કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પર ત્રાસવાદી હુમલો: ૨૬નાં મોત, પહેલગામ ટાઉન નજીકના લોકપ્રિય પર્યટન સ્થળે આનંદ પ્રમોદ કરી રહેલા પર્યટકો પર ત્રાસવાદીઓ ત્રાટક્યા...
એક મહિલાએ કહ્યું કે મારો પતિ મુસ્લિમ નથી એ જાણીને તેને ગોળી મારી દીધી અમે ભેલપુરી ખાઇ રહ્યા હતા… અને તેણે મારા...
જો કે હેલિકોપ્ટરો આવે તે પહેલા સ્થાનિક લોકોએ કેટલાક ઘાયલોને ટટ્ટુઓ વડે સલામત સ્થળે ખસેડ્યા દક્ષિણ કાશ્મીરના આ ઘાસિયા મેદાન બૈસારનના આકાશને...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બૈસરન વિસ્તારમાં આજે બપોરે લગભગ 2:30 વાગ્યે આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. પીટીઆઈએ એક અધિકારીને ટાંકીને જણાવ્યું...
બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ આ દિવસોમાં તેમની અભદ્ર જાતિવાદી ટિપ્પણીને કારણે ચર્ચામાં છે. અનુરાગે ફિલ્મ ‘ફૂલે’ની રિલીઝ મુલત્વી રાખવા અને સેન્સર બોર્ડ...
સુરત શહેરનાં ગોડાદરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ઉપરાછાપરી ડાયેરિયાના કેસો નોંધાતા સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ સહિત પાણી અને ડ્રેનેજ વિભાગના અધિકારીઓ...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો. પહેલગામના બૈસરનમાં હુમલો થયો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 6 પ્રવાસીઓ ઘાયલ થયાના...
કેથોલિક ચર્ચના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસના અવસાન બાદ વેટિકને તેમના અંતિમ સંસ્કારની તારીખ જાહેર કરી છે. અંતિમ સંસ્કાર શનિવારે સવારે 10...
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ આજે, 22 એપ્રિલના રોજ બહુપ્રતિક્ષિત સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) 2024 ના અંતિમ પરિણામો જાહેર કર્યા છે....
અમરેલીમાં શાસ્ત્રી નગરના રહેણાંક વિસ્તારમાં એક ખાનગી કંપનીના તાલીમ કેન્દ્રનું વિમાન ક્રેશ થયું. જેના કારણે વિમાનના પાયલટનું મોત નીપજ્યું. એવું કહેવાય છે...