આણંદ : ચરોતરની દિકરીએ માનવતાના ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે, તેઓ છેલ્લા સાત વર્ષથી બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરી રહ્યાં છે....
આણંદ : આણંદ – ખેડા જિલ્લામાંથી આશરે એક લાખ જેટલા લોકો શનિવારના રોજ વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાગ લેશે. જેની...
ભરૂચ: ઝઘડિયાના (Zaghadiya) લીમોદરા ગામે નદીમાં (River) નાહવા પડેલા 5 મિત્રો પૈકી એક યુવાનને મગરે (Crocodile) પકડી લેતાં જીવ સટોસટીનો જંગ એક...
અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક ગુરુદ્વારા પર સશસ્ત્ર બંદૂકધારીઓ દ્વારા ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. જેમાં ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ...
મને ઘણાં બધાં યોગાસન આવડે છે પણ સંખ્યા નથી ખબર કે કેટલા યોગ આવડે છે. મને ઘણા બધા એવોર્ડ મળ્યા છે પણ...
આણંદ : આણંદના સોજિત્રાના મુળ નિવાસી અને છેલ્લા કેટલાક સમયથી અમેરિકા સ્થાયી થયેલા યુવકની લૂંટના ઇરાદે આવેલા અશ્વેતોએ પોઇન્ટ બ્લેકથી ગોળી મારી...
આપણા દેશમાં પ્રાચીન કાળથી જ બધી ઉંમરનાં લોકો યોગ અને મેડિટેશન કરતા આવ્યા છે. છેલ્લાં બે વર્ષથી કોવિડને કારણે બાળકો અને યુવાનો...
વડોદરા: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વડોદરા ખાતે આવતીકાલ ૧૮-૦૬-૨૦૨૨ ના રોજ પધા૨ના૨ છે . ત્યારે તેમને આવકા૨વા વડોદરા મહાનગરપાલિકાએ ગંગા સ્વરૂપ બહેનો...
વડોદરા : મોદી આવે છે તો ભાજપના તમામ નેતાઓ થી માંડીને નાનામાં નાના કાર્યકરોમાં પણ ઉત્સાહનો ભરપુર સંચાર જરૂર થાય છે. માત્ર...
નવી દિલ્હી: દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે હવે સંરક્ષણ મંત્રાલયે પણ અગ્નિવીરોને લઈને મોટી જાહેરાત કરી છે. સંરક્ષણ મંત્રાલયે તેમના મંત્રાલય હેઠળની...