સિક્કિમમાં સતત ભારે વરસાદને કારણે 24 એપ્રિલ, ગુરુવારના રોજ ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા છે. સિક્કિમના મુનશીથાંગ અને...
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક ચોંકાવનારી કબૂલાત આપી છે. બ્રિટનના સ્કાય ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન ખ્વાજા...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એક્શન મોડમાં છે. અહેવાલો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું...
પહેલગામ આતંકવાદી હુમલાને કારણે દેશભરમાં ગુસ્સો છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાએ આખી રાત નિયંત્રણ રેખા પર ગોળીબાર ચાલુ રાખ્યો, જેનો ભારતીય સેનાએ...
એલન મસ્કની કંપની ટેસ્લાની ડ્રાઈવર વગરની કારની દુનિયાભરમાં ચર્ચા છે. ટેસ્લા ભારતીય બજારમાં પ્રવેશ માટે પ્રયાસ કરી રહી છે. હજુ સુધી ભારતમાં...
અનંતનાગ જિલ્લાના બિજબેહરાના ગોરી વિસ્તારમાં આવેલા પહેલગામ હુમલામાં સામેલ સ્થાનિક આતંકવાદી આદિલ હુસૈન ઠોકરના ઘર પર સુરક્ષા દળોએ બોમ્બમારો કર્યો હતો. આદિલ...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવા અને પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો...
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે પ્રવર્તી રહેલાં તણાવ વચ્ચે આજે ગુરુવારે બપોરે ભારતે INS સુરત યુદ્ધ જહાજ પરથી મિસાઇલનું સફળ...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા બાદ દેશભરમાં પાકિસ્તાન સામે ગુસ્સો છે. સરકારે સિંધુ જળ સંધિ અટકાવીને...
પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કરનારા આતંકવાદીઓ પર ગુસ્સે ભરાયેલા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે આ હરામખોરોએ નિર્દોષ લોકોને તેમના નામ અને ધર્મ...