મુંબઇ (MUMBAI) : મહારાષ્ટ્ર (MAHARASTRA) માં ત્રણ પક્ષોની મહાવીકાસ આગાડી સરકારના તાજેતરના નિર્ણયને લઈને વિવાદ શરૂ થયો છે. ઘણીવાર ઉદ્ધવ ઠાકરે (UDHAV...
બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સી (NCA) એ દેશવાસીઓને ચેતવણી આપી છે કે દેશના કેટલાક છેતરપિંડી કરનારાઓ કોવિડ -19 (COVID-19) રસીના નામે લોકોને તેમના...
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયા (Australia) સામે સિડની ટેસ્ટ મેચના ચોથા દિવસે ફરી એકવાર નસ્લીય ટિપ્પણીનો સામનો કરવો પડ્યો છે....
સુરત, દેલાડ, ઓલપાડ ટાઉન: સુરત જિલ્લાના (Surat District) ઓલપાડ તાલુકાના ઓલપાડ ગામ ખાતે તથા માગરોળ તાલુકાના કોસંબા ગામ ખાતે શનિવારે સુરત શહેર...
ભરૂચ: (Bharuch) ભરૂચના ઝાડેશ્વરની વાસુદેવ સોસાયટીમાં રહેતો રાંદેરિયા પરિવાર અંબાજી દર્શને ગયો હતો. પુત્રના જન્મદિવસે જ માતાએ શામળાજીનાં (Shamlaji) દર્શનની પણ મહેચ્છા...
GoAir ના એક પાયલોટ (PILOT)ને પીએમ મોદી (PM MODI) વિરુદ્ધ કરેલા એક ટ્વીટમાં વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ટ્વીટને કારણે કંપનીએ પાઇલટને...
સુરત: (Surat) રેલવેના નવા સમયપત્રક મુજબ કોસંબા રેલવે સ્ટેશન પર સ્ટોપેજ લેતી 7 જેટલી ટ્રેનોને બાયપાસ કરાતા ડેઇલી મુસાફરો પરેશાન થઇ ગયા...
સુરત: (Surat) છેલ્લાં ચાર-પાંચ વર્ષથી સુરતના અઠવાલાઇન્સ પાસે નાનપુરા વિસ્તારમાં આવેલી ફેમિલી કોર્ટને અન્યત્ર ખસેડવા માટે ચક્રો ગતિમાન થયાં હતાં. બાળકો તેમજ...
પાકિસ્તાન (PAKSITAN) માં ટેક્નિકલ ખામી હોવાને કારણે શનિવારે મોડી રાતે આખા દેશમાં વીજળી ગુલ થઇ ગઈ હતી. આને કારણે ઇસ્લામાબાદ, લાહોર, કરાચી,...
CHANDIGADH: હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર (MANOHATLAL KHATTAR) ના કાર્યક્રમનો ખેડુતોએ વિરોધ કર્યો છે. તે દરમિયાન કરનાલ (KARNAL) માં ખેડુતો અને પોલીસ...
મોટા ભાગે દરેક યુવકને બે પત્ની સાથે જીવનના અસામાન્ય સ્વપ્ન જોવાની ઘેલછા હોય છે. પણ આ સ્વપ્ન સાચું થઇ જાય તો?? છત્તીસગઢના...
દેશ હવે કોરોના (CORONA) રોગચાળામાંથી બહાર આવ્યો પણ નથી કે એક નવું સંકટ ઉભું થયું છે. દેશના પાંચ રાજ્યોમાં બર્ડ ફ્લૂ (BIRD...
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (DONALD TRUMP) ના ટ્વિટર (TWITTER) પર્સનલ અકાઉન્ટને 88.7 મિલિયન મતલબ 8 કરોડ 87 લાખ લોકો ફોલો કરી રહ્યા...
IND Vs AUS સિડની ટેસ્ટ : ઓસ્ટ્રેલિયાના સિડની ટેસ્ટના ચોથા દિવસનું સરવૈયું કંઈક આમ હતું. 407 રનના લક્ષ્યાંક(TARGET)નો પીછો કરતાં ભારતે 2...
16 જાન્યુઆરીથી દેશમાં કોરોના રસીકરણ (CORONA VACCINETION) ના પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને રસી આપવામાં આવશે, વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મમતાની જાહેરાત...
દેશમાં કોરોના વાયરસ (CORONA VIRUS) થી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57 નવાં મોત સાથે મોતનો આંકડો વધીને 50,027...
ઇન્ડોનેશિયા (INDONESIA) માં ફરી વિમાની દુર્ઘટના (PLANE CRASH) સર્જાઈ છે. વિમાન જકાર્તાથી ઉડાન ભરી બાદમાં ગુમ થઇ ગયું હતું. જે પછી હવે...
જનતા દળ યુનાઇટેડ (JDU) ની રાજ્ય કારોબારીની બેઠક દરમિયાન, ચૂંટણી હારી ગયેલા ઘણા ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટી (BJP) સામે જોરદાર ક્રોધાવેશ કર્યો...
રાયચુર, (RAYPUR) : કર્ણાટકમાં એપીએમસી એક્ટ (APMC ACT) માં સુધારા પછી આ પહેલીવાર છે જ્યારે મોટી કોર્પોરેટ કંપની અને ખેડૂતો વચ્ચે કોઈ...
સુરત (Surat): ભ્રષ્ટાચારમુક્ત શાસનનાં બણગાં ફૂંકતી મોદી સરકાર માટે ચોંકાવનારી માહિતી સામે આવી છે. માત્ર સુરત એકમની વાત કરીએ તો લોકડાઉનમાં પણ...
શું તમારું બજેટ ઓછું છે અને તમે 7 હજાર રૂપિયા (7000 INDIAN RUPPEES) માં નવો સ્માર્ટફોન ખરીદવા માંગો છો? અમે તમને તે...
શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી કેફે શોપમાં ધોરણ-12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ક્લાસમેટ મિત્રને મળવા બોલાવી બે યુવકો પાસે માર મરાવતાં મામલો પોલીસ...
સુરત: કોરોનાકાળના સમયે જ્યારે દેશના તમામ વેપાર ઉદ્યોગો બંધ હતા, તેવા કપરા સમયમાં દેશના કાપડ ઉદ્યોગકારોએ ઇતિહાસ બનાવ્યો છે. તેવું કાપડમંત્રી સ્મૃતિ...
રાજ્ય સરકારે કોરોના વચ્ચે શાળાઓ ચાલુ કરવા માટે અવારનવાર ગપગોળા વાળ્યા છે. શાળાઓ શરૂ કરવા સરકાર તરફથી કોઇ સ્પષ્ટ મત આવતો નહોતો....
શહેરની સામાજિક સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ઉધના સોશિયો સર્કલસ્થિત શનિદેવ મંદિર પાસે 1500 મૃતદેહની તસવીરોનું ઓળખ માટે પ્રદર્શન યોજાયું હતું. જેમાં...
કોરોના સામેની લડતમાં હવે કેન્દ્રમાંથી 16મી જાન્યુઆરીથી વેક્સિનેશનની કામગીરી શરૂ થવાની જાહેરાત કરવામાં આવતાં જ શહેરમાં પણ તંત્ર દ્વારા કોરોના વેક્સિનેશનની કામગીરીને...
: વાલોડ તાલુકાનાં વિરપોર કોલેજ પાસે માત્ર ૧૭ કલાકમાં ૨૩ કાગડા અને ૨ બગલા મળી કુલ ૨૫ પંખીઓનાં શંકાસ્પદ મોત થતાં બર્ડફ્લુની...
શહેરના વરાછા ખાતે આવેલી મારુતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડો.મહેશ નાવડિયા તથા ડો.ઘનશ્યામ પટેલે દર્દીને સાદો ડેન્ગ્યુ હોવા છતાં વાયરલ ડેન્ગ્યુ ફિવરને હેમરેજિક...
ભારત બાયોટેક દ્વારા વિકસિત સ્વદેશી કોરોના વાયરસની રસી કોવાક્સિનની ટ્રાયલમાં ભાગ લેનાર 42 વર્ષીય વ્યક્તિનું નવ દિવસ પછી ભોપાલમાં અવસાન થયું હતું....
અમેરિકામાં જયોર્જિયાની ચૂંટણી બાદ ટ્રમ્પ સમર્થકો દ્વારા થયેલા હિંસક હુમલાઓની ઘટનાથી અમેરિકા સહિત વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ જોવા મળી હતી, પરંતુ બાઇડન તરફ...
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
મુંબઇ (MUMBAI) : મહારાષ્ટ્ર (MAHARASTRA) માં ત્રણ પક્ષોની મહાવીકાસ આગાડી સરકારના તાજેતરના નિર્ણયને લઈને વિવાદ શરૂ થયો છે. ઘણીવાર ઉદ્ધવ ઠાકરે (UDHAV THAKRE) ની સરકાર વિપક્ષી નેતાઓની સુરક્ષામાં કાપ મૂક્યો છે. તાજેતરના આદેશ બાદ પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ, મનસે પ્રમુખ રાજ ઠાકરે, રામદાસ અઠાવલે, ચદ્રકાંત પાટીલ અને અન્ય ઘણા નેતાઓની સુરક્ષામાં કાપ મૂકવામાં આવ્યો છે.

ફડણવીસ (FADANVISH) અને રાજ ઠાકરે ના કાફલાનું બુલેટપ્રૂફ વાહન પણ હટાવવામાં આવ્યું છે. આ પછી ભાજપ (BHAJAP) અને મનસેના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. ભાજપ નેતા રામકદમે કહ્યું છે કે રાજ્ય સરકાર હળવા સ્તરની રાજનીતિ કરી રહી છે. દરમિયાન, મનસેએ જાહેરાત કરી છે કે પાર્ટી તેના નેતાને સુરક્ષા પૂરી પાડવા સક્ષમ છે, તે રાજ ઠાકરેની સુરક્ષાની સંભાળ પોતે લેશે. લગભગ એક વર્ષ પહેલા, જ્યારે મહારાષ્ટ્ર સરકારે ભારત રત્નથી સન્માનિત ક્રિકેટર સચિન તેંડુલકર (SACHIN TENDULKAR) ની સુરક્ષા ઘટાડવાનો નિર્ણય લીધો હતો, ત્યારે આ નિર્ણયની પણ ચર્ચા થઈ હતી.

મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ મળીને ચૂંટણી લડી હતી. રાજ્યની કુલ 288 બેઠકોમાંથી ભાજપને સૌથી વધુ 105 બેઠકો મળી છે જ્યારે શિવસેનાએ 56 બેઠકો જીતી હતી. તે જ સમયે, એનસીપીના 54 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો પણ ચૂંટાયા હતા,બાકીના અન્ય અપક્ષ હતા. સંખ્યાની દ્રષ્ટિએ રાજ્યમાં ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર રચવાની તૈયારી હતી. પરંતુ, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદનો દાવો કર્યો હતો. જે પછી રાજ્યનું રાજકીય સમીકરણ 360 ડિગ્રી બદલાયું હતું.

તે સમય દરમિયાન, શક્તિની નવી રમતો જોવા મળી હતી. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે એનસીપી નેતા અજિત પવાર (AJIT PAWAR) ના ભરોસા પર સીએમ પદના શપથ લીધા હતા. કૌટુંબિક દબાણમાં અજિત પવારની પીછેહઠ બાદ તેમણે 20 કલાક બાદ રાજીનામું આપવું પડ્યું હતું. મહાવીકાસ આગદી સરકાર આગળ અસ્તિત્વમાં આવી છે, નોંધપાત્ર વાત એ છે કે, આ સરકાર બન્યા ત્યારથી સંબંધોમાં કડવાશ થવાનું નામ નથી લઈ રહી. આજે પણ તેની અસર સત્તા અને વિપક્ષ વચ્ચે ચાલુ રહેલી ઉગ્ર ભાષણોથી જોઇ શકાય છે.