કાશ્મીરના પહેલગામની ખીણમાં થયેલા આતંકવાદી હુમલામાં સુરતના એક યુવાનનું કરૂણ મોત થયું છે. 44 વર્ષીય શૈલેષભાઈ હિંમતભાઈ કળથીયા આ આતંકી હુમલામાં મૃત્યુ...
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા હુમલા અંગે એક મોટો ખુલાસો થયો છે. આતંકવાદીઓએ રેકી કર્યા પછી આ ઘટનાને અંજામ આપ્યો હતો. કહેવામાં આવી...
ભોપાલથી લગભગ 35 કિમી દૂર રાયસેનના મંડીદીપ ઔદ્યોગિક વિસ્તારમાં ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (GAIL) પ્લાન્ટમાંથી મિથેન ગેસ લીક થયો હતો. ઘટના...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ સ્તબ્ધ છે અને દરેક વ્યક્તિ આતંકવાદીઓને યોગ્ય જવાબ આપવાની માંગ કરી...
સુરત: ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.6 પર મુસાફરોને ટ્રેનમાં ચઢવા-ઉતરવાની તકલીફ પડતી હોવાથી હવે આ પ્લેટફોર્મ પર ટ્રેનો પર ચડવા માટે પોર્ટેબલ...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 પ્રવાસીઓની હત્યા કરનારા આતંકવાદીઓનો પહેલો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ...
એક અઠવાડિયા પહેલા લગ્ન કરનારા વિનય નરવાલ અને તેની પત્નીની ચમકતી આંખો ઘણા સપનાઓ જોઈ રહી હતી. પણ કોણ જાણતું હતું કે...
ગઈકાલે મંગળવારે તા. 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના મિની સ્વીત્ઝરલેન્ડ ગણાતા પહેલગામના બગીચામાં આતંકી હુમલો થયો હતો. આ કમભાગી ઘટનામાં 27 લોકોના...
ગઈકાલે મંગળવારે તા. 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામના પર્યટન સ્થળ પર આતંકવાદીઓએ ટુરિસ્ટ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ નામ પૂછી ધર્મ...
આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ પહેલગામ હુમલાની જવાબદારી સ્વીકારી છે. TRF એ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું શેડો ગ્રુપ છે. પાકિસ્તાન સ્થિત...