પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે વસવાટ કરતા વિદેશી નાગરિકો ખાસ કરીને બાંગ્લાદેશીઓ સામે કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી રહી છે....
ગઈ તા. 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં ચાર આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ આતંકવાદી...
ભારત સાથે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને શનિવારે દાવો કર્યો હતો કે તેણે 450 કિલોમીટરની રેન્જ ધરાવતી સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલિસ્ટિક...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. પોપ ફ્રાન્સિસના અવસાનના થોડા દિવસો પછી ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોતાની એક AI-જનરેટેડ...
સુરતની 23 વર્ષની ટીચર અને 13 વર્ષના સ્ટુડન્ટની લવસ્ટોરીએ ભારે ચર્ચા જગાવી છે. પહેલાં ટીચર સગીર વયના સ્ટુડન્ટને લઈને ભાગી જતા દોડધામ...
ભારત સરકારે હવે પાકિસ્તાન જતી અને આવતી દરેક વસ્તુ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે, જેનો અર્થ એ થયો કે પાકિસ્તાનથી કોઈ...
ચાર દિવસ પહેલાં મધ્યપ્રદેશથી સુરત આવેલી 19 વર્ષીય યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ બેડરૂમમાં પંખા પર લટકી આપઘાત...
ગોવાના શિરગાંવ (Shirgao) ખાતે લેરાઈ દેવી મંદિરમાં વાર્ષિક લેરાઈ જાત્રા દરમિયાન ભીડમાં ભાગદોડ મચી જવાને કારણે 6 લોકોના મોત નીપજ્યા હતા અને...
ભારત દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખી ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ઘુસણખોરી કરી દેશમાં રહેતા વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે ગુજરાત પોલીસ...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ સતત નવા વળાંક લઈ રહી છે. અહીં પહેલગામની બૈસરન ખીણમાં ગઈ તા. 22 એપ્રિલના...