આજે તા. 28 એપ્રિલને સોમવારે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારે ગ્રીન ઝોનમાં ઉછાળા સાથે કારોબાર શરૂ કર્યો અને આ ગતિ અંત...
ભારતે સમુદ્રમાં પોતાની શક્તિ વધારવાની ચીનની યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી લીધી છે. આજે સોમવારે ભારત અને ફ્રાન્સ વચ્ચે એક...
ગઈ તા. 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના બાદથી દેશભરમાં ગુસ્સો ફાટી નીકળ્યો...
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ઉભા થયા અને પહેલગામ આતંકવાદી હુમલા વિરુદ્ધ રજૂ કરાયેલા ઠરાવના સમર્થનમાં બોલ્યા. આ દરમિયાન તેમણે...
પહેલગામ હુમલા પછી કંઈક મોટી ઘટના બનવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે સોમવારે સવારે સૌપ્રથમ સેના...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નિયંત્રણ રેખા (LoC) પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં...
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ઉશ્કેરણીજનક અને સંવેદનશીલ સાંપ્રદાયિક સામગ્રી ફેલાવવા બદલ 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલોને બ્લોક કરી દીધી છે. આ ચેનલોના...
આતંકવાદી સંગઠન ટીઆરએફ (ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ) નાટ્યાત્મક રીતે પહેલગામ હુમલાની જવાબદારી લેવાનો ઈનકાર કર્યો છે. બીજી તરફ એલઓસી પર પાક સેનાએ ફાયરિંગ...
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને તેના પર મૂકવામાં આવેલા દબાણને કારણે પાકિસ્તાનનો ઘમંડ તૂટી ગયો હ્યો હોય...
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં શુક્રવારે ભારતીય મૂળના સેંકડો લોકોએ લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન એક...