ભારતમાં ન્યાયના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળી રહ્યું છે. જો કોઈ વ્યક્તિ અન્યાય અને અત્યાચારનો ભોગ બનેલા નાગરિક માટે ન્યાય માગવા અદાલતમાં...
આપણા દેશમાં કારોબારી અને ધારાસભા મળીને કોઈ સમસ્યાનો હલ શોધવામાં નિષ્ફળ જાય છે ત્યારે મામલો ન્યાયાલયના દ્વારે આવીને અટકી જતો હોય છે....
દ્રૌપદી મુર્મુનું નામ જે ગઈ કાલ સુધી જાણીતું નહોતું તે આજે ખૂબ જ પ્રચલિત છે. રાષ્ટ્રપતિપદની ઉમેદવારી જાહેર થઈ ત્યાં સુધી તેમનું...
ભારતની લોકશાહી સંસદીય પદ્ધતિની છે અને પરોક્ષ પણ છે. પરોક્ષ લોકશાહીમાં પ્રજા પોતે રાજ નથી કરતી પણ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજ કરે...
કોઈ પણ રાજકીય પક્ષ પોતાના મૂળભૂત સિદ્ધાંતોને ભૂલીને સત્તાનો ભૂખ્યો થઈ જાય છે, ત્યારે તેની હાલત શિવસેના (Shivsena) જેવી થઈ જાય છે....
ભારતના ગરીબ કિસાનોનું કલ્યાણ કરવા માટે જે 3 કાયદાઓ ઘડવામાં આવ્યા હતા, તેનો વાસ્તવિક હેતુ ખેતપેદાશોનો ધંધો કરતી ખાનગી કંપનીઓને ફાયદો કરાવવાનો...
રશિયાનું યુક્રેન સાથેનું યુદ્ધ યુરોપના દેશોને નડ્યું છે પણ ભારત માટે તે ફાયદાનો સોદો બની રહ્યું છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો...
કેન્દ્ર સરકારે ભારતીય સૈન્યમાં કામચલાઉ ભરતી માટેની ‘અગ્નિવીર’ યોજના જાહેર કરી તેને પગલે ઉત્તર ભારતમાં જે તોફાનો ફાટી નીકળ્યા તે યુવાનોમાં ઉકળી...
ભારતની ન્યાયપદ્ધતિ એવી છે કે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે કે નહીં તેનો નિર્ણય થાય તે પહેલા તેને સજા થઈ જતી હોય...
તા. 18 જુલાઈના યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અંકગણિતના આધારે ભાજપનો ઉમેદવાર જીતી જવાનો છે તે નક્કી છે તો પણ વિપક્ષો તેનો ઉપયોગ કરીને...