પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે આરોપ મૂક્યો હતો કે, નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર ‘ચાર-પાંચ માણસો’ દ્વારા હુમલો કરવામાં આવ્યો...
ગુરુવારે મહાશિવરાત્રિની રજા પછી એક દિવસ બેન્ક ઉઘડ્યા બાદ 16મી માર્ચ સુધી બેન્કિંગ કામકાજ ખોરવાઈ જશે. 13 અને 14 માર્ચના રોજ જાહેર...
વિશ્વમાં રેર તરીકે ગણાતા અને શરીરમાં ત્રણ કિડની ધરાવતા સરદાર માર્કેટના શ્રમજીવીનું સ્મીમેર હોસ્પિટલના સર્જરી ડિપાર્ટમેન્ટ અને એનેસ્થેસ્યી ડિપાર્ટમેન્ટના તબીબોએ સફળ ઓપરેશન...
ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્થ સ્કોર્પિયન ક્લાસ સબમરિન આઈએનએસ કરંજને બુધવારે નેવીમાં સામેલ કરવામાં આવી હતી. આ સબમરિન દરિયાની સપાટીથી ઉપર અથવા નીચેના...
ખેડૂત સંગઠનોએ બુધવારે 26 માર્ચે ભારત બંધનું એલાન કર્યું હતું. કારણ કે, તે દિવસે કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની...
બેફામ બનેલા ચૂંટણી પ્રચાર અને સભા સરઘસોને કારણે હવે સુરતમાં કોરોના મામલે કપરો કાળ શરૂ થઈ ગયો છે. એક સમયે સુરતમાં કોરોનાના...
ચીન અને ભારત વચ્ચે સરહદે તંગદીલી સર્જાયા પછી બીસીસીઆઇ દ્વારા સ્પોન્સશિપ ડીલ સસ્પેન્ડ કરી દેવાયાના એક વર્ષ પછી ચાઇનીઝ સ્માર્ટફોન કંપની વિવોની...
સુરત: (Surat) ગુરુવારે મહાશિવરાત્રિની રજા પછી એક દિવસ બેન્ક ઉઘડ્યા બાદ 16મી માર્ચ સુધી બેન્કિંગ કામકાજ ખોરવાઈ જશે. 13 અને 14 માર્ચના...
સુરત: (Surat) શહેરમાં ફરીથી કોરોનાના સંક્રમણમાં ઉછાળો થયો છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસથી પ્રતિદિન 100 થી પણ વધુ પોઝિટિવ દર્દી (Positive Patient)...
નવી દિલ્હી,: ઓડિટ ફર્મ પ્રાઇસ વોટર હાઉસ કૂપર્સની આંતરિક તપાસમાં ઇન્ટરનેશન ક્રિકેટ કાઉન્સીલ (ICC)ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) મનુ સાહનીનું આચરણ તપાસના...
અંક્લેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના ચૌટા બજારમાં આવેલા મારુતિ જ્વેલર્સમાં (Jewelers) ખરીદી કરવા આવેલી એક મહિલાની રૂપિયા ૨ લાખની સોનાની ૪ નંગ બંગડીઓ દુકાનમાં...
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 1 જુલાઇ, 2021 થી સંપૂર્ણ મોંઘવારી ભથ્થું આપવામાં...
થાઇલેન્ડ ( THAILAND) ના વડાપ્રધાન પ્રયુત ચાન-ઓચા ( PRAYUT CHAN OCHA) દર અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સ (PRESS CONFERENCE) કરે છે. જ્યારે પાછલા...
નવી દિલ્હી, ભાજપ અને શિવસેનાએ બુધવારે લોકસભામાં મહારાષ્ટ્રમાં મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન અને મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ જેવી મહત્વપૂર્ણ માળખાકીય પહેલ અંગે એક બીજા...
વોશિંગ્ટન, ભારત અને ચીન વચ્ચે ગત વર્ષથી ચાલી રહેલા સરહદી સંઘર્ષ દરમિયાન અમેરિકાએ ભારતની મદદ કરી હતી. પેન્ટાગોનના ટોચના કમાન્ડર અધિકારીએ સાંસદોને...
સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની (Azaadi Ka Amrut Mahotsav) રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો ૧૨ માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન...
હરિયાણા વિધાનસભામાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની આગેવાની હેઠળની ભાજપ-જેજેપી ગઠબંધન સરકારે વિશ્વાસ મત મેળવ્યો છે. બુધવારે ભાજપ-જેજેપી ગઠબંધન સરકારની વિરુદ્ધ મુખ્ય વિરોધી...
ઉત્તરાખંડમાં ભાજપે પોતાનો મુખ્યમંત્રી બદલી નાખ્યો છે. પાર્ટીએ હવે ત્રિવેન્દ્રસિંહ રાવતની જગ્યાએ તીરથસિંહ રાવતે મુખ્યમંત્રી પદનાં શપથ લીધાં છે. રસપ્રદ વાત એ...
સુરત: (Surat) નવી સિવિલ હોસ્પિટલના (New Civil Hospital) કેમ્પસ ગ્રાઉન્ડમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. કેમ્પસના ગ્રાઉન્ડમાંથી દેશી...
કિરીટ પરમારે ( kirit parmar) બુધવારે અમદાવાદના ( ahemdabad) નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમની સાદગીની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં કોરોના ન વધે એ માટે જિલ્લા તંત્ર સુસજ્જ બન્યું છે. મંગળવારે સાંજે કલેક્ટર (Collector) આર.આર.રાવલ દ્વારા આદેશ જારી...
ગળવારે ટ્યુનિશિયાના ( Tunisia) દરિયાકાંઠાના વિસ્તારની નજીક એક બોટ ( boat) પલટી જતા બોટ પર સવાર 93 લોકોમાંથી 39 આફ્રિકન લોકોના મોત...
સુરત: (Surat) કોરોનાકાળમાં જ્યાં તેની ગાઈડલાઈનનો ભંગ કરે તો દંડ કરવાનો હતો અને પોલીસ ફરિયાદ દાખલ કરવાની હતી ત્યાં ચૂંટણી (Election) સમયે...
ઉત્તર પ્રદેશના ( UTTAR PRADESH) કાનપુર ( KANPUR) જિલ્લાના ઘાટમપુરમાં ગેંગરેપ પીડિતાના પિતાનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું. આ ઘટનાના વિરોધમાં પરિવારે...
સુરત: (Surat) શહેરમાં મનપાની ચૂંટણી (Election) વખતે નફ્ફટ બનેલા રાજકીય પક્ષોએ કોરોનાની ગાઇડલાઇન નેવે મૂકી સભા-સરઘસો કરી કોરોનાનો ચેપ વધે તેવી તમામ...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે હવે ફોરેન સ્ટ્રેઇનના કેસ પણ પણ વધી રહ્યા હોવાથી આરોગ્ય તંત્ર (Health Department)...
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ચંબામાં બુધવારે ખાનગી બસ ખાડામાં પડી જતા આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં...
સુરત: (Surat) સુરત એરપોર્ટ (airport) પરિસરમાં આવેલા 125 વર્ષ જૂના લાલબાઇ માતાના મંદિરમાં બિરાજમાન મૂર્તિ એરપોર્ટ ઓથોરિટી દ્વારા અન્ય સ્થળે ઊભા કરાયેલા...
કોરોનાના કાળમાં ગુજરાતમાં ૨૫૫૦ જેટલી સરકારી સંસ્થાઓમાં વિના મૂલ્યે વેક્સિનેશનની સંપૂર્ણ સગવડયુક્ત સુવિધા ઉપલબ્ધ બનાવી છે. કોવિડ-૧૯ મહામારી સામે નાગરિકોને સુરક્ષિત રાખવા...
નેતાઓએ એક પછી એક પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસને કેરળમાં વધુ એક આંચકો લાગ્યો છે. કોંગ્રેસ તરફથી વધુ એક વિકેટ પડી છે. કોંગ્રેસનાં...
H-1B વિઝામાં મોટો ફેરફાર: હવે લોટરી નહીં, ઊંચા પગારને મળશે પ્રાથમિકતા
31 માર્ચ પહેલા વેરો ભરો, નહીં તો મિલકત સીલ: કરમસદ-આણંદ મનપાની કડક ચેતવણી
ઝોન-3માં કરોડોના દારૂ પર બુલડોઝર: ₹1.34 કરોડનો જથ્થો ચીખોદરા ખાતે નષ્ટ
મંગળવારે ચંદ્રગ્રહણ: વડોદરા સહિત ગુજરાતમાં ધાર્મિક પાલનમાંથી મુક્તિ
સાવલી-વડોદરા રોડ પર લામડાપુરા નજીક ખાનગી કેમિકલ કંપનીમાં વિકરાળ આગ
ઉબેર હવે આકાશમાં: મોબાઇલ એપથી બુક થશે ઇલેક્ટ્રિક એર ટેક્સી
બરોડા ડેરી ચૂંટણીમાં રંગોની રાજનીતિ: 2 માર્ચે ખુલેશે મેન્ડેટના પત્તા
વડોદરા તાલુકા પંચાયતની છેલ્લી સભા, બજેટ મંજૂર પણ 5 વર્ષમાં નવી કચેરી માટે જમીન મેળવવામાં સત્તાધીશો નિષ્ફળ
આણંદની એકતાનો અંતરીક્ષમાં ‘એક્કો’: 06 નવી આકાશગંગા શોધી ભારતીય નામોથી નવાજી
સચિન તેંડુલકરના પુત્ર અર્જુનના પ્રી-વેડિંગ ફંક્શન: મુકેશ અંબાણીના જામનગરના ઘરે મહેમાનોનો જમાવડો
હલ્દીરામના વેરહાઉસ પર ફૂડ સેફ્ટી વિભાગનો છાપો: 112 કિલો એક્સપાઇરી ડેટવાળા રાજભોગ અને સોનપાપડી મળી આવ્યા
છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ
ડ્યુ પ્રોસેસ વિના દેશનિકાલ નહીં: ફેડરલ જજે ટ્રમ્પની દેશનિકાલ નીતિ રદ કરી
આણંદ – નડિયાદની મુખ્ય પોસ્ટ ઓફિસમાં ડોગ સ્કોડ સાથે સઘન ચેકિંગ કરાયું
સુરતમાં કચરા વિવાદ: 213 કરોડ ફાળવાયા હોવા છતાં કચરાનો પહાડ જસ ની તસ
દાહોદમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ઉડાવવાની અફવાથી દોડધામ
પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો કર્યો, તાલિબાને પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા
ન્યાયમંદિર કોર્ટ સંકુલમાં પાર્કિંગના ‘ચક્રવ્યૂહ’નો અંત; નવી બોડીના પરિવર્તનની લહેર
યુવતીની શોધમાં ગયેલા સગાઓ પર ફાયરિંગ કરનાર,ફાર્મ હાઉસના માલિકની ધરપકડ
પંજાબના કરોડોના ડ્રગ્સ અને હથિયાર કેસનો વોન્ટેડ આરોપીને અમદાવાદના રખિયાલમાંથી ઝડપી લેતી એટીએસ
૪ લાખની લાંચ લઈ ફરાર ‘પરવાના’ હજુ પણ લાપતા, લાંચિયા smc ના અધિકારી ગણેશવાલા એસીબી સમક્ષ હાજર
‘સુપોષિત ભારત’ને વેગ – મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની જોગવાઈ
28 ફેબ્રુ.એ સાણંદ ખાતે પીએમ મોદી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે
ચૂંટાયેલ પ્રતિનિધિઓના પ્રોટોકોલ મુદ્દે સરકાર સખત, સામાન્ય વહીવટ વિભાગનો કડક પરિપત્ર જાહેર કર્યો , જિલ્લા અધિકારીઓને સરકારની ચીમકી – સાંસદો અને ધારાસભ્યોને રાહ ના જોવડાવો
ઇટ્સ ઓફિશ્યિલ: ‘Virosh’નાં લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતા જ વાયરલ થઈ ગઈ
કોંગી સભ્યોનો વિધાનસભાના પગથિયે ‘ટ્રેડ ડીલ રદ કરો’નો સૂત્રોચ્ચાર – વિધાનસભા ગૃહમાં SC-ST-OBC નિગમોમાં ઓછો ખર્ચ થતો હોવાા મામલે હોબાળા બાદ કોંગ્રેસનો વોકઆઉટ
રૂ. 4,08,053 કરોડનું બજેટ ‘વિકસિત ગુજરાત @ 2047’નો મજબૂત પાયો – જીતુ વાઘાણી
ખભાની ટક્કર બની જીવલેણ ઝઘડો
રાજ્યના ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓની કસોટી શરુ
500 કરોડની જોગવાઈ સાથે ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’નો સુરત અને અમદાવાદથી આરંભ થશે – ₹4,842 કરોડથી ઊર્જા ક્ષેત્રમાં મેગા જમ્પ
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે આરોપ મૂક્યો હતો કે, નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર ‘ચાર-પાંચ માણસો’ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમના ડાબા પગમાં ઈજા આવી હતી. ચૂંટણી પંચે આ કથિત હુમલા અંગે રાજ્ય પોલીસ પાસે હેવાલ મગાવ્યો છે. આ ઘટના સાંજે 6.15 કલાકની આસપાસ બની હતી.
જ્યારે બેનર્જી ત્યાંના સ્થાનિક મંદિરમાં પ્રાર્થના કર્યા પછી રેયપરા નજીક બિરુલિયા વિસ્તારમાંથી નીકળવાનાં હતાં. બેનર્જીએ કહ્યું કે, હું દરવાજો ખુલ્લો રાખીને કારની બહાર ઊભી હતી. હું તે મંદિરમાં પ્રાર્થના કરવા ગઈ હતી. ત્યારે મારી કારની આસપાસ થોડા લોકો આવ્યા અને દરવાજાને ધક્કો માર્યો જેથી દરવાજો મારા પગને ટકરાયો હતો. હું કારમાં બેસવા જ જતી હતી અને દરવાજો વાગતા મોં ભેર પટકાઈ હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ઈજાને કારણે તેમના પગે સોજો થઈ ગયો હતો અને છાતીમાં દુખાવો હોવા ઉપરાંત તેઓ તાવ અનુભવી રહ્યાં હતાં. બેનર્જીએ જણાવ્યું હતું કે, આ ઘટના બની ત્યારે કોઈ સ્થાનિક પોલીસ કર્મચારી સ્થળ પર હાજર નહોતા. બેનર્જીએ આરોપ લગાવ્યો કે, આ એક ષડયંત્ર છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકોએ ઇરાદાપૂર્વક આ કર્યા કર્યું હતું. આ એક કાવતરું છે. ઘટના સમયે મારી આસપાસ કોઈ સ્થાનિક પોલીસ કે જિલ્લા પોલીસ અધિક્ષક હાજર નહોતા.
આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બેનર્જીની સારવાર માટે પાંચ વરિષ્ઠ ડૉકટરોની ટીમ બનાવી છે. ભાજપ સામે સૂત્રોચ્ચાર કરતાં તેમના સમર્થકોની વિશાળ હાજરી વચ્ચે બેનર્જીને સ્ટ્રેચર પર હોસ્પિટલના વુડબર્ન બ્લોકની વિશેષ રૂમમાં લઈ જવાયાં હતાં. હોસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું હતું કે, પહેલા તેમનો એક્સ-રે લેવામાં આવશે. ત્યારબાદ અન્ય કોઈ ઇજા થયાની તપાસ કર્યા બાદ સારવારનો નિર્ણય લેવામાં આવશે.
મમતાએ નંદીગ્રામ બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી
પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ બુધવારે નંદીગ્રામ વિધાનસભા બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠકમાં તેમની સામે ભાજપના નેતા સુવેન્દુ અધિકારીને મેદાનમાં ઉતારશે. બેનર્જીએ પોતાની જીતના વિશ્વાસ સાથે કહ્યું કે, તે ખેડૂત વિરોધી જમીન સંપાદન આંદોલનની આ ભૂમિમાંથી ક્યારેય ખાલી હાથે પાછા ફર્યા નથી.
ટીએમસી અધ્યક્ષ સુબ્રત બક્ષી સાથે બેનર્જીએ 2 કિલોમીટરના રોડ શૉમાં ભાગ લીધા બાદ હલ્દિયા સબ-ડિવિઝનલ ઑફિસમાં ઉમેદવારી નોંધાવી હતી. બેનર્જીએ ઉમેદવારી નોંધાવતાં પહેલા એક મંદિરમાં પ્રાર્થના કરી હતી. બેનર્જીએ કહ્યું કે, મને નંદીગ્રામ વિધાનસભા બેઠકની જીત માટે વિશ્વાસ છે. હું ભવાનીપુર બેઠક પર સરળતાથી ચૂંટણી લડી શકું છું. પૂર્વ મિદનાપુર જિલ્લા પરિષદના ઉપાધ્યક્ષ શેખ સુફિયાં બેનર્જીના ચૂંટણી એજન્ટ તરીકે નિમાયા છે.