*શહેરની વિશ્વામિત્રી નદીની જળસપાટીમા ઘટાડો, સવારે 32.50ફૂટે, શહેરમાંથી પાણી ઓસરવાના શરૂ* *સૌથી મોટી સમસ્યા હવે ગંદકી અને તેના કારણે રોગચાળો વધવાની સાથે...
દેશમાં લાખો કરોડો રૂપિયા હાઈવે બનાવવા માટે ખર્ચવામાં આવે છે. ભારતના હાઈવેને વિશ્વકક્ષાના બનાવવા માટેના દાવાઓ કરવામાં આવે છે પરંતુ ખાટલે મોટી...
તમે ટેલિગ્રામ વધુ પસંદ કરો છો કે વ્હોટ્સ એપ? આ સવાલનો જવાબ આસાન નથી. ભારતમાં કે વિશ્વમાં ટેલિગ્રામ કરતાં વ્હોટ્સ એપના ગ્રાહકો...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) પાછલા ત્રણ દિવસથી મેધરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે આ મુશળધાર વરસાદના કારણે વધુ 25 લોકોના મોત નિપજ્યા હતા. આ...
વિશ્વામિત્રી નદીમાંથી પાણી ઓસરવા માંડતા વિવિધ બ્રિજ ખુલ્લા થયા છે. કાલા ઘોડા, એલ એન્ડ ટી અને મંગળ પાંડે સહિતના બ્રિજ પરથી ટ્રાફિક...
ગુરુવારની સવારે વડોદરા માટે સારા સમાચાર લઈને આવી છે. વિશ્વામિત્રી ની સપાટી 32.50 ફૂટ પર પહોંચી છે અને શહેરમાંથી પાણી ઝડપથી ઉતરી...
વડોદરા શહેર છેલ્લા જન્માષ્ટમી પર્વના દિવસથી અતિ ભારે વરસાદ અને ત્યાર બાદ વિશ્વામિત્રી નદીના આવેલા ભયાનક પુરથી ભયંકર રીતે પ્રભાવિત થયુ છે....
નંબર 13 મરાઠા રેજીમેન્ટ દ્વારા કીર્તિ મંદિર ખાતે મોટું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. તેમની ટીમ દ્વારા અમુક લોકોને બહાર કાઢવામાં આવ્યા છે....
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ આજે બુધવારે એક મોટી કાર્યવાહીની જાણકારી આપી હતી હતી. આ માહિતી સામે આવતાની સાથે જ...
વડોદરામાં પાણી કેમ ઓસરતા નથી? પૂર કુદરત સર્જિત નહીં પણ કોર્પોરેશન સર્જિત વડોદરા શહેરમાં 13.5 ઈંચ જેટલો વરસાદ પડ્યાં બાદ જે સ્થિતિ...
લીમખેડા તાલુકાના એમજીવીસીએલ વિભાગની નબળી કામગીરી સામે અવારનવાર વ્યાપક ફરીયાદો ઊઠવા પામી છે. છતાં તાલુકાના તથા જિલ્લાના ઊચ્ચ કક્ષાના અધિકારીઓનું ભેદી મૌન...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના (West Bengal) કોલકાતાની આર જી કર હોસ્પિટલમાં ટ્રેઇની મહિલા ડોક્ટર સાથે થયેલા રેપ-મર્ડર કેસમાં (Rape-murder case) આખા દેશમાં...
વડોદરા મહાનગર સેવાસદનના સત્તાધારીઓના પ્રચંડ પાપાચારને કારણે છેલ્લાં બે – ત્રણ દાયકાથી નગરજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. સત્તાધારીઓના વાંકે જ, આ વર્ષ...
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં પાછલા થોડા સમયથી હિંસા ફાટી નીકળી છે. ત્યારે હિંસા દરમિયાન ઢાકાના (Dhaka) એક તળાવમાંથી 32 વર્ષની મહિલા ટીવી પત્રકારનો...
વડોદરામાં ભારે વરસાદને કારણે અનેક રસ્તા બિસ્માર થયા છે. ખાસ કરીને ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રોડ ધોવાયો છે. ડભોઇના રાજલી ગામ...
બપોરે એક વાગ્યા સુધીમાં વિશ્વામિત્રી નદીમાં કોઇ ઘટાડો નોંધાયો ન હતો જ્યારે આજવા સરોવરની જળસપાટી હજી પણ 213.75ફૂટે સ્થિર જો ઉપરવાસમાં વરસાદ...
વરસાદી પાણીના નિકાલ માટે પાલિકાનું સ્માર્ટ તંત્ર તદ્દન નિષ્ફળ : શાકભાજી,કરીયાણા,જીવન જરૂરિયાત સહિતની તમામ દુકાનો પાણીમાં ડૂબી : સમગ્ર વડોદરાને મેઘરાજાએ ધમરોડ્યું...
પીજીઆઈ લખનૌની ડૉ. રૂચિકા ટંડનને થોડા દિવસો માટે ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવી હતી! તેમની પાસેથી 2 કરોડ 81 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં...
અમેરિકા સ્થિત ‘પ્યૂ રિસર્ચ સેન્ટર’[Pew Reserch Centre] તેના સંશોધનથી દર વખતે ચર્ચા જગાવતું રહે છે. આ વખતે તેનું સંશોધન અખબારોની હેડલાઈન બની...
અક્ષરચોક, અટલાદરા ઝાયડસ હોસ્પિટલ, અક્ષર રેસિડેન્સી માં ગતરોજ સાંજે સાડા ચાર કલાકે અચાનક ધસમસતા વિશ્વામિત્રી નદીના પાણી આવી જતાં ચાર પગથિયાં પાણીમાં...
નવી દિલ્હી: ઓડિશા એરપોર્ટ પાસેથી 87 કિલો સોનું અને 100 કિલો ચાંદીનો મોટો જથ્થો ઝડપાયો હતો. ત્યારે આટલી મોટી માત્રામાં સોના-ચાંદીનો જથ્થો...
એક ‘લાઈફ લિવિંગ સ્ટાઇલ’ત્રણ દિવસના સેમિનારનો છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે છેલ્લા સ્પીકર ઊભા થયા. તેઓ કયા વિષય પર વાત કરશે તે...
કાસ્ટિંગ કાઉચ અને કોમ્પ્રોમાઈઝ આ બે શબ્દો ભારતના ફિલ્મ ઉદ્યોગની પહેચાન બની ગયા છે. જો કોઈ નવોદિત યુવતી ભારતની કોઈ પણ ભાષાની...
વડોદરા મનપા દ્વારા આજવા સરોવર, પ્રતાપ સરોવરના દરવાજા બંધ કરવાનો નિર્ણય નિરર્થક સાબિત થયો, વિશ્વામિત્રી ની જળસપાટી સવારે 36.5ફૂટ કેટલાય વિસ્તારોમાં જળબંબાકાર…...
આપણે કોઇ આમાંથી બાકાત નથી. નાના બાળકથી શરૂ કરીને પુખ્તવયના વૃધ્ધ માણસ સુધી સૌને પરમતત્ત્વનો અસ્તિત્વનો ઉપયોગ ભય માટે કરવામાં આવે છે....
જીવંત વ્યક્તિના નાડીના ધબકારા સતત ચાલતાં રહે છે. માનવજીવન આનંદ સાથે જીવીએ એ જરૂરી છે. જીવવા ખાતર જીવવું અને નિરામય જીવવું એમાં...
રવિવાર 25 ઓગસ્ટનાં ‘‘ગુજરાતમિજ્ઞ’’ દૈનિકની રવિવારીય પૂર્તિમાં ઈન સાઈડ આઉટસાઈડ’ તથા ‘જીવનશરિતાને તીરે’ કોલમ અંતર્ગત અંધશ્રધ્ધા નિર્મૂલનના મુદ્દા વિશે સચોટ ચર્ચા થઈ....
પુણ્યશાળી આત્મા કોણ? તેવા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન બુદ્ધે તેમના શિષ્યને પૂર્વજન્મનું પુણ્ય ભોગવતા અને સદેહે જીવન વ્યતીત કરતા જીવાત્માના લક્ષણો વર્ણવ્યાં છે....
રાજકીય ક્ષેત્ર થોડુ ડહોળાયેલુ છે.ખાનગી ક્ષેત્રમાંથી સરકારી અધિકારીઓની નિમણૂંક કરવાની દરખાસ્ત બાબતે કેંદ્ર સરકારે પરોઠના પગલા ભરવા પડ્યા છે. આ દરખાસ્તથી કેંદ્ર...
અમેરિકા અને ચીન વચ્ચેનું વેપાર યુદ્ધ આમ તો વર્ષોથી ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચે એકબીજા પર આકરા આયાત...
ગોવામાં બોટ પલટી હોવાના વાયરલ વીડિયોની સત્ય હકીકત શું છે?, તે વીડિયો ગોવાનો નહીં પણ..
સુરતમાં કારમાં ખુલી ડ્રગ્સની દુકાન, આ રોડ પર જાહેરમાં વેચાતું હતું અને..
સામી દિવાળીએ સુરતની આ હીરાની કંપનીએ પગારમાં કાપ મુકતા રત્નકલાકારો ગુસ્સે ભરાયા, હડતાળ પાડી
દેશના એકમાત્ર સુરતના જૂના અંબાજી મંદિરમાં આ રીતે માતાજીને શ્રીફળ વધેરવાની પરંપરા
સુરત મનપા કમિશનરને તેમના જ અધિકારીઓ ગાંઠતાં નથી, ખાડા પૂરવાના બદલે ઊંધા ચશ્મા પહેરાવ્યા
પશ્ચિમ રેલવેએ ભારે કરી, રૂટ જાહેર કર્યા વિના જ સ્પેશ્યિલ ટ્રેન એનાઉન્સ કરી દીધી!
મુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની હત્યા, ધારદાર હથિયારથી હુમલો કરીને આરોપી ફરાર
હાર શું છે?
જગ્ગી વાસુદેવ જો નિર્દોષ હોય તો તેમણે તપાસનો સામનો કરવો જોઈએ
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આજે થનારું મતદાન ભાજપ-કોંગ્રેસની નવી દિશા નક્કી કરશે
સિદ્ધારમૈયા સામે કેસમાં રાજકારણ કેટલું?
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી, જે કલમ 370ની આસપાસ ઘૂમતી રહી
સમય બાબતે ખ્યાલ બદલવો પડશે
ઉંમર એક માત્ર સંખ્યા છે
વીક એન્ડ કસરત
સરસ્વતીનું ધામ આજે ગુનાઓનું મકામ
Exclusive: હરણી એરપોર્ટને ગર્ભિત ધમકી ભર્યો ઈમેલ મળ્યો, જાણો શું લખ્યું છે ધમકી ભર્યા મેસેજમાં
યુનાઈટેડ વેમાં ડિજિટલ પાસ નહિ ચલાવતા ખેલૈયા ઓનો હોબાળો
પોલો ગ્રાઉન્ડ પાસે કોઈ ભાજપની ટોપીઓ નાંખી ગયું
વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ઉગ્ર બની, અધિકારી પર આવશે તવાઇ
સોમનાથ મંદિર નજીક ડિમોલિશન મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો
શેરબજારમાં છેલ્લાં એક કલાકમાં સુનામી આવી, બજાર 800 પોઈન્ટ તુટ્યું, રોકાણકારોએ કરોડો ગુમાવ્યા
નસવાડી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં વોર્ડ રચનામાં ફેરફાર કરવાની માગ
નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ગામે 5 કરોડના ખર્ચથી બનતા પીએચસી બિલ્ડીંગના પ્લીન્થના પુરાણમાં કાળી માટીનો ઉપયોગ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરે મંત્રાલયના ત્રીજા માળેથી નીચે કૂદકો માર્યો, વીડિયો વાયરલ થયો
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ને મળી નવી સોનુ, હવે આ અભિનેત્રી ટપુ સેના સાથે ગોકૂલધામ ગજવશે
વડોદરા : સ્પોર્ટસ બાઇકમાંથી 13 બેટરીઓની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ
કાલુપુરાના રહીશો દૂષિત પાણી પીવા મજબૂર, અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
‘દુનિયાના મુસ્લિમો એકજૂટ થાવ’: ઈરાનના વડાએ કેમ કરી આવી અપીલ, ઈઝરાયેલને શું આપી ધમકી?, જાણો..
સુરત ડાયમંડ બુર્સ અંગે વધુ એક જાહેરાત, જાણો લાલજી પટેલે વીડિયોમાં શું કહ્યું…
*શહેરની વિશ્વામિત્રી નદીની જળસપાટીમા ઘટાડો, સવારે 32.50ફૂટે, શહેરમાંથી પાણી ઓસરવાના શરૂ*
*સૌથી મોટી સમસ્યા હવે ગંદકી અને તેના કારણે રોગચાળો વધવાની સાથે જ અનેક પડકારો પાલિકા તંત્ર સામે ઉભા*
*હાથીખાના સહિત અનેક વિસ્તારોમાં વેપારીઓને મોટું નુકશાન*
(પ્રતિનિધિ) વડોદરા તા. 29
વડોદરામાં કુદરતી અને માનવસર્જિત સર્જાયેલી પૂરની પરિસ્થિતિ હવે ચાર દિવસ બાદ હળવી બનવા તરફ જઇ રહી છે. વિશ્વામિત્રી નદીના નીર ઢાઢર લેતું થયું હોવાથી વિશ્વામિત્રી નદીની જળસપાટી ઘટી રહી છે. સવારે 9 કલાકે વિશ્વામિત્રી નદીની જળસપાટી 32.50 ફૂટે પહોંચી છે. જેના કારણે શહેરના સૌથી પ્રભાવિત સ્થળો જેમાં હરણી સમા લિંકરોડ, ગદાસર્કલ, હરણી, હરણી વારસીયા રીંગરોડ, સંગમ રોડ, સયાજીગંજ,કાલાઘોડા થી રેલવે સ્ટેશન,કડકબજાર, જેતલપુર, દિવાળીપુરા,અકોટા, મહાવીર હોલ ચારરસ્તા સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ઓસરતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે હજી મુજમહુડા, અક્ષરચોક ,કલાલી, વડસર, ખિસકોલી સર્કલ ખાતે વિશ્વામિત્રી નદીના પાણી જોવા મળ્યા છે. બીજી તરફ મેઘરાજાએ પણ ખમૈયા કરતાં શહેરીજનોએ રાહત અનુભવી છે.
હવે પાલિકા તંત્ર પાસે સૌથી મોટી સમસ્યા સ્વચ્છતાની છે .કારણ કે ઠેરઠેર ગંદકી, દુર્ઘંધ થી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરવાની છે. સ્વચ્છતા માટે પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી કરવી પડશે. દવા છંટકાવ, ફોગિંગ કરવાનું રહેશે. સાથે સાથે રોડ રસ્તાઓમા જે ખાડાઓ પડ્યા છે તે યુધ્ધના ધોરણે કામગીરી કરવી પડશે . બીજી તરફ શહેરીજનોને શુધ્ધ પીવાનું પાણી મળે તે દિશામાં કવાયત હાથ ધરવી પડશે.
શહેરમાં પુરની સ્થિતિ દરમિયાન કેટલાય વિસ્તારમાં વીજ ફિડરોને નુકશાન થતાં વીજળી ગુલ થઇ છે. તે સમારકામ હાથ ધરવા પડશે. વડોદરાના સૌથી મોટા અનાજ અને મસાલાના હોલસેલ માર્કેટ હાથીખાના સહિત અનેક વિસ્તારોમાં વેપારીઓને મોટું નુકશાન વેઠવું પડ્યું છે. બીજી તરફ લોકોના મકાનમાં નુકશાન થયું છે . ત્યારે રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે કેશડોલ સહાય જાહેર કરી યોગ્ય પધ્ધતિ મુજબ અસરગ્રસ્ત લોકોને સાચો લાભ મળે તે દિશામાં કામગીરી હાથ ધરવી પડશે. શાકભાજી તથા દૂધમાં લૂંટારા તકસાધુઓ ઉપર કાર્યવાહી હાથ ધરવા જેવા ઘણાં પડકારો છે સાથે સાથે આગામી દિવસોમાં હવે વડોદરામાં પાણી ન ભરાય તે માટે ફક્ત નાસ્તો કરવાની બેઠકો કે કાગળો પર પ્લાન ઘડવા કરતાં જમીની સ્તરે કોઇ પણ રાજકીય નેતાઓ, બિલ્ડરોની શેહશરમ વિના કાંસો પરના દબાણો, વિશ્વામિત્રી નદીના દબાણો, ગેરકાયદેસર ડ્રેનેજના કનેકશનો ઉપર કામગીરી કરવી પડશે જે નેતાઓ તથા બિલ્ડરોએ શહેરના તળાવો પર દબાણ કર્યા છે તે તમામ દબાણો દૂર કરી પૂરની સ્થિતિ અંગે સમીક્ષા કરી તટસ્થ કામગીરી હાથ ધરવી પડશે.