ભાજપ થી લગાતાર બે વખત લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કરતી કોંગ્રેસ માટે નાના-નાના રાજ્યોની જીત છોડીને વાત કરીએ તો પણ રાજ્ય લેવલે...
આગામી 21 ફેબ્રુઆરીએ ભારતીય જનતા પાર્ટીમાં (BJP) જોડાવા માટે તૈયાર મેટ્રોમેન ઈ શ્રીધરને (Metro man of India E. Sreedharan) શુક્રવારે કહ્યું હતું...
મુંબઇ (Mumbai): ઉત્તરાખંડમાં 7 ફેબ્રુઆરીએ ચમોલી જિલ્લામાં ગ્લેશ્યિર (Uttarakhand glacier burst) તૂટી પડવાની દુર્ઘટનામાં અત્યાર સુધી 62 લોકોના શબ મળ્યા છે, જ્યારે...
તાજેતરમાં, દેશમાં થઈ રહેલા ખેડૂત આંદોલન (farmer protest) અંગે ટ્વીટ (tweet) કરીને ભારતીય મીડિયામાં ટોપ પર રહેલી પૉપ સ્ટાર રિહાન્ના (pop star...
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ( DONALD TRUMP) પ્લાઝાને હજારો ડાયનામાઇટ્સની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું. અમેરિકાના એટલાન્ટિક શહેરમાં સ્થિત આ પ્લાઝા...
મુઝફ્ફરનગર (Muzaffarpur): કૃષિ કાયદા (Farm Bill 2020) સંદર્ભે છેલ્લા 85 દિવસથી ગાઝીપુર સરહદે ખેડૂત વિરોધ પ્રદર્શનને (Farmers’ Protest) વધુ મજબુત બનાવવા માટે,...
વેપારી સંગઠન સીએટીએ સરકારને એમેઝોનના ( AMAZON) ઈ-કોમર્સ પોર્ટલ અને ભારતમાં તેના કાર્યો પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી છે. સંગઠને વૈશ્વિક ઈ-કોમર્સ...
શ્રીનગર (Srinagar): પાકિસ્તાનને અડીને આવેલા જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન અવાર-નવાર આતંકી પ્રવૃત્તિ (terrorism activity) સતત ચાલુુ રખાવીને ખીણમાં શાંતિ પ્રવર્તવા દેતુ નથી. મોદી...
ડાંગઃ આહવા તાલુકામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં 14 વર્ષની કિશોરીએ બાળકને જન્મ આપતા ગામમાં ચર્ચા ફેલાઈ છે, ચોંકાવનારી વાત એ...
ભારતમાં નિર્ભયા કેસના (Nirbhaya Case) આરોપીઓને ફાંસીની સજા થયા પછી એવી આશા હતી કે ન્યાયતંત્રનો આ ચૂકાદો હવસખોરોમાં ડર પેદા કરશે અને...
જ્યારે કોઈપણ વ્યક્તિને પ્રેમમાં દગો મળે છે, ત્યારે તે ખૂબ હતાશ થઈ જાય છે. અને તેમાં પણ દગો આપનાર વ્યક્તિ આપણું પોતાનું...
PATNA : ત્રણ વર્ષ પહેલા અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને અલગ અલગ જગ્યા પર વેચવામાં આવી.અને જ્યારે તે 3 વર્ષ પછી...
સુરત: ચેમ્બર ઓફ કોમર્સમાં સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ (SURAT AIRPORT DEVELOPMENT) અને પ્રશ્નો અંગે યોજાયેલી ઉદ્યોગકારો સાથેની સંવાદ બેઠકને સંબોધતા સુરત એરપોર્ટના ડાયરેકટર...
ભારતની લોકપ્રિય ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન માટે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ચેન્નાઇમાં નાના સ્તરે આ હરાજીમાં ભારત અને વિદેશના...
કોંગ્રેસ ( congress) ના નેતા રાહુલ ગાંધી ( rahul gandhi) સહિતના મુખ્ય નેતાઓએ સતિષ શર્માના ( satish sharma) નિધન પર શોક વ્યક્ત...
ભારતમાં મહિલાઓ વિરુદ્ધ બળાત્કાર ચોથો સૌથી સામાન્ય ગુનો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (National Crime Records Bureau) (NCRB) ના 2019 ના વાર્ષિક...
સુરત : શહેરમાં ચૂંટણી પ્રચાર (ELECTION PROMOTION) ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે વોર્ડ નંબર 7માં ભાજપના પ્રજાપતિ સમાજના ઉમેદવારોની તરફેણમાં એક તરફી સોશિયલ...
ખેડૂત આંદોલનને ( FARMER PROTEST) લગતા ટૂલકીટ કેસ ( TOOLKIT CASE) માં ધરપકડ કરાયેલી 21 વર્ષની દિશા રવિ ( DISHA RAVI) વિશે...
ફેસબુકે ઓસ્ટ્રેલિયાના યુઝર્સને તેના પ્લેટફોર્મ પર સમાચાર જોવા અથવા શેર કરવાથી બ્લોક કર્યા છે. આંતરરાષ્ટ્રીય યુઝર્સ પણ ઓસ્ટ્રેલિયાના સમાચાર જોવા અસમર્થ છે....
સુરતઃ હાલમાં સુરત મહાનગરપાલિકા (ની ચૂંટણીનો ધમધમાટ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના દરેક વ્યક્તિના મુખ પર સુરત મનપાની ચૂંટણીની જ ચર્ચા છે. ત્યારે...
ઉત્તર પ્રદેશના ઉન્નાવની ઘટનામાં એક યુવતી હજી પણ હોસ્પિટલમાં લડી રહી છે. શુક્રવારે સવારે હોસ્પિટલ દ્વારા યુવતીની હાલત વિશે એક નવી અપડેટ આપી...
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસનો હોદ્દો અત્યંત મહત્ત્વનો છે. અમુક અપેક્ષાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ભારતના વડા પ્રધાન કરતાં પણ વધુ તાકાત ધરાવે...
રાજકોટ, તા.૧૮: કચ્છની જખૌ જળ સીમાએ ફિશીંગ કરતી પોરબંદરની ૨ બોટો સાથે ૧૧ માછીમારોના પાકિસ્તાનની મરીન સિકયુરીટીએ અપહરણ કરી જતા અન્ય માછીમારોમાં...
રાજકોટ: જામનગરમાં હોમગાર્ડના જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા થઇ હતી જેમાં કોંગ્રેસ સહિતના અન્ય પાર્ટીના ઉમેદવારો અને સમર્થકો દ્વારા ફેસિલિટી સેન્ટર...
નવી દિલ્હી (New Delhi): દેશ સહિત વિશ્વભરમાં આમ તો કોરોનાનું (Corona Pandemic) જોર ઓછું થયુ છે. પણ કોરોનાના નવા તાણથી (New Variant/...
આપણે બધા જે દુનિયામાં પ્રવેશ રહયા છે એ દુનિયામાં હવે અંગત રીતે હળવુ મળવું કે ફોન જોડીને વાત કરવાની પ્રથા ઘટતી જાય...
શરીરથી બીજાની સેવા કરીએ, ધન યોગ્ય વ્યકિતને આપીએ. મનથી ભજન કરીએ, વાણી મીઠી બોલીએ એ જ જિંદગીની કમાણી છે. માનવીએ સુખી થવા...
આજે શહેરના કોઈક ને કોઈક ખૂણે સિગારેટના ધુમાડા કાઢતા કે ડ્રગ્સનું સેવન કરતા દીકરા દીકરીઓને જોઈને હ્રદય આઘાત અનુભવે છે.આ ઉગતી પેઢી...
છેલ્લા એક વર્ષથી દેશની સરકારનું અને પ્રજાનું ધ્યાન ચીનની ઘુસણખોરી અને કોરોનાની વિશ્વ વ્યાપી મહામારી એ રોકી રાખ્યું છે. ત્રીજી તરફ લાખ્ખો...
આપણાં દેશમાં અનેક વાદ ચાલે છે. જેવા કે કોમવાદ, જાતિવાદ, ધર્મવાદ, પલાયનવાદ, સગાવાદ, મિત્રવાદ વિગેરે વિગેરે પરંતુ આતંકવાદી પરિબળોને લોકો ઘાતકી અને...
શું સાંપ્રત સમયમાં ગાંધી-સરદારના વિચારો વેન્ટિલેટર ઉપર?
પર્યાવરણની જાળવણી
ખાદ્ય સલામતી કાયદાનો અમલ
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
ભાજપ થી લગાતાર બે વખત લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કરતી કોંગ્રેસ માટે નાના-નાના રાજ્યોની જીત છોડીને વાત કરીએ તો પણ રાજ્ય લેવલે પરિસ્થિતી કઈ ઠીક નથી રહી ગયા વર્ષે ઓગસ્ટમાં, પ્રથમ વખત કોંગ્રેસના 23 વરિષ્ઠ નેતાઓએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનમાં મોટા ફેરફારની માંગ કરી હતી. બાદમાં, કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની જૂન મહિનામાં ચૂંટણી યોજવાનું કહેવામાં આવ્યું હતું જેથી ઉદભવેલા વિવાદોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે ફરી એક વખત તે પત્રો કોંગ્રેસમાં ફેલાવા લાગ્યા છે. અફવા છે કે કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓને પોસ્ટ દ્વારા 23 વરિષ્ઠ નેતાઓએ લખેલા પત્ર મળી રહ્યાં છે.

કોંગ્રેસના એક નેતાએ આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેમને પોસ્ટ દ્વારા 23 નેતાઓ દ્વારા લખાયેલ પત્ર મળ્યો છે. આ સિવાય અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) ના કેટલાક અન્ય પ્રતિનિધિઓને પણ પત્ર મળ્યો છે. કોંગ્રેસના આંતરિક બંધારણ મુજબ તેઓ એઆઈસીસીના સભ્યો છે, જે નવા અધ્યક્ષને મત આપશે. જો કાર્યકારી સમિતિ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિ (cec) ની ચૂંટણીઓ માટે પાર્ટીના નેતૃત્વ સંમત થાય છે, તો આ સભ્યોના મતો પણ તે માટે ગણાશે.
કયા નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો ?: કોંગ્રેસના 23 વરિષ્ઠ નેતાઓએ પક્ષના વડા સોનિયા ગાંધીને ઓગસ્ટમાં એક પત્ર લખીને, પાર્ટીમાં ઉપરથી નીચે સુધીના વ્યાપક પરિવર્તનની હાકલ કરી હતી. પત્ર લખનારાઓમાં પાંચ પૂર્વ મુખ્ય પ્રધાનો, કોંગ્રેસ કાર્યકારી સમિતિના ઘણા સભ્યો, સાંસદો અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો શામેલ હતા.

પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ, પાર્ટીના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો આનંદ શર્મા, કપિલ સિબ્બલ, મનીષ તિવારી, શશી થરૂર; સાંસદ વિવેક તંખા પણ શામેલ હતા. એઆઈસીસીના અધિકારી અને સીડબ્લ્યુસીના સભ્ય મુકુલ વાસ્નિકની સાથે જિતિન પ્રસાદ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિંદર સિંહ હૂડા, રાજેન્દ્ર કૌર ભટ્ટલ, એમ વીરપ્પા મોઇલી, પૃથ્વીરાજ ભવન, પી.જે કુરિયન, અજયસિંહ, રેણુકા ચૌધરી, અને મિલિંદ દેવરા સહી કરનારા હતા.

નેતાઓએ પત્રમાં શું માંગ કરી ?: 23 નેતાઓએ કોંગ્રેસમાં વ્યાપક સુધારા, સત્તાના વિકેન્દ્રીકરણ, રાજ્ય એકમોના સશક્તિકરણ, દરેક સ્તરે સંગઠનની ચૂંટણી, બ્લોકમાંથી સીડબ્લ્યુસી અને કેન્દ્રીય સંસદીય બોર્ડની તાત્કાલિક રચનાની માંગ કરી હતી. પક્ષના નેતાઓનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં હાર ના એક વર્ષ બાદ પણ પાર્ટીએ ‘સતત ઘટાડો’ ના કારણો શોધવા માટે કોઈ ‘પ્રામાણિક આત્મનિરીક્ષણ’ કર્યું નથી.