પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી છ સભ્યોની NIA ટીમ બે ફોરેન્સિક ટીમના સભ્યો જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF બટાલિયનના અધિકારીઓ...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ ચરમસીમાએ છે. આ દરમિયાન બંને દેશોની સરકારો દ્વારા એકબીજા...
જો તમે રોકડ ઉપાડવા માટે વિવિધ બેંકોના ATMનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમને ચોંકાવી દેશે. આવતા મહિનાની શરૂઆત સાથે ATMમાંથી...
શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગોઝારો અકસ્માત થયો છે. અહીં પૂરપાટ ઝડપે દોડતી ખાનગી લક્ઝરી બસે ટક્કર મારતા રોડ ક્રોસ કરી રહેલાં 42...
પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગુપ્તચર માહિતીના આધારે જમ્મુ અને કાશ્મીરના 87 માંથી 48 પર્યટન સ્થળો...
સુરતના રાંદેર રોડ પર આવેલી શેલ્બી હોસ્પિટલે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત કેનિઓસિનોસ્ટોસિસ સર્જરી કરીને એક મહત્વપૂર્ણ તબીબી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ...
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે પીએમ મોદીનું એક પોસ્ટર...
અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશનની કામગીરી આજે મંગળવારે તા. 29 એપ્રિલની સવારે ચંડોળા તળાવ વિસ્તારમાં ચાલી રહી છે. 50 બુલડોઝર સાથે અમદાવાદ...
પહેલગામમાં આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાનીઓના વિઝા રદ કરી તાત્કાલિક ભારત છોડી દેવા આદેશ કર્યો છે, ત્યાં બીજી તરફ ગુજરાતમાં ગેરકાયદે...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં શોક અને ગુસ્સાનું વાતાવરણ છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક...