે ઔરંગઝેબની કબરનો વિવાદ થઈ રહ્યો હતો ત્યારે અમેરિકામા સુનિતા વિલિયમ્સને અવકાશમાંથી ધરતી પર લાવવાની તૈયારીઓ ચાલતી હતી. બંને ઘટનાઓનો ફરક...
કિશોરાવસ્થામાં જાદુના ખેલ, સર્કસ અને બહુરૂપીને જોવાનો આનંદ મળતો. આજે આ ત્રણેય કલાઓ નામશેષ થવાને આરે ઉભી છે ત્યારે વાત કરવી છે...
દેશભરમાં જેણે ચકચાર મચાવી હતી તેવું બેંક કૌભાંડ કરીને ભાગતા ફરતા હીરાના વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ થઇ છે. પીએનબી બેંક સાથે...
ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ચોક્સી પર તેના ભત્રીજા નિરવ મોદી, તેની પત્ની અમી મોદી અને તેના...
જેમ જેમ કોમ્પ્યુટર પ્રકારનાં ડિજીટલ ઉપકરણોનો વપરાશ વધતો જાય છે તેમ તેમ તેને લગતા ગુનાઓની સંખ્યા પણ વધી રહી છે. જો કે...
નવસારી હવે મહાનગર પાલિકા બન્યું છે. આથી આસપાસનાં ગામોનો નવસારી સાથેનો સંપર્ક વધુ હોય એ સમજી શકાય એમ છે. છતાં નવસારીની આસપાસનાં...
આજનાં શિક્ષણ અને પહેલા ના શિક્ષણ સાથે તુલના અશક્ય બની છે. આજની શિક્ષણ વ્યવસ્થાથી આપણે શું પ્રાપ્ત કરવા માગીએ છીએ? એ જ...
ભીમરાવ રામજી આંબેડકર આપણા દેશમાં લોકર્હદયમાં વસ્યા છે બાબાસાહેબ આંબેડકરના નામે. તેમનો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશના મહુ ખાતે થયો હતો.બાબાસાહેબ...
માનવ અધિકાર આયોગ એક એવો આયોગ છે જે માનવીના મૂળ અધિકારોની રક્ષા કરે છે. જ્યાં ક્યાંય એવું જાણવામાં આવે કે કોઈ કારણોથી...