દુનિયાના ઘણા ભાગોમાં યુદ્ધો ચાલી રહ્યાં છે, પણ યુદ્ધથી કોઈ પ્રશ્નનો હલ મળતો નથી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલતું યુદ્ધ લગભગ ૬...
ભારતનો ઇતિહાસ આપણે જ્યારે ભણીએ ત્યારે આપણને કહેવામાં આવે છે કે પ્લાસીના યુદ્ધમાં મીરજાફરે અને અમીચંદે બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલા સાથે દગો કર્યો...
શહેરોમાં મેટ્રો રેલવે જેમ ભૂગર્ભમાં ચાલે છે તેમ ભવિષ્યમાં ભૂગર્ભમાં શહેરો વસાવવાની યોજના પણ ઘડાઈ રહી છે. ભૂગર્ભનાં શહેરો ભવિષ્યમાં થનારા અણુયુદ્ધ...
ભારતને જે પડોશીઓ મળ્યા છે તે પૈકી ચીન અને પાકિસ્તાન સાથે દાયકાઓથી સરહદનો વિવાદ ચાલી રહ્યો છે, જેનો ઉકેલ મળી શકતો નથી....
લંડનમાં બરાક ઓબામા અને જ્યોર્જ સોરોસની હાજરી અને ભારત વિરોધી લોકોને મળવું એ કોઈ સંયોગ નથી. વિશ્વની રાજનીતિ રાજકારણીઓ નથી ચલાવતા પણ...
સુપ્રીમ કોર્ટમાં બાબા રામદેવ અને એલોપથી પદ્ધતિ વચ્ચે જંગ ચાલી રહ્યો છે. બાબા રામદેવે તેમની યોગશિબિરો દ્વારા અને પતંજલિની પ્રોડક્ટો દ્વારા યોગ...
બ્રિટીશરો દ્વારા ભારતના પ્રાચીન વારસાના સંરક્ષણ અને સંવર્ધનના હેતુથી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતાંની રચના કરવામાં આવી હતી, પરંતુ ભારત સરકારના પુરાતત્ત્વ ખાતાં...
ભારતનું ન્યાયતંત્ર કેટલું સુસ્ત છે કે કોઈ ગુનેગાર ગંભીર ગુનો કરે તો તેને સજા કરવામાં દાયકાના દાયકા નીકળી જતા હોય છે, જે...
ઉત્તર પ્રદેશના રાજકારણમાં માફિયા ડોનની ભૂમિકા બહુ મહત્ત્વની ગણાય છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના રાજમાં મુન્ના બજરંગી, મુનીર, સૈયદ શહાબુદ્દીન...
ભારતની રાજધાની નવી દિલ્હીમાં નાનકડું આંદોલન પણ થાય તો તેની મિડિયામાં નોંધ લેવાય છે, પણ સરહદ પર આવેલા લડાખ જેવા સંવેદનશીલ પ્રદેશમાં...