પાકિસ્તાન એનો આઝાદી દિવસ ૧૪ મી ઓગસ્ટે મનાવે છે. આપણે ૧૫ મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન મનાવીએ છીએ. પાકિસ્તાનના આઝાદીના દિવસે સરહદ ઉપરના...
‘ચાર્જિંગ પોઇન્ટ’માં ‘ખીલી અને લાકડાના જોડાણ’ લેખમાં હેતા ભૂષણે તારનાર સાથે જોડાઇ જવાનો સંદેશ ઉદાહરણ આપી સમજાવ્યો છે. પાણી ભરેલા વાસણમાં ખીલી...
આખરે ઓલમ્પિકમાં સુવર્ણચંદ્રક મળ્યો અને આપણે સૌ આનંદવિભોર થઈ ગયા. ૧૪૦ કરોડની વસ્તી ધરાવતા ભારતમાં હવે આત્મસંતોષની વધુ એક લહેર આવી. હકીકતમાં...
એક દિવસ એક છોકરો પોતાના પપ્પાની સાથે મેળામાં ગયો અને તેણે ત્યાં આકાશમાં ઊડતા ફુગ્ગા જોયા.આકશમાં ઊંચે ઊંચે ઊડતા રંગબેરંગી ફુગ્ગાઓ નાનકડા...
‘ગરજે ગધેડાને બાપ કહેવો’ અને ‘ગરજ સરી એટલે વૈદ વેરી’ આ બન્ને લોકોક્તિમાં માણસની ગરજાઉ વૃત્તિનો બરાબર અંદાજ મળી રહે છે. રખે...
આખા જગતમાં સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે અમેરિકાએ આ રીતે એકાએક અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચવાનો નિર્ણય શા માટે લીધો? અમેરિકા...
જેટલી તપાસ સંસ્થા છે તે તમામને સ્વાયત્તા હોવી જોઈએ. પરંતુ કમનસીબે તેવું થતું નથી. ભારતમાં લોકશાહી છે પરંતુ તેમાં પણ કેટલીક સંસ્થાઓ...
દાહોદ: દેવગઢબારિયા નગર તેમજ તાલુકામાં ખાતર ના વેપારી ઓ દ્વારા જાણે ખેડૂતો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતી હોય તેમ ખેડૂતો પાસેથી ખાતરની થેલી...
કાલોલ: કાલોલ શહેરના કોલેજ વિસ્તારમાં આવેલી ઓમકારેશ્વર સોસાયટી, શુભાલય સોસાયટી સહિત અનેક સોસાયટીઓ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા દર વર્ષે વકરતી જાય...
નડિયાદ: ખેડાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહની ત્રણ દિવસીય જન આશિર્વાદ યાત્રા બુધવારે ખેડા જિલ્લામાં પ્રવેશી તે વખતે જિલ્લાના ભાજપના હોદ્દેદારો તેમજ...
આણંદ : આણંદ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા મંદી, મોંઘવારી અને મહામારીને મુદ્દો બનાવી જનચેતનાનો કાર્યક્રમ તાલુકે – તાલુકે યોજ્યો હતો. જેમાં સરકારના વિકાસ...
આણંદ : બોરસદ તાલુકાના ખેડાસા ગામના લોકો દશા માની મૂર્તિનું વિસર્જન માટે વાલવોડ ગામના મહીકાઠે બુધવારના રોજ વહેલી સવારે ગયાં હતાં. જ્યાં...
આણંદ : અડાસ ખાતે અંગ્રેજોના ગોળીબારમાં શહિદ થયેલા પાંચ સપુતોને બુધવારના રોજ ભાવાંજલિ આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 18મી ઓગષ્ટ,1942ના રોજ બનેલી...
વડોદરા : કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગયેલી મહિલાની એકલતાનો લાભ લઇ નિર્દયતા પૂર્વક એક સાથે 6 નરાધમોએ સામુહિક...
વડોદરા : શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સીએચ જ્વેલર્સ ના જનરલ મેનેજરે દોઢ વર્ષના ગાળામાં ગ્રાહકોના નામના બોગસ ક્રેડિટ સ્લીપ બનાવી શોરૂમમાંથી 4...
વડોદરા : આગામી રક્ષાબંધનના પર્વને લઈ રાખડી બજારોમાં ગત વર્ષ કરતા થોડી સારી ઘરાકી જોકે મંદીના મંડાણ વર્તાયા છે.ઘરાકી નહીં થતા રાખડીના...
વડોદરા: 66 વર્ષના દર્દી કે જેઓ ડાયાબીટીસ અને બીપીની બીમારીથી પીડાતા હતા, તેઓને ઇમરજન્સીમાં બેન્કર્સ ઓપી.રોડ ખાતે લાવવામાં આવ્યા. તેઓને જમણી બાજુ...
વડોદરા: એમ.એસ.યુનિ.માં ઓફ લાઈન વર્ગો શરૂ થઈ ગયા હોવાથી વિધાર્થીઓ હવે તેમને જણાવેલ સમયે કોલેજોમાં આવી રહ્યા છે. ત્યારે બહારગામથી આવતા વિધાર્થીઓને...
વડોદરા: જય સાંઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી શહેરની આઠ થી દસ હજાર પ્રતિમાઓનું પવિત્ર મહીસાગર નદીમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું...
પૂર્વી અફઘાનિસ્તાનમાં તાલિબાને દેખાવકારો પર હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા 3નાં મોત થયાં હતાં. દેખાવકારોએ તાલિબાની બેનર હટાવીને અફઘાનિસ્તાનનો ઝંડો મૂકવાની...
દસ-દસ દિવસ સુધી ઘરે પૂજા-અર્ચના કર્યા બાદ ગઈકાલે મોડી રાતથી દશામાની પ્રતિમાનું વિસર્જન શરૂ કરવામાં આવ્યું હતું. મોટાભાગના ભક્તો દ્વારા ઘરે જ...
કેન્દ્રની આયુષમાન ભારત યોજના હેઠળ એપ્રિલ 2020થી જુલાઇ 2021 દરમ્યાન રૂ. 2800 કરોડથી વધુના 20 લાખથી વધુ ટેસ્ટ્સ અને 7.25 લાખ કોવિડ-19...
દેશમાં કોરોના વાયરસનો ચેપ ફેલાવાની સ્પીડનો સંકેત આપતો આર વેલ્યુ અર્થાત રિપ્રોડક્ટિવ વેલ્યુ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં એકથી વધુ રહ્યા પછી કેરળ અને...
શહેરમાં બુધવારના રોજ વરસાદની રિ-એન્ટ્રી થઈ હતી. થોડા દિવસોના વિરામ બાદ ફરીથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. શહેરમાં આજે લાંબા સમય બાદ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ખાદ્ય તેલ- ઓઇલ પામ પર રાષ્ટ્રીય મિશન (NMEO-OP) તરીકે ઓળખતા ઓઇલ પામ પર નવા...
કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણના નેતૃત્વમાં નીકળેલી જન આશીર્વાદ યાત્રા દરમિયાન આજે સીએમ વિજય રૂપાણી મધ્યગુજરાતમાં ફાગવેલ ધામ ખાતે પહોચ્યાં હતાં. એટલું જ...
રાજ્યના ખેડૂતોને મલ્ટિપર્પઝ ઉપયોગ હેતું ડ્રમ તેમજ પ્લાસ્ટિકના ટબની ખરીદી માટે સહાય આપવાની રાજ્ય સરકારની યોજના અમલી છે. આ યોજના અંતર્ગત પ્લાસ્ટિકનું...
ગુજરાત પર આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ આગામી પાંચ દિવસ એટલે કે તા.23મી ઓગસ્ટ સુધી ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ...
નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul) પર તાલિબાનો (Taliban)એ કબજો કર્યો ત્યારથી ગોળીબારનો અવાજ સંભળાયો નથી, પરંતુ સમય પસાર થવા સાથે...
પીએમ નરેન્દ્ર મોદી આગામી 20 ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સોમનાથમાં અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. મોદી દ્વારા...
ઘરકંકાસનો કરુણ અંત: બરાનપુરામાં પત્નીની હત્યા, પતિ પોલીસ કસ્ટડીમાં
કુંભમાંથી વાયરલ થયેલી મોનાલિસાના લગ્ન પછી નવો વિવાદ, ફરમાનના પરિવારે ઘરનો દરવાજો બંધ કર્યો
વર્લ્ડ વોર-3ના એંધાણ? નાટો દેશોના સૈન્ય ઠેકાણાઓ પર હુમલાથી ચિંતા વધી
શસ્ત્રો પછી હવે સાયબર યુદ્ધ: ઈરાન સાથે જોડાયેલા હેકર્સનો અમેરિકી કંપની પર હુમલો
મિડલ ઇસ્ટ તણાવની અસર ગુજરાતમાં: ગેસ અછત, અનેક વસ્તુઓના ભાવમાં વધારો, મિડલ કલાસ ભીંસમાં
ઇઝરાયલ અને અમેરિકાના હુમલાઓ વચ્ચે ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન બિન્દાસ ફરતા દેખાયા
IPL 2026ની શરૂઆત 28 માર્ચથી, 12 એપ્રિલ સુધીના પ્રથમ 20 મેચનો શેડ્યૂલ જાહેર
શું હોર્મુઝ બાદ હવે બાબ અલ-મંદેબ પણ બંધ કરવાની ધમકી? ઈરાનના નિવેદનથી વૈશ્વિક એનર્જી સપ્લાય પર ચિંતા
ઋષિ કપૂરના નામના દુરુપયોગને રોકવા કપૂર પરિવારે કરાવી લીધો એમના નામનો કોપીરાઈટ
LPG અછતના સાઇડ ઇફેક્ટ: રેસ્ટોરાં બિલમાં ‘ગેસ સરચાર્જ’ ઉમેરાયો, કેટલીક જગ્યાએ મેનુના ભાવમાં વધારો
LPG ઉત્પાદન 30% વધ્યું: સરકારે જનતાને અપીલ કરી, ‘ગભરાટમાં બુક ન કરો’
મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે ચીનનો ઈરાનને સહારો: 200,000 ડોલરની માનવકલ્યાણ સહાયની જાહેરાત
ઇરાકમાં યુએસ એરફોર્સનું વિમાન ક્રેશ: 4 ક્રૂ સભ્યોના મોત, 2 ગુમ
‘મહિલાઓને કોઈ નોકરી નહીં આપે’: પિરિયડ્સ લીવ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
ખેડૂતો માટે CM ભુપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 30 એપ્રિલ સુધી કેનાલનું પાણી ચાલુ રહેશે
મિડલ ઇસ્ટ તણાવની અસર: સેન્સેક્સમાં 1500 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 23,200થી નીચે; બજારમાં ભારે વેચવાલી
આણંદમાં પરવાનગી વિના ચાલતા પ્રતિભા એકેડેમી ક્લાસીસને સીલ કરાયુ
દુબઈના ઈન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેન્ટર પાસે ઈરાની કામિકાઝે ડ્રોન હુમલો, ઈમારતને નાનું નુકસાન
તેહરાનમાં પેલેસ્ટાઇન સમર્થક રેલી નજીક વિસ્ફોટ, ટ્રમ્પનો દાવો: ઈરાન જલ્દી શરણાગતિ સ્વીકારશે
સુરત ના ભેસ્તાનમાં રખડતા શ્વાનનો આતંક
મધ્યગુજરાત વીજ કંપનીનો સપાટો,મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનો પ્રારંભ થતા બાકીદારોમાં ફફડાટ
ગુજરાત વિધાનસભા સંકુલમાં ગેસની અછત મુદ્દે કોંગ્રેસના આક્રમક તેવર: ખાલી સિલિન્ડર અને છાણાં સાથે વિરોધ પ્રદર્શન
વિદેશમાં ભારતીયોની સુરક્ષાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો
અકોટામાં ગેસ બુકિંગને લઈને ગ્રાહકોમાં ગેરસમજ, એજન્સી પર લોકોના ટોળા ઉમટ્યા
મોંઘવારી રોકવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ : કોંગ્રેસ
ગુજરાતમાં કુપોષણમાં ૨૮.૩૦% ઘટાડો – ડૉ. મનીષાબેન વકીલ
શિક્ષણ અને સંસ્કારના સમન્વયનું નવું સરનામું બનશે, OneWorld Baroda Public School
ગુજરાતનું કૃષિ અને સહકારી મોડેલ દેશ માટે પથદર્શક
ગુજરાતમાં LPG ગેસની અછતનો અસર શાળાઓ સુધી- મધ્યાહન ભોજન માટે સિલિન્ડરની માંગ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની પાર્ટી
પાકિસ્તાન એનો આઝાદી દિવસ ૧૪ મી ઓગસ્ટે મનાવે છે. આપણે ૧૫ મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન મનાવીએ છીએ. પાકિસ્તાનના આઝાદીના દિવસે સરહદ ઉપરના આપણા જવાનો અને પાકિસ્તાનના જવાનો ખુશી – ખુશીના ભાવ સાથે મીઠાઇઓની આપ-લે કરે છે અને એકબીજાને મુબારકબાદી પાઠવે છે. હવે આપણા વડા પ્રધાન મોદીના વિચાર મુજબ ૧૪ મી ઓગસ્ટના દિવસને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવાનો રહેશે. આમ જોઇએ તો આવી વિભાજન વખતની વિભીષિકાઓને ખરેખર ભૂલવી જ રહી.
એવી કરુણ યાતનાઓને સ્મૃતિમાં લાવવાથી શું ફાયદો થાય?! ભૂતકાળમાં ઘટેલી આવી દુ:ખનાં પોટલાં સમાન વિભીષિકાઓને કાયમને માટે મગજમાં ઊંચકીને ફરવાથી શું મળવાનું આપણને?! જે કરુણ વિભીષિકાઓ ઘટી ગઇ છે એમનું ‘માતમ’ કરવાથી ઉલટાનું, પાકિસ્તાનમાં ભારત માટે નફરતનું વાતાવરણ ફેલાશે કે બીજુ કાંઇ?! અને પેલી ૧૪ મી ઓગસ્ટે સરહદ પર જવાનો વચ્ચે આપ-લે થતી મીઠાઇઓ અને મુબારકબાદીઓનું શું સમજવું?! એક બાજુ આપણે મિત્રતાનો હાથ લંબાવીએ છીએ, પાકિસ્તાન તરફ અને બીજી બાજુ આપણે વિભાજન વખતની વિભીષિકાઓને યાદ કરીને, રૂઝાયેલા ‘ઘા’ ઉપર નમક તો નથી ભભરાવવા જઇ રહ્યા ને?!
આપણી આ પ્રકારની ઉજવણીથી તો માત્ર, પાકિસ્તાનમાં આપણા પ્રત્યે એક જાતની દુશ્મનાવટ જ વધુ જામશે ને? જે કાંઇ વિભાજન વખતે બન્યું છે એ હવે ‘ના બન્યું બનવાનું’ નથી. માટે એ બધાને ભૂતકાળની ઘટનાઓ તરીકે લઇને એમને કાયમને માટે દફનાવી દેવી જ જોઇએ. બીજું, આપણે ત્યાંની હાલની અને આવનારી પેઢી, આવી વિભાજનની વિભીષિકાઓને સ્મૃતિમાં તો શું, કાને ધરવાય રાજી હોય એવું લાગતું નથી. તો પછી એમાંથી પ્રેરણા લેવાની વાતો તો માત્ર વાતો જ રહેવાની ને?! હવે તો એમ થાય છે કે આપણે એક યા બીજા પ્રકારની ઉજવણીઓમાંથી કયારે ઊંચા આવીશું?!
સુરત – બાબુભાઇ નાઇ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.