ઇ.સ. ૧૯૨૦ માં ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું તે પછી એક મહિને બ્રિટીશ સરકાર દ્વારા સત્યાગ્રહીઓને ડરાવવા અને કચડવા ‘આઇડેન્ટિફિકેશન ઓફ પ્રિઝનર્સ...
યુક્રેન સાથેના યુદ્ધને કારણે યુરોપ અને અમેરિકા દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા તેને કારણે રૂબલના ભાવોમાં કડાકો બોલી ગયો હતો....
દુનિયામાં અત્યારે બે પ્રકારનાં યુદ્ધો ચાલી રહ્યાં છે. એક યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે, જે આપણને દેખાય છે અને...
કોણે કહ્યું કે ભારત સેક્યુલર દેશ છે, માટે સરકાર કોઈ ધર્મને પ્રોત્સાહન આપતી નથી? પ્રાચીન કાળના રાજા-મહારાજાઓ જે રીતે વૈદિક ધર્મનાં ભવ્ય...
રાવણની લંકામાં એક સમયે એટલું સોનું હતું કે રામાયણના કાળમાં મકાનોનાં છાપરાં પણ સોનાનાં હતાં, તેમ કહેવાતું હતું. શ્રીલંકા ૧૯૪૮ માં બ્રિટીશ...
પાકિસ્તાનમાં લોકશાહી પ્રક્રિયાથી ચૂંટાયેલા વડા પ્રધાનનું સરેરાશ રાજકીય આયુષ્ય સાડા ત્રણ વર્ષનું હોય છે. કોઈ પાકિસ્તાની વડા પ્રધાને તેમની પાંચ વર્ષની મુદત...
કાશ્મીર ફાઈલ્સની ચર્ચા ચાલી રહી છે. આપણે બધા જાણીએ છીએ કે ૧૯૯૦ પૂર્વે કાશ્મીર ખીણમાંથી હિન્દુ પંડિતોનો સફાયો કરવાનું આતંકવાદી અભિયાન ચાલુ...
રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ધાર્યું હતું કે રશિયાનું સૈન્ય એકાદ સપ્તાહમાં યુક્રેનની રાજધાની કીવ પર કબજો જમાવી દેશે. પરંતુ...
ગુજરાત સરકારે સ્કૂલોમાં ભગવદ્ ગીતાનું શિક્ષણ આપવાનો નિર્ણય જાહેર કર્યો તેને કારણે વિવાદ થયા વિના રહેવાનો નથી. ગુજરાતનું ઉદાહરણ લઈને કર્ણાટકની ભાજપ...
જેમના માથે ભાજપનો સિક્કો લગાડવામાં આવ્યો છે તેવા ઘણા બધા પત્રકારો, કટારલેખકો, સમીક્ષકો અને ચોક્કસ પક્ષના રાજકારણીઓ જ્યારે કોઈ ફિલ્મના મોંફાટ વખાણ...