આઝાદી બાદ તેનો ઇતિહાસ લખવાની વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂ (કોંગ્રેસ) સરકાર પર જવાબદારી આવી પડી. સ્વ. જવાહરલાલજીએ પોતાના સામ્યવાદી બિરાદરો અને ઇસ્લામિક...
સુરત: (Surat) નવી સિવિલમાં (New Civil) ગઈકાલે અડાજણ ખાતે રહેતી મહિલા જોડિયા (Twins) બાળકોને જન્મ આપ્યા બાદ બાળકોને તરછોડી જતી રહી હતી....
નેશનલ ગેમ્સની તૈયારી ચાલતી હતી. માઈન્ડ કોચ બધાને પર્સનલી મળીને તેમનો પ્રોબ્લેમ જાણીને મોટીવેશન આપી રહ્યા હતા અને બધાની ગેમ્સમાં સુધારો થવા...
દિગ્ગજ પાટીદાર નેતા નરેશભાઇ પટેલે મહિનાઓની ઇન્તેજારી પછી રાજકારણમાં હાલમાં નહીં જોડાવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ જિલ્લામાં આવેલા કાગવડ ખાતેના લેઉવા પાટીદારોના...
જામનગર : કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો (Agneepath Yojana) દેશભરમાં વિરોધ (Protest) થઈ રહ્યો છે. બિહાર સહિત ઘણા રાજ્યોમાં યોજનાના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા...
રાજ્યસભા એટલે કે સંસદના ઉપલા ગૃહને તેની પોતાની પવિત્રતા હોય છે. રાજ્યસભાની દરેક ચૂંટણી સમયે તેની પવિત્રતાનું ધોવાણ થતું હોય છે, ત્યારે...
ભરૂચ(Bharuch): બે કોમ વચ્ચે ભાઈચારા માટે કેટલાંક સ્થળોનો અતૂટ નાતો હોય છે. ભરૂચ રેલવે પ્લેટફોર્મ(Railway Platform) પર લગભગ આઠ દાયકા પહેલાની પીર...
કેન્દ્ર સરકારે શરૂ કરેલી અગ્નિપથ યોજના હવે કેન્દ્ર સરકાર માટે જ અગ્નિપથ સમાન બની રહી છે. આ યોજનાના વિરોધમાં દેશના અનેક વિસ્તારોમાં...
કેન્દ્ર સરકારે ભારતીય સૈન્યમાં કામચલાઉ ભરતી માટેની ‘અગ્નિવીર’ યોજના જાહેર કરી તેને પગલે ઉત્તર ભારતમાં જે તોફાનો ફાટી નીકળ્યા તે યુવાનોમાં ઉકળી...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં કેટલાક બિનઅધિકૃત વ્યક્તિઓને નિજમંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યાં હોવાના આક્ષેપ સાથે મંદિરના એક વારાદારી સેવકે ડાકોર...