રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પછી ભારતે અનાજનો વેપાર કરતી વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓના દબાણ હેઠળ ઘઉંની નિકાસ ચાલુ કરી...
નરેન્દ્ર મોદી સમગ્ર દેશની પ્રજાના વડા પ્રધાન છે. તેઓ એક હિંદુ તરીકે હિંદુ ધર્મના કાર્યક્રમોમાં અને દેવી દેવતાઓનાં મંદિરોમાં વ્યકિતગત રીતે જાય...
સરકાર પોતાની પ્રજાના હિત માટે ઘણા નિયમો, કાયદા કાનૂનની રચના કરે છે. આમ જોવા જઈએ તો એનો પ્રજા માટે અમલ કેટલો ફાયદાકારક...
કાશ્મીરના રાજા હરિસિંહે આઝાદી વખતે સ્વતંત્ર રહેવા માટે ભારત સાથે જોડાણ ન કરીને જે ભૂલ કરી તેનો લાભ લઇને પાકિસ્તાને ચડાઇ કરીને...
પટાવાળાથી માંડીને પ્રાઇમ મિનિસ્ટર સુધી અને બારણે બે પવાલા લોટ માગનાર બાવાથી શરૂ કરી મોટા મહામંડલેશ્વર સુધી કોઇ પ્રશંસાથી મુકત નથી.કલાકારો,વકતાઓ અને...
આપણે અમૃતપુત્રો છીએ. સાચા અર્થમાં માનવ છીએ. ‘માનવતા’ સિવાય આપણો કોઈ ધર્મ નથી. ‘સમભાવ’ કેળવી આપણે સૌ મિત્રભાવે રહીએ. કોઈ વૃક્ષો કે...
આજકાલ સલાહ આપનારની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો નજરે પડે છે. સલાહ આપવાનું તો ગમે પણ લેવાનું કોઈને ગમતું નથી. સામી વ્યક્તિને ક્યારે...
એક સ્ત્રીને વર્ષોથી કોઈ બાળક ન હતું.બધાના મ્હેણાં ટોણાં સાંભળતી સ્ત્રી બધા વ્રત જપ કરતી.બાધા-આખડી અને માનતાઓ પણ રાખતી, પણ કોઈ ફળ...
ટી.વી. પરના વાદવિવાદ જોતાં સમજણ ઓછી પડે અને ક્રોધ જ વધે એવું માનનારા લોકોમાં તમે છો? તમારો જવાબ હા માં હોય તો...
આપણે જયારે કોઈ રાજનેતાને ચૂંટણીમાં મત આપીએ છીએ ત્યારે તેની પાછળ કોઈ ચોક્કસ કારણ હોય છે. કયારેક આપણને રાજનેતા વ્યકિતગત રીતે ગમતો...