ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુના મેકાસ્સાર શહેરમાં પામ સન્ડે માસની પ્રાર્થના દરમ્યાન એક ચર્ચ પર હુમલો થયો હતો. બે હુમલાખોરોએ પોતાને રોમન કેથોલિક કેથેડ્રલની...
રવિવારે સવારે અહીં સ્વરૂપ નગરમાં રાજ્ય સરકાર દ્વારા ચાલતી એલપીએસ ઇન્સ્ટિટ્યૂટ કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરીમાં આગ લાગ્યા બાદ 140થી વધુ દર્દીઓને બચાવવામાં...
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 62,714 કેસ નોંધાયા છે. જે આ વર્ષે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સહિત દેશમાં...
ભારત સરકાર જરીપુરાણા થઈ ગયેલા લેબર કાયદાઓને ધરમૂળથી બદલી રહી છે જેનાથી તે 21મી સદીના બિઝનેસ વાતાવરણને અનુકૂળ હોય અને રોકાણ પણ...
માર્ચ 24, 2020ના રોજ 21 દિવસનો રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કરાયો ત્યારે આપણે ત્યાં કોરોનાના 500 કેસ હતા અને તેને કારણે 10 મૃત્યુ...
દિલ્હીમાં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડ કપના અંતિમ દિવસે ભારતે 2 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. મહિલાઓ અને પુરુષોની ટ્રેપ ટીમે...
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 14 મી સીઝન પૂર્વે બીસીસીઆઈએ વિવાદીત સોફ્ટ સિગ્નલ અંગે મોટો નિર્ણય લીધો છે. બોર્ડે આ સિઝનમાં આ સિસ્ટમ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશના આઝાદીની સુવર્ણ જયંતિ અને બાંગ્લાદેશના સ્થાપક બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે બોલાવીને મુજીબર રહેમાનનાં...
નવી દિલ્હી : દિલ્હી(માં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડ કપના અંતિમ દિવસે ભારતે 2 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. મહિલાઓ અને...
સુરત: પાંચ દિવસ પહેલા ડિંડોલીમાંથી ગુમ (missing) થયેલા યુવકની લાશ (death body) ઉધના ભીમ નગર વસાહતમાં દાટી દેવાઇ હોવાની માહિતી રેલવે પોલીસ...
સુરત: સુરત (Surat) શહેરમાં કોવિડ-19(covid-19)ની મહામારીએ રોજગારીને તો હાનિ પહોંચાડી જ છે. હવે શહેરની બ્લડ બેંક(blood bank)માં લોહીની અછત ઊભી થઈ છે....
ANKELSHAVAR : ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદથી જાણે કે કોરોનાનાં કેસોનો ( CORONA ) રાફડો ફાટ્યો હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન...
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનને ( dr. harshvardhan ) ફરિયાદ કરી હતી કે કોવિડ ( covid) જવા માંગે છે, પરંતુ અમે તેના...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 9 એપ્રિલથી શરૂ થશે. લીગ માટે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ પણ આવી રહ્યા છે. આફ્રિકન ખેલાડીઓ લીગ માટે પાકિસ્તાન...
વ્યારા: વ્યારા(vyara)ની કોવિડ-૧૯ હોસ્પિટલ (covid hospital) છેલ્લા બે દિવસથી વિવાદનાં ઘેરામાં મુકાઈ છે. ગત રોજ સોનગઢના નાના કાકડકૂવામાં કોરોનાગ્રસ્ત શિક્ષકનો કોરોના રિપોર્ટ...
KAMREJ : સાપ્તાહિક અખબારના પત્રકાર ( REPORTER) સહિત ચાર ઈસમો ઉંભેળ પાસે બકરાં ભરેલી ટ્રકની પાસ પરમિટ ન હોવાને લઈ પોલીસ કેસ...
GANDHINAGAR : રાજ્યમાં કોરોનાના ( CORONA ) કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 2276...
ઝઘડિયા: ઝઘડિયા જીઆઈડીસી ( GIDC) માંથી એક કંપનીએ હરિયાણામાં અંકલેશ્વર મારફત વડોદરા ટ્રાન્સપોર્ટરને ( TRANSFORMER) મટિરિયલ્સ મોકલવાનો ઓર્ડર આપ્યો હતો. સમયસર હરિયાણા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ “મન કી બાત”માં દેશવાસીઓને સંબોધન કર્યું હતું. ‘મન કી બાત’ ની આ 75 મી...
NEW DELHI : દિગ્ગજ ટેક કંપની ગૂગલ (GOOGLE) એ એક નવી એપ્લિકેશન ( NEW APPLICATION) શરૂ કરી છે. ગૂગલની આ એપ વાઇફાઇનસ્કેન...
પશ્ચિમ બંગાળમાં ( WEST BANGAL) શનિવારે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું અને આ સમયગાળા દરમિયાન હિંસા અને અથડામણના અહેવાલો પ્રાપ્ત થયા હતા....
મહારાષ્ટ્રના (maharashtra ) સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાજેને ( sachin vaje) લઈને રાજકીય ખેચતાંણ ચાલુ છે. શિવસેનાએ ( shivsena) મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન...
ઉત્તરપ્રદેશના ( UTTAR PRADESH) ગોરખપુર ( GORKHPUR) જિલ્લામાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં બેલીપાર પોલીસ સ્ટેશન વિસ્તારના ભીતી ગામે દોઢ...
નવા કોરોનાવાયરસની ઉત્ક્રાંતિની પ્રક્રિયાનું વૈજ્ઞાનિકોએ મૂલ્યાંકન કર્યું છે અને આગાહી કરી છે કે હાલ વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતી કોવિડ-૧૯ની રસીઓનું નિયમિત મૂલ્યાંકન કદાચ...
જ્યારે મ્યાનમારના લશ્કરે આજે દેશની રાજધાનીમાં વાર્ષિક આર્મ્ડ ફોર્સિસ ડે હોલીડેની ઉજવણી એક પરેડ સાથે કરી હતી ત્યારે દેશના અન્ય ભાગોમાં સૈનિકો...
એક વિશાળ કન્ટેઇન શિપ આજે પાંચમા દિવસે પણ ઇજિપ્તની સુએઝ કેનાલમાં ફસાયેલું હતું, જે જહાજને મુક્ત કરવા માટે અને વૈશ્વિક વહાણવટા માટેના...
દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 62,258 કેસ નોંધાયા છે. જે આ વર્ષે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે દેશમાં...
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસ અંગે મહારાષ્ટ્ર સરકારે શનિવારે રાજકીય અને ધાર્મિક સહિતના તમામ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે...
અમેરિકી પ્રમુખ જો બિડેને અમેરિકા દ્વારા આયોજીત આવતા મહિને યોજાનારી હવામાન અંગેની વર્ચ્યુઅલ શિખર પરિષદમાં ભાગ લેવા માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
દુનિયાભરમાં કોવિડ-૧૯થી હાલ રોજ જેટલા મોત થાય છે તેમાંથી પા ભાગના મોત તો ફક્ત બ્રાઝિલમાં જ થાય છે અને આરોગ્ય નિષ્ણાતો ચેતવણી...
‘આની ગંભીર સજા મળશે!’ ખામેનાઈના મૃત્યુની ખરાઈ કરતા ઈરાને ચેતવણી આપી: સર્વોચ્ચ નેતાના મૃત્યુ બાદ પણ યુદ્ધ નહિ અટકે?
ભડકે બળતા મિડલ-ઈસ્ટમાં ભારતીયોની શું પરિસ્થિતિ છે? ભારતીય રાજદૂતે શું કહ્યું? ભારતની સ્ટાર ખેલાડી પી.વી. સિંધુ દુબઈ એરપોર્ટ પર ફસાઈ! ઈજીપ્ત કે જોર્ડનના રસ્તે ભારતીયો પાછા ફરશે?
ખામેની મરાયા? નેતાન્યાહુનું મોટું બયાન! ઈરાનમાં 700 મરાયા, 747 ઘાયલ: નેતાન્યાહુએ કહ્યું જંગ જારી રહેશે, યુદ્ધ દ્વારા શાંતિ આવશે
જીત છતાં પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર: શ્રીલંકાને 5 રનથી હરાવ્યું, ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
ઇઝરાયલ-ઈરાન યુદ્ધ: દુબઈમાં બુર્જ ખલીફા નજીક હુમલો, લાઈટો બંધ કરી દેવાઈ
સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વોર્ડ નં. 14 ગંદકીમાં ગરકાવ, પૂર્વ ડેપ્યુટી મેયરના ઘર પાસે જ ગટરના ઉભરા
વિજ્ઞાનના પેપરમાં પાઠ્યપુસ્તકમાંથી સીધે સીધા પ્રશ્નો પૂછાયા
ઈરાન પર અમેરિકા – ઈઝરાયલ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ઉફાન પર: અત્યાર સુધીની વિગતવાર ઘટનાઓ
સુરત-દુબઈની ફ્લાઈટ 24 કલાક માટે રદ: ઈરાન-ઇઝરાયલ યુદ્ધની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર માઠી અસર, હીરા ઉદ્યોગને ‘ટેન્ડર’ છૂટી જવાની ચિંતા
મધ્ય પૂર્વમાં મિસાઈલ યુદ્ધ: કતાર–બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓ નિશાન પર, ખામેનીને ટાર્ગેટ કરવાનો પ્રયાસ
ગેસની અસરથી બે કામદારના મોત: કોન્ટ્રાક્ટર જયંતિ પટેલની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર
ઈઝરાયલનો ઈરાન પર મોટો હવાઈ હુમલો, તેહરાનમાં ધડાકાઓના અવાજો દૂર સુધી સંભળાયા
ઈરાન-અમેરિકા યુદ્ધની દહેશત: સ્કૂલ પર મિસાઇલ, 40 વિદ્યાર્થિનીનાં મોત
ઈરાન હુમલાઓ વચ્ચે અતિ વ્યસ્ત દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ, ગલ્ફમાં તણાવ ચરમસીમાએ
ઈરાનના ખાડી દેશો પર મિસાઈલ હુમલા: અબુ ધાબી, દુબઈ, દોહા, રિયાધમાં વિસ્ફોટો, કતારે મિસાઈલ અટકાવી
શું મ્યુનિસિપલ કમિશનર જાગશે ? નવાપુરા અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટરમાં ગેરવહીવટનો ગંજ
વડોદરામાં HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ : 15,033 કિશોરીઓને આવરી લેવાનો લક્ષ્યાંક
ટ્રમ્પે ઈરાનીઓને કહ્યું – “પોતાની સરકાર પર કબજો કરો, તમારો સમય આવી ગયો!”
વડોદરા : મંદિર પૂછવાના બહાને ‘નાગા બાવા’ બની વૃદ્ધની સોનાની ચેન અને વીંટી લૂંટી ફરાર
ઈરાનનો ઈઝરાયલ અને અમેરિકા સાથે તણાવ વધ્યો: બોમ્બ બ્લાસ્ટમાં 40 વિદ્યાર્થીનીઓ સહિત 41ના મોત
આંધ્રપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ: 18 લોકોના મોત, વિસ્ફોટનો અવાજ 5 કિમી દૂર સુધી સંભળાયો
દાવો: પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષમાં 300 લોકો માર્યા ગયા, 500 ઘાયલ
બરોડા ડેરી ચૂંટણી: 6 બેઠકો બિનહરીફનો વિશ્વાસ, વિરોધીઓ સામે ચીમકી
શિનોર હનીટ્રેપ કેસ: ત્રીજા આરોપીને શરતી જામીન, પુત્રને ૬ દિવસના રિમાન્ડ
ડભોઇ પોલીસનો ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ: ₹1.51 લાખનો મુદ્દામાલ પરત
ખેતરમાં સાપ કરડતા ખેડૂતનું મોત
વીજ કર્મચારીઓની હડતાલ પર 6 મહિના માટે પ્રતિબંધ
ઈરાનનો વળતો જવાબ: ઈઝરાયલ, કતર, બહેરીન અને UAEમાં US લશ્કરી થાણાઓ પર 400 મિસાઈલો છોડી
ડાકોર તરફ આસ્થાનું ઘોડાપૂર: પદયાત્રીઓ ઉમટ્યા, સેવા કેમ્પો સક્રિય
જબુગામ ઓરસંગ નદીમાં રેતી લીઝોમાં ગેરરીતિ: અધિકારીઓના મૌનથી ઉઠતા સવાલો
ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુના મેકાસ્સાર શહેરમાં પામ સન્ડે માસની પ્રાર્થના દરમ્યાન એક ચર્ચ પર હુમલો થયો હતો. બે હુમલાખોરોએ પોતાને રોમન કેથોલિક કેથેડ્રલની બહાર ઉડાવી દીધા હતા. જેમાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હતા. એમ પોલીસે જણાવ્યું હતું.
ચર્ચના પૂજારી રેવ. વિલ્હેલમસ તુલકે કહ્યું કે, પામ સન્ડે માસની ઉજવણી પૂર્ણ કરી ત્યારે એક મોટો અવાજ આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બ્લાસ્ટ સવારે લગભગ સાડા દસ વાગ્યે થયો હતો. જે સમયે ચર્ચ જનારાઓનું પહેલું ગૃપ ચર્ચની બહાર નીકળી રહ્યું હતું અને બીજું ગ્રૂપ ચર્ચમાં જઈ રહ્યું હતું.
તેમણે કહ્યું કે, ચર્ચમાં સુરક્ષા ગાર્ડને મોટરસાયકલ પર આવેલા બે વ્યક્તિઓ પર શંકા હતી જેઓ બિલ્ડિંગમાં પ્રવેશ કરવા માંગતા હતા. જ્યારે તેઓ તેમની સાથે મુકાબલો કરવા ગયા ત્યારે એક વ્યક્તિએ વિસ્ફોટકનો ધડાકો કર્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે, બંને હુમલાખોરો તરત જ માર્યા ગયા હતા.
તેમજ ઘટના સ્થળેથી મળેલા પુરાવા દર્શાવે છે કે બંનેમાંથી એક મહિલા હતી. ઘાયલ થયેલા લોકોમાં ચાર ગાર્ડ્સ અને બાકીના ચર્ચમાં જનાર લોકો સામેલ છે.રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ રવિવારે થયેલા હુમલાની નિંદા કરી હતી. તેમજ ઈજાગ્રસ્તોની તમામ તબીબી સારવારનો ખર્ચ સરકાર દ્વારા પૂરો પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.
તેમણે રાષ્ટ્રીય પોલીસ વડાને આ હુમલાની તપાસ કરવા અને સંડોવાયેલા આતંકવાદી નેટવર્ક પર કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ હુમલો ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર સાઉથ સુલાવેસી પ્રાંતના પાટનગર મેકાસ્સારમાં થયો છે. માર્યા ગયેલા બે આત્મઘાતી હુમલાખોરોમાં એક સ્ત્રી હોવાનું જાણવા મળે છે.
હુમલાખોરો અંગે જો કે હજી સ્પષ્ટ વિગતો મળી નથી પરંતુ એમ માનવામાં આવે છે કે ઇન્ડોનેશિયામાં પ્રતિબંધિત ઉગ્રવાદી જૂથ જામેહ ઇસ્લામિયાના નેતાની ધરપકડના વિરોધમાં આ હુમલો થયો હોઇ શકે છે. જો કે હુમલાખોરો અંગે હજી કોઇ સ્પષ્ટ માહિતી મળી નથી. ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર વર્ષ ૨૦૦૨માં નવા વર્ષની ઉજવણી વખતે થયેલા બોમ્બ હુમલામાં ૨૦૦થી વધારે લોકો માર્યા ગયા હતા તે પછી સરકારની કડક સાવચેતીઓ વચ્ચે કોઇ મોટો હુમલો થઇ શક્યો નથી પરંતુ આવા છૂટાછવાયા, નાના હુમલાઓ થતા જ રહ્યા છે.