રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 26.38 કરોડના ખર્ચે 26 એમ્બ્યુલન્સ ખરીદીને તેને કચ્છથી જાંગ સુધી સેવામાં જોડી દેવામાં આવી છે ત્યારે હવે કોરોનાની...
રાજ્યમાં કોરવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે નવા 2,521 કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 27ના મોત થયા છે. જ્યારે અત્યાર...
રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આગામી પહેલી જુલાઈથી ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે, ત્યારે આ વિદ્યાર્થીઓને રસી આપવા માટે આયોજન...
ઈન્જેક્શન, ઓક્સિજન, વેન્ટિલેટર સહિત પર વસૂલાતા ઊંચા જી.એસ.ટી. દરથી નાગરિકોની હાલત અતિ વિકટ બની રહી છે ત્યારે વેક્સિન, રેમડેસિવિર અને ઓક્સિજન કન્સટ્રેટર...
વારાણસી (Varanasi) માં છેલ્લા કેટલાક દિવસોથી ગંગા નદી (River ganga)નું પાણી લીલોતરી (Greene) જેવું દેખાવા લાગ્યુ છે. પાણીના રંગમાં પરિવર્તન (change of color)...
નવી દિલ્હી: ડીઆરડીઓ (drdo) અને ફાર્મા કંપની ડોક્ટર રેડ્ડીની લેબોરેટરીની આ દવા હજી બજાર (market)માં મળી નથી રહી. 2-ડીજી (2DG) લોન્ચિંગના પ્રારંભથી, ડોકટરો...
યાસ ચક્રવાત (CYCLONE YAAS) પશ્ચિમ બંગાળ (WEST BENGAL) અને ઓડિશા (ODISHA) માંથી પસાર થઈ ગયુ છે અને પાછળ વિનાશ છોડી ગયું છે. યાસ...
સુરત : પાંડેસરા પોલીસ (PANDESARA POLICE)ની રહેમનજર હેઠળ ડુંડી ગામના કુખ્યાત બુટલેગર (BOOTLEGGER) કાલુના લગ્ન સમારોહ (MARRIAGE FUNCTION)માં કર્ફ્યુ (NIGHT CURFEW) છતાં...
નવી દિલ્હી : એનઆઈટીઆઈ (NITI) આયોગના સભ્ય ડો.વિનોદ કે પોલ (DR V K POL), ગુરુવારે દેશમાં રસી (VACCINE) ઉપલબ્ધતા વિશે માહિતી આપતા કહ્યું...
દુબઇકોઇન નામની નવી ક્રિપ્ટોકરન્સી(Crypto Currency) તાજેતરમાં લોન્ચ કરવામાં આવી છે. દુબઇકોઇન (DubaiCoin) તેની શરૂઆત પછીથી ખૂબ જ લોકપ્રિય બન્યું છે, દુબઇકોઇન બજારમાં...
તા. 24.5.21ના ગુ.મિ.માં દેશનો વિકાસ કેવી રીતે કરવો અને બીજા આજના વિકાસશીલ દેશો કેવી રીતે આગળ આવ્યા તે ખૂબ ચર્ચા કરીને સૂરતના...
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન (ministry of state for culture and tourism) પ્રહલાદસિંહ પટેલે દિલ્હીના મુખ્યમંત્રી (Delhi cm) અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal)...
મોટા ભાગે શહેરોમાં દુકાનદારો સાથે ગ્રાહકો ભાવ બાબતે રકઝક ના કરે, વસ્તુના વેચાણ માટેભ ાવ તાલ ન કરે તે માટે દુકાન કે...
ગાંધીજીના સમયથી ગામડાંઓ ઉપેક્ષિત છે તે આજે કોરોનાની બીજી લહેરમાં સાચું સાબિત થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી સૂત્ર આપી રહ્યા છે કે મારું...
ગુજરાતમાં વિવિધ બોર્ડ, નિગમ, દૂધ સંઘો, સહકારી બેંકો, ટ્રસ્ટો તેમજ કંપનીઓમાં ફરજ બજાવી નિવૃત્ત થતા કર્મચારીઓને ઇપીએસ 95 યોજના હેઠળ હાલમાં વધુમાં...
કોરોના મહામારીને લઈને હાલમાં દેશનું અર્થતંત્ર ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ સમયે સમાચાર આવ્યા કે દુબઈમાં નવો નિયમ આવી રહ્યો છે....
નડિયાદ: કોરોના મહામારીને પગલે હાલ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિર બંધ છે. નગરજનો ઉપરાંત બહારથી આવતાં શ્રધ્ધાળુઓને મંદિરમાં પ્રવેશવા પર સંપૂર્ણ...
નડિયાદ: ડાકોરનો એક ઈસમ મોંઘીદાટ ગાડીઓ ઉંચા ભાડે મેળવ્યાં બાદ વાહનમાલિકોને પરત ન સોંપી છેતરપિંડી આચરતો હતો. આ કામમાં તેનો સાથ આપનાર...
આણંદ : આણંદના ગોપાલપુરા ગામે ગપ્પા મારી રહેલા બે શખસ મશ્કરી રહી રહ્યાં હોવાના વહેમમાં બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ...
કાલોલ: કાલોલ નગરપાલિકા દ્વારા તાજેતરમા જ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કાલોલ નગર પાલિકા ના ૧૩ રોડ નું નવીનીકરણ રૂ ૧૪૫ લાખ ના...
આશ્રમમાં એક થોડો ભણવામાં નબળો શિષ્ય હતો.તેને ગુરુજી જે શીખવે તે સમજવામાં અને અભ્યાસ યાદ રાખવામાં બહુ તકલીફ પડતી.ન જલ્દી તેને કંઈ...
કોરોના મહામારીને એક વર્ષ વીતી ગયું છે. પણ શાળા હોય, દવાખાનાં હોય કે પોલીસના કાયદો વ્યવસ્થાના નિયમો હજુ સુધી નાગરિક અધિકારોની લેખિત...
દાહોદ: દાહોદ જિલ્લાના બસ ડેપો બારેમાસ નફો રળી આપે છે. કારણ કે દાહોદ સહિતના ત્રણ ડેપો પરથી રોજી રોટી માટેના રઝળપાટ અવિરત...
નવી દિલ્હી : ટ્વિટર ઇન્ક દ્વારા ભારતમાં તેમના સ્ટાફની સલામતી અંગે ચિંતા વ્યક્ત કર્યા પછી કેન્દ્ર સરકાર (CENTRAL GOVT)નો જવાબ આવી ગયો છે. કેન્દ્ર...
દાહોદ: દાહોદ તાલુકાના ખરેડી અને ગલાલીયાવાડ વિસ્તારમાંથી નીકળતી કડાણા પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ, લીકેજ સર્જાતાં આ પાણીનો મારો આસપાસનાં સેંકડો એકર જમીનમાં...
હાલોલ : હાલોલ શહેરમાં ગત રાત્રી ના અરસામાં ગોધરા રોડ પર ટેલીફોન એક્સચેન્જ ની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડા ના એટીએમ મશીનને,...
વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 521 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 67,364 ઉપર પહોંચ્યો છે.જ્યારે ગુરુવારે પાલિકા...
રોકાણકારો માટે આ વર્ષે દિવાળી (DIWALI) વધારે ધમાકેદાર રહી શકે છે. દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ (PAYTM) આ વર્ષે નવેમ્બરાબરમાં...
‘ઘાલમેલવાળા મિડીયા’ એવી પક્ષના એક પ્રવકતા સંબિત પાત્રાની ટકોર સહિતની ભારતીય જનતા પક્ષની ઘણી ટકોરવાળી ટવીટસ ટવીટર પાસે છે. ભારતીય જનતા પક્ષે...
પાકિસ્તાને પણ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં કૂદવું પડશે? ગયા વર્ષે સાઉદી અરેબિયા સાથે કરેલો કરાર ગાળામાં બરાબર ફસાયો છે!
અમેરિકાએ શ્રીલંકા નજીક ડુબાડેલું ઈરાની જહાજ ભારતથી પરત ફરી રહ્યું હતું! ટોર્પિડો હુમલામાં 80 ખલાસીઓના મોત, અમેરિકાએ જાહેર કર્યો વીડિયો
સુરત સહિત 4 જિલ્લાઓમાં ગોઝારો ઘટનાક્રમ : ધૂળેટી નિમિત્તે નહાવા પડેલા 11 લોકોએ ડૂબવાથી જીવ ગુમાવ્યો
શ્રીલંકા નજીક ઈરાની જહાજ પર સબમરીન હુમલો: અનેક લોકોના મૃતદેહ મળી આવ્યા, ડઝનબંધ ગુમ!
ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સ્ટબ ભારત મુલાકાતે: વેપાર અને ટેકનોલોજી સહકાર પર ભાર
ઈરાનના હુમલાઓ બાદ ગલ્ફમાં ઉકળાટ: શું યુએઈ વળતા પગલાં લેશે?
ડ્રોન હુમલા બાદ અબુ ધાબી-દુબઈમાં યુએસ દૂતાવાસ બંધ, યુએઈએ 1,000થી વધુ હુમલાનો દાવો કર્યો
ગુજરાતના પ્રવાસન-યાત્રાધામોમાં 28.68 કરોડનું રોકાણ: હર્ષ સંઘવીએ મંજૂર કર્યા કરોડોના પ્રકલ્પો, પ્રવાસન ક્ષેત્રને મળશે બૂસ્ટ
ઈરાન મુદ્દે ટ્રમ્પનો બ્રિટિશ PM પર તીખો કટાક્ષ: સ્પેન સાથે વેપાર તોડવાની ધમકી
મિડલ ઇસ્ટ સંકટ: ભારતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કર્યો, હેલ્પલાઇન નંબર જાહેર
ડેપ્યુટી CM હર્ષ સંઘવી એ વૃદ્ધાશ્રમમાં ધૂળેટી ઉજવી,કહ્યું “વડીલોનો હું દીકરો છું”
IND vs ENG પહેલાં મોટું સૂચન:
બસ્તીમાં ભયાનક કાંડ: POCSO કેસના આરોપીએ સૂતી પીડિત સગીરા પર ગોળીબાર કર્યો
Israelની ચેતવણી: Iranનો જે કોઈ નવો સુપ્રીમ લીડર બનશે તેને પણ નિશાન બનાવાશે
US-Iran તણાવ વચ્ચે 3 દિવસ અબુધાબીમાં અટવાઈ મલયાલમ અભિનેત્રી સ્વાસિકા, સુરક્ષિત ભારત પરત
મેરઠ મર્ડર મિસ્ટ્રી:એસિડથી સળગાવેલો ચહેરો,‘અર્ચિતા’ નહીં પંરતુ મુહબ્બત ને મળ્યો ન્યાય
ઈરાનમાં સત્તાનો મોટો ફેરફાર: મોજતબા ખામેનેઈ બન્યા નવા સુપ્રીમ લીડર
14,300 ફૂટની ઊંચાઈએ રંગોની ઉજવણી:
ઈરાનમાં સ્કૂલ પર હુમલા બાદ વિદ્યાર્થી-સ્ટાફના અંતિમ સંસ્કાર
દુબઈમાં અમેરિકન દૂતાવાસ પર હુમલો:
ચંદ્રગ્રહણને કારણે ભારતીય ટીમે પ્રેક્ટિસ સેશનમાં ફેરફાર કર્યો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: દવાથી લઈને ઇલેક્ટ્રોનિક્સ સુધી જાણો ભારતમાં શું મોંઘુ થશે?
Share Market Updates: પ્રી-ઓપનિંગ દરમિયાન બજાર ધડામ, સેન્સેક્સ 1700 અને નિફ્ટી 500 પોઈન્ટ ઘટ્યો
દેશભરમાં આનંદ અને ઉત્સાહ સાથે રંગોના તહેવાર હોળીની ઉજવણી
ભારત પાસે માત્ર 25 દિવસનું તેલ બાકી: ઇઝરાયલ-ઇરાન યુદ્ધ વચ્ચે આયાત માર્ગ બંધ
ભારતની સાચી તાકાત તેની વિવિધતામાં: પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ
બાર કાઉન્સિલની મજાક? 50 જણાના સ્ટાફનો નાસ્તો પણ ન આવે એટલા નજીવા ખર્ચમાં ચૂંટણી યોજવા આદેશ!
ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો પ્રભાવ: 2100+ ભારતીયો 7 ફ્લાઇટ્સથી પરત, કાશ્મીરમાં કાલે પણ પ્રતિબંધ યથાવત
તુમ્બાડ 2’ માં નવાઝુદ્દીન સિદ્દીકીની થશે ધમાકેદાર એન્ટ્રી, સોહમ શાહ સાથે ફરી જીવંત થશે ‘હસ્તર’ ની રહસ્યમય દુનિયા
યુદ્ધ વચ્ચે આત્મવિશ્વાસનો સંદેશ: UAEના રાષ્ટ્રપતિ અને ક્રાઉન પ્રિન્સ દુબઈ મોલમાં જનતા વચ્ચે દેખાયા
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 26.38 કરોડના ખર્ચે 26 એમ્બ્યુલન્સ ખરીદીને તેને કચ્છથી જાંગ સુધી સેવામાં જોડી દેવામાં આવી છે ત્યારે હવે કોરોનાની કપરી સ્થિતિમાં સરકાર દ્વારા વધુ 90 એમ્બ્યુલન્સ ખરીદવામાં આવનાર છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત સારવાર પુરી પાડવા માટે નવી ૯૦ એમ્બ્યુલન્સ ખરીદવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ઉપયોગ માટે ખરીદવામાં આવનાર આ નવી ૯૦ પૈકી ૭પ એમ્બ્યુલન્સ ૧૦૮ની સેવાઓ માટે તથા ૧૫ એમ્બ્યુલન્સ રાજ્યની જનરલ હોસ્પિટલોને ફાળવવામાં આવશે. જેના પરિણામે દર્દીઓને અપાતી આરોગ્ય સેવામાં વધારો થશે. અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 150 એમ્બ્યુલન્સને લીલીઝંડી આપીને ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ 150 એમ્બ્યુલન્સ અંદાજિત 26.38 કરોડના ખર્ચે ખરીદવામાં આવી હતી.