રાજાની પત્ની શંકાથી પર હોવી જોઈએ તેમ હાઈ કોર્ટના અને સુપ્રીમ કોર્ટના જજો ભ્રષ્ટાચારથી પર હોવા જોઈએ. સામાન્ય માણસ જો ભ્રષ્ટાચાર કરે...
ઓપરેશન સિંદૂર પછી ભારતના પાકિસ્તાનની સરહદને લાગીને આવેલા વિસ્તારોમાં જે ધરપકડો થઈ રહી છે, તેને જોયા પછી લાગે છે કે પાકિસ્તાને ભારતમાં...
ત્રણ વખત બાંગ્લા દેશનાં વડાં પ્રધાન રહી ચૂકેલાં ખાલિદા ઝિયા બાંગ્લા દેશ પરત ફર્યાં છે. આ સાથે દેશની વચગાળાની સરકાર અને ખાસ...
લગભગ ત્રણ દાયકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સૌથી ખરાબ લશ્કરી સંઘર્ષનો અંત આવ્યાના થોડા દિવસો પછી ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે...
આપણે ત્યાં કહેવાય છે કે મિત્રની કે શત્રુની સાચી ઓળખાણ કટોકટીના કાળમાં થાય છે. તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થયો ત્યારે...
ભારતીય સેનાએ જણાવ્યા મુજબ શુક્રવારે સાંજે ઉત્તરમાં બારામુલ્લાથી દક્ષિણમાં ભૂજ સુધી આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર ૨૬ સ્થળોએ ડ્રોન...
૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તેમાં પાકિસ્તાનના બે ટુકડા થયા હતા અને બાંગ્લા દેશનું સર્જન થયું હતું. ૨૦૨૫ના ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના પરિપાકરૂપે...
પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાંઓ પર ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર પછી ભારતની મહિલા લશ્કરી અધિકારી અને ગુજરાતની દીકરી કર્નલ સોફિયા કુરેશી સમાચારમાં છે. ભારતીય...
પહેલગામ હુમલાનો બદલો લેવાની ભારતભરમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે આ હુમલા પછી ભારત સરકારને ત્રણ ધારદાર સવાલો પૂછવામાં આવ્યા હતા, જેના...
મજબૂરીનું બીજું નામ રાજકારણ છે. રાજકારણમાં સત્તા ટકાવી રાખવા માટે ઘણી વખત અણગમતા નિર્ણયો કરવા પડતા હોય છે અને થૂંકેલું પણ ચાટવું...