૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષની સામે ટકકર લેવા વિપક્ષમાં ઓચિંતુ સમૂહગાન શરૂ થઇ ગયું છે કે...
‘તમામ ભારતીયોનું ડી.એન.એ. એક જ છે અને તેમને ધર્મના આધારે અલગ નહીં પાડી શકાય તેવું તારણ કાઢવાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસંઘ સંચાલક...
૨૦૧૪ થી શરૂ થયેલા મોદી યુગના ગુણવત્તાના ચિહ્નમાં પોતાની સરકારે જે કાંઇ પણ કામ હાથ પર લીધાં હોય તેને ભવ્યતાથી અને ફામફોસથી...
વર્તમાન મડાગાંઠ ઉકેલવા માટે રસ્તો શોધવા માટે જમ્મુ-કાશ્મીર પરત્વે મળેલી સર્વપક્ષી બેઠકમાંથી શું ગાયબ હતું? કેટલાક પત્રકારોએ સર્જેલા અતિશયોકિત છતાં આ બેઠકમાંથી...
કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજીત જમ્મુ – કાશ્મીરમાં ચૂંટણી યોજવા વિધાનસભા મત વિસ્તારની નવેસરથી રચના કરવા હદરેખા માટેનું પંચ એક વર્ષ સુધી નિષ્ક્રિય રહ્યા...
સ્વૈરવિહારી ડો. સુબ્રમણ્યમ સ્વામી એકલે હાથે રાજકીય લડાઇ લડવામાં માનતા હોવા છતાં અને ‘વન મેન આર્મી’ હોવા છતાં અત્યારે ભારતીય જનતા પક્ષના...
કોંગ્રેસ માટે આંતરિક બળવો કંઇ નવાઇની વાત નથી અને દરેક વખતે પક્ષ નવાં સ્વરૂપ અને કેટલીક વાર બદલાયેલા નામ સાથે ફરી જન્મ...
છેલ્લાં સાત વર્ષમાં ભારતીય જનતા પક્ષનો ચૂંટણી અને વધતે-ઓછે અંશે શાસન પ્રણાલીમાં એવો અભિગમ રહ્યો છે કે કાયમ જંગ ખેલતાં રહેવું અને...
જમ્મુ પ્રદેશને તેના સામાજિક-રાજકીય આર્થિક સશકિતકરણ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ? તેણે જમ્મુને પૃથક હસ્તિ તરીકે જોવું જોઇએ કે જમ્મુ-કાશ્મીરની વ્યાપક...
આસામ, કેરળ, બંગાળ અને તામિલનાડ વિધાનસભાઓની ચૂંટણીઓનું મહત્ત્વ કયાં છે? અલબત્ત, કોણ જીતે છે તે હંમેશા મહત્ત્વનું રહે છે, પણ કોણ જીતે...