પ્રયાગરાજની એક ખાનગી શાળામાં હિજાબ પહેરવાની મંજૂરીને લઈને થયેલા વિવાદમાં અલ્લાહાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. ધોરણ 11માં અભ્યાસ કરતી એક મુસ્લિમ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ એનાયત કર્યા હતા....
CBSEએ શાળા શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને આધુનિક ટેક્નોલોજીને વધુ મહત્વ આપતા એક મોટો નિર્ણય લીધો છે. બોર્ડે ધોરણ 3થી 8 સુધીના...
ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)એ દેશભરના કોર્પોરેટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની ડિરેક્ટર્સ, ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર્સ (CFOs) અને ફાઇનાન્સ...
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં યોજાયેલા દીનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીના 45મા દીક્ષાંત સમારોહ દરમિયાન રાજ્યપાલ આનંદીબહેન પટેલે પોતાના સંબોધનમાં માત્ર વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા નહોતા,...
દેશની સર્વોચ્ચ અદાલતે યુવા આંદોલનકારીઓ સામે બળપ્રયોગના મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું છે કે આવા સંજોગોમાં લાઠીચાર્જ અથવા આક્રમક કાર્યવાહી કરતાં તેમની...
સુરત શહેરમાં છેલ્લા 25 દિવસ દરમિયાન ત્રણ વખત સર્જાયેલી ખાડીપૂરની સ્થિતિએ હજારો પરિવારોને આર્થિક રીતે ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઘરોમાં સાતથી આઠ...
દિલ્હીના જંતર-મંતર પર સામાજિક કાર્યકર અને શિક્ષણ સુધારાના હિમાયતી સોનમ વાંગચુકની ભૂખ હડતાળ હવે 20મા દિવસે પહોંચી છે. સતત 20 દિવસથી અન્નનો...
ભારતની જાણીતી ગાયિકા, પદ્મશ્રી અને નેશનલ એવોર્ડ વિજેતા અનુરાધા પૌડવાલ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. તાજેતરમાં તેમણે એક પોડકાસ્ટ...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. વર્ષ 2026ની ધોરણ-10 બોર્ડ પરીક્ષાનું...