ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં પાંચ વર્ષ બાદ ફરી પાટીદાર (Patidar) પાવર જોવા મળશો. ચૂંટણી (Election) પહેલા પીએમ મોદીનો આ ગુજરાત માટે માસ્ટર સ્ટ્રોક...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં (Gujarat) ભાજપે (BJP) દિગ્ગજ પાટીદાર નેતા અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. શનિવારે મુખ્યમંત્રી...
ગાંધીનગર: (Gandhinagar) વિજય રૂપાણીના મુખ્યમંત્રી (Gujarat CM) પદેથી અચાનક રાજીનામાં બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 24 કલાકની અંદર જ નવા મુખ્યમંત્રીની...
ગુજરાત ભાજપના મુખ્યમંત્રીઓમાં નરેન્દ્ર મોદી સિવાય લગભગ ત્રણેક મુખ્યમંત્રીઓ પોતાના કાર્યકાળમાં રાજીનામા ધરી દીધા છે.2001માં કચ્છના વિનાશક ભૂકંપ બાદ વહિવટી નબળાઈના કાણોસર...
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ અચાનક રાજીનામું ધરી દેતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. જો કે, આ અણધાર્યું કે અચાનક ન કહેવાય. કારણ...
(1)સરકારનો વહિવટી તંત્ર પર તંત્રનો કાબુ નહીંવત હતો.(2) સચિવાલયના અધિકારીઓ પર ધાકના અભાવે ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું હતું.(3) અધિકારીઓ પોતાની મનમાની ચાલવતાં હતાં.(4)...
પેશાવર: અફઘાનિસ્તાનમાં નવી રચાયેલી તાલિબાન સરકારની શપથવિધિ માટેનો સમારંભ આજે ૧૧ સપ્ટેમ્બરના રોજ યોજાવાના હતો, પરંતુ તેમના કેટલાક સલાહકારો તરફથી તેમને સલાહ...
વીતેલા 25 વર્ષથી સતત સત્તાનું સુકાન સંભાળનારી ભાજપ સરકાર (BJP Government) તમામ મોરચે મળેલી નિષ્ફળતાઓને ઢાંકવા માટે માત્ર ચહેરા બદલી રહી છે,...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 6 કેસ નોંધાયા છે. જ્યારે સુરત મનપામાં...
અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban) સરકારની રચના થતાં જ આતંક (Terror)નો અસલી ચહેરો સામે આવવા લાગ્યો છે. સરકારમાં પાંચ મોટા આતંકવાદીઓ સહિત 33 મંત્રીઓ...
સાપુતારા: (Saputara) ડાંગ (Dang) જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઇ, પીંપરી, આહવા, બોરખલ, સુબિર, સિંગાણા, બરડીપાડા, મહાલ સહિતનાં પંથકોમાં શનિવારે સતત ત્રીજા...
નવસારી: (Navsari) ઉભરાટ (Ubhrat) જઇ રહેલા સુરતના (Surat) પરિવારની કાર કરાખટ ગામના વળાંક પાસે ફાર્મ હાઉસની દીવાલ સાથે અથડાતાં કાર ચાલકનું મોત...
નવી દિલ્હી: દક્ષિણ ઉદ્યોગ (south industry)ના સુપરસ્ટાર રજનીકાંત (superstar Rajnikanth) કરોડો દિલો પર રાજ કરે છે. રજનીકાંત દક્ષિણ તેમજ હિન્દી સિનેમા (Hindi cinema)માં ખૂબ...
નવસારી: (Navsari) વિદેશોમાં હાલ હીરાની માંગ વધતા નવસારીમાં હીરા ઉદ્યોગમાં (Diamond Industries) તેજી આવી છે. તો બીજી તરફ કોરોના કાળમાં વતન ગયેલા...
સુરત: (Surat) ઉપરવાસમાં પાણીની સારી આવક થતાં ઉકાઈ ડેમમાં (Ukai Dam) સતત પાણી ઠલવાઈ રહ્યું છે. જેને પગલે ઉકાઈ ડેમની સપાટી ડેંજર...
નવી દિલ્હી: દિલ્હી (delhi)માં શનિવારે સવારે ભારે વરસાદ (heavy rain)ના કારણે એરપોર્ટ (airport) પરિસરમાં પાણી ભરાયા હતા, જેમાં ત્રણ ફ્લાઇટ્સ રદ (flight...
શુક્રવારે ઈંગ્લેન્ડના માન્ચેસ્ટર ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચમી ટેસ્ટ મેચ રદ થયા બાદ ઈંગ્લેન્ડના ખેલાડીઓએ એક મોટો આંચકાજનક નિર્ણય લીધો...
સુરત: (Surat) સુરત શહેરમાં ગણેશ ઉત્સવ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં પ્રતિમાના વિસર્જન (Ganesh Visarjan) માટે કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી ચાલી...
મુંબઇ : માન્ચેસ્ટર (Manchester)ના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાનારી ઇંગ્લેન્ડ (England) સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ (test match)માં ભારતીય ટીમ (Indian cricket team)...
પાંચ વર્ષ મુખ્યમંત્રી તરીકે પૂર્ણ થતાં ગયા મહિને સફળતાની ઉજવણી કરનાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું આપી દેતાં સમગ્ર...
છેલ્લા ઘણા દિવસોથી તાલિબાનો (Taliban)ને પાકિસ્તાની (Pakistani) સમર્થન પર ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે અફઘાનિસ્તાન (Afghanistan)માં નવી રચાયેલી તાલિબાની સરકારમાં નાયબ વડા...
રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. રૂપાણીની મુખ્યમંત્રી તરીકે વરણી પણ એકાએક થઈ હતી અને એક્ઝીટ પણ અચાનક જ થઈ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. રૂપાણીની મુખ્યમંત્રી (Chief Minister) તરીકે વરણી પણ એકાએક થઈ હતી અને એક્ઝીટ...
ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat cm) વિજયભાઈ રૂપાણી (Vijay rupani)એ અચાનક મિચ્છામિ દુકડ્ડમ કહી દેતા સમાચારોનું બજાર ગરમ થયું છે. અને નવા સીએમના નામો...
ગાંધીનગર: (Gandhinagar) વિજય રુપાણીના રાજીનામા (Resignation) બાદ ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ છે. હાલ વિજય રૂપાણી અને નીતિન પટેલની જોડીની સરકારે પાંચ...
ગાંધીનગર: (Gandhinagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ ઉજવાય અને નર્મદા ડેમ છલકાય તે પહેલાં જ ગુજરાતમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. ગાંધીનગરમાં...
આપણો દેશ એટલે વિવિધતામાં એક્તા રાખનારો દેશ. આપણા દેશમાં અનેક જાતિના લોકો વસે છે. જેના રીતિરિવાજો–તહેવારો જુદા જુદા હોય છે. ચાતુર્માસથી શરૂ...
દાહોદ: દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામેથી એક મહિલા સહિત ત્રણ ઈસમોએ પોતાના કબજાની બે મોટરસાઈકલો પર સવાર થઈ આવ્યાં હતાં અને દાહોદ...
શહેરા: શહેરાના જૂના વલ્લભપુર ગામ ખાતે પસાર થતી મહીસાગર નદીમા સ્થાનિક લોકો ને ગુરૂવારના દિવસે ચાર વાગ્યાની આસપાસ જૂની વાડી ગામના સગીરની...
નડિયાદ: માતર પંથકની સગર્ભા મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાતી હતી. તે વખતે સગર્ભાને રસ્તામાં જ પ્રસુતીની પીડા ઉપડતાં ૧૦૮ ની...
કુંભમાંથી વાયરલ થયેલી મોનાલિસાના લગ્ન પછી નવો વિવાદ, ફરમાનના પરિવારે ઘરનો દરવાજો બંધ કર્યો
વર્લ્ડ વોર-3ના એંધાણ? નાટો દેશોના સૈન્ય ઠેકાણાઓ પર હુમલાથી ચિંતા વધી
શસ્ત્રો પછી હવે સાયબર યુદ્ધ: ઈરાન સાથે જોડાયેલા હેકર્સનો અમેરિકી કંપની પર હુમલો
મિડલ ઇસ્ટ તણાવની અસર ગુજરાતમાં: ગેસ અછત, અનેક વસ્તુઓના ભાવમાં વધારો, મિડલ કલાસ ભીંસમાં
ઇઝરાયલ અને અમેરિકાના હુમલાઓ વચ્ચે ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન બિન્દાસ ફરતા દેખાયા
IPL 2026ની શરૂઆત 28 માર્ચથી, 12 એપ્રિલ સુધીના પ્રથમ 20 મેચનો શેડ્યૂલ જાહેર
શું હોર્મુઝ બાદ હવે બાબ અલ-મંદેબ પણ બંધ કરવાની ધમકી? ઈરાનના નિવેદનથી વૈશ્વિક એનર્જી સપ્લાય પર ચિંતા
ઋષિ કપૂરના નામના દુરુપયોગને રોકવા કપૂર પરિવારે કરાવી લીધો એમના નામનો કોપીરાઈટ
LPG અછતના સાઇડ ઇફેક્ટ: રેસ્ટોરાં બિલમાં ‘ગેસ સરચાર્જ’ ઉમેરાયો, કેટલીક જગ્યાએ મેનુના ભાવમાં વધારો
LPG ઉત્પાદન 30% વધ્યું: સરકારે જનતાને અપીલ કરી, ‘ગભરાટમાં બુક ન કરો’
મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે ચીનનો ઈરાનને સહારો: 200,000 ડોલરની માનવકલ્યાણ સહાયની જાહેરાત
ઇરાકમાં યુએસ એરફોર્સનું વિમાન ક્રેશ: 4 ક્રૂ સભ્યોના મોત, 2 ગુમ
‘મહિલાઓને કોઈ નોકરી નહીં આપે’: પિરિયડ્સ લીવ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
ખેડૂતો માટે CM ભુપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 30 એપ્રિલ સુધી કેનાલનું પાણી ચાલુ રહેશે
મિડલ ઇસ્ટ તણાવની અસર: સેન્સેક્સમાં 1500 પોઇન્ટનો ઘટાડો, નિફ્ટી 23,200થી નીચે; બજારમાં ભારે વેચવાલી
આણંદમાં પરવાનગી વિના ચાલતા પ્રતિભા એકેડેમી ક્લાસીસને સીલ કરાયુ
દુબઈના ઈન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેન્ટર પાસે ઈરાની કામિકાઝે ડ્રોન હુમલો, ઈમારતને નાનું નુકસાન
તેહરાનમાં પેલેસ્ટાઇન સમર્થક રેલી નજીક વિસ્ફોટ, ટ્રમ્પનો દાવો: ઈરાન જલ્દી શરણાગતિ સ્વીકારશે
સુરત ના ભેસ્તાનમાં રખડતા શ્વાનનો આતંક
મધ્યગુજરાત વીજ કંપનીનો સપાટો,મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનો પ્રારંભ થતા બાકીદારોમાં ફફડાટ
ગુજરાત વિધાનસભા સંકુલમાં ગેસની અછત મુદ્દે કોંગ્રેસના આક્રમક તેવર: ખાલી સિલિન્ડર અને છાણાં સાથે વિરોધ પ્રદર્શન
વિદેશમાં ભારતીયોની સુરક્ષાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો
અકોટામાં ગેસ બુકિંગને લઈને ગ્રાહકોમાં ગેરસમજ, એજન્સી પર લોકોના ટોળા ઉમટ્યા
મોંઘવારી રોકવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ : કોંગ્રેસ
ગુજરાતમાં કુપોષણમાં ૨૮.૩૦% ઘટાડો – ડૉ. મનીષાબેન વકીલ
શિક્ષણ અને સંસ્કારના સમન્વયનું નવું સરનામું બનશે, OneWorld Baroda Public School
ગુજરાતનું કૃષિ અને સહકારી મોડેલ દેશ માટે પથદર્શક
ગુજરાતમાં LPG ગેસની અછતનો અસર શાળાઓ સુધી- મધ્યાહન ભોજન માટે સિલિન્ડરની માંગ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની પાર્ટી
૪૨.3 ડિગ્રી સાથે વિદ્યાનગર સૌથી ગરમ
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં પાંચ વર્ષ બાદ ફરી પાટીદાર (Patidar) પાવર જોવા મળશો. ચૂંટણી (Election) પહેલા પીએમ મોદીનો આ ગુજરાત માટે માસ્ટર સ્ટ્રોક છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નીરિક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી (CM) બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં સવા વરસ પછી એટલે કે 2022ના નવેમ્બર-ડીસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેના કારણે ભાજપે પાટીદારને મુખ્યમંત્રી બનાવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

રાજ્યમાં અત્યારસુધી ફક્ત લેઉવા પાટીદાર મુખ્યમંત્રી બનતા હતા પરંતુ ભૂપેન્દ્ર પટેલની પહેલીવાર કડવા પાટીદાર મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર મુખ્યમંત્રીની માંગ કરવામાં આવી રહી હતી ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલની પસંદગી થતા રાજ્યમાં પાટીદારોનું પલડું ભારે રહેશે તેમ કહેવું ખોટું નથી.
ગુજરાતના રાજકારણનો પાટીદાર સમાજ પાવરફુલ જ રહ્યો છે, રાજ્યના કુલ મતદારોના 15 ટકા, એટલે કે વિધાનસભાની 71 બેઠક પર પ્રભુત્વ ધરાવતા પાટીદારો છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાજપથી રિસાયેલા હતા. તેમને મનાવવા માટે ભાજપે બે પાટીદાર કેન્દ્રીય મંત્રીને ઉતાર્યા હતા. ત્યારે નારાજ પાટીદારોને મનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમિત શાહે પાટીદાર કાર્ડ ખેલીને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને નિયુક્ત કર્યા છે. એટલે કે ગુજરાતમાં 5 વર્ષ બાદ ફરી પાટીદાર પાવર જોવા મળશે.

ગુજરાતમાં પાટીદાર મતદારોના દબદબા વચ્ચે 4 મુખ્યમંત્રી બન્યા, જેમાં ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ બેવાર મુખ્યમંત્રી બન્યા જોકે તેઓ પાંચ વર્ષ સત્તા પર ના ટકી શક્યા. બાબુભાઈ પટેલથી કેશુભાઈ પટેલ સહિત કોઈ પાટીદાર મુખ્યમંત્રી ગમે તે કારણોસર મુદત પૂરી ન કરી શક્યા. 2015માં ગુજરાતનાં પહેલાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હોવા છતાં પણ પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું, જેને કારણે તેમણે રાજીનામું આપ્યું હતું.

વિજય રૂપાણીએ મંચ પરથી ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો
જણાવી દઈએ કે મુખ્યમંત્રીની પસંદગી માટેની બેઠકમાં સી.આર.પાટીલ, નીતિન પટેલ, આર.સી. ફળદુ સહિતના અનેક નામો ચર્ચામાં હતા. દરમિયાન બપોરે 3.00 વાગ્યાથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની મીટિંગ શરૂ થઈ હતી. આ પહેલા કોર કમિટીની બેઠક યોજાઈ હતી અને તેમાં દિલ્હીથી આવેલા નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વિજય રૂપાણીએ મંચ પરથી ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ લોકોના આશ્ચર્યની વચ્ચે ભૂપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી હતી. ગુજરાતના રાજકારણમાં એક નવો ચહેરો મૂકીને પીએમ મોદીએ ફરી સૌને ચોંકાવી દીધા હતા.