પક્ષાંતર. ભારતીય લોકતંત્રને ક્ષીણ કરનારી જે કેટલીક બીમારીઓ છે, એમાં સૌથી મોટી બીમારી ‘પક્ષાંતર’ની છે. ઘણા લોકોને સવાલ થતો હશે કે બંધારણ...
આને કહેવાય પ્રગલ્ભ નાગરિક. ફ્રાંસમાં રાષ્ટ્રપતિપદ માટે યોજાયેલી ચૂંટણીમાં લોકતંત્રમાં નિષ્ઠા ધરાવતા ઉદારમતવાદી મતદાતાઓએ ફાસીવાદી વિચારધારા ધરાવનારાં સર્વેસર્વા મેરી દ પેનને સત્તા...
અરુણ શૌરી જ્યારે નરેન્દ્ર મોદીના મોટા સમર્થક હતા, ત્યારે તેમણે 2013ની સાલમાં ભારતની ચીન વિશેની નીતિ ઉપર એક પુસ્તક લખ્યું હતું, જેનું...
યે તો હોના હી થા!!! દાવ ઘણો મોટો છે અને સંકડામણ પણ એટલી જ છે, એટલે સંતુલન જાળવવું મુશ્કેલ બને છે. અતિરેક...
મહમ્મદઅલી ઝીણાએ ભારતીય મુસલમાનો માટે અલગ ભૂમિ(પાકિસ્તાન)ની માંગણી શરૂ કરી, ત્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભારત આવડો મોટો દેશ છે....
આ બ્રહ્મપુત્રા નદી આવે છે ક્યાંથી? આજથી પોણા બસો વરસ પહેલાં ભારત ઉપર રાજ કરનારા અંગ્રેજોને આ સવાલ થયો હતો. આ પ્રશ્ન...
આ જગતમાં અત્યારે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા (UNO) જેવી એક ડઝન જેટલી વાંઝણી સંસ્થાઓ અને જેતે દેશોના પરસ્પર હિતસંબંધો પર આધારિત દેશોના સમૂહો...
કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં આંધણ મુકાઈ ગયા છે અને મથુરાની મસ્જિદમાં આંધણ મૂકવાની તૈયારી ચાલી રહી છે ત્યારે સર્વોચ્ચ અદાલતે GST વિષે જે...
ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસ તેના અસ્તિત્વના સંકટનો સામનો કરી રહી છે. આવું સંકટ કૉન્ગ્રેસે ૧૯૦૭ નાં સુરત અધિવેશન પછી જોયું હતું, પરંતુ એ...
અરુણ શૌરી કહેતા હોય છે કે શાસકો કે સ્થાપિત હિતો જ્યારે પણ સામાન્ય માનવીનાં હિતની વિરુદ્ધ કામ કરે, નાગરિકના માનવીય અધિકારોનું ઉલ્લંઘન...