સુરત: શહેરમાં કોરોના (CORONA IN SURAT CITY)નું સંક્રમણ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેર (SECOND WAVE)માં શહેર પસાર થઈ...
તાઉતે વાવાઝોડાને કારણે રાજ્યના વીજ પુરવઠાની વ્યવસ્થાને ભારે નુકસાન થવા પામ્યુ હતું. તેમાં પણ તેજ ગતિથી આવેલા પવનના કારણે 73651 વીજ થાંભલા...
સુરત: સુરત (surat)માં કોરોનાની બીજી લહેર (corona second wave) ચાલી રહી છે. જેને લીધે રાજ્ય સરકાર (state govt) દ્વારા મિની લોકડાઉન (mini...
ગુજરાતમાં મંગળવારે આવેલા ભયાનક વાવાઝોડાએ અમદાવાદને પણ ઝપટમાં લીધું હતું, વાવાઝોડાને પગલે અમદાવાદ શહેરમાં અંદાજે 2૦૦૦થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા,...
તાઉતે વાવાઝોડુ ઉત્તર ગુજરાતમાંથી મંગળવારે મોડી રાત્રે રાજસ્થાન તરફ સરકી ગયું હતું. આજે દિવસ દરમ્યાન રાજ્યમાં ધીરે ધીરે તાઉતેના વાદળો વિખેરાઈ ગયા...
ગાંધીનગર: ગુજરાત (Gujarat)ને તાઉતે વાવાઝોડા (tauktae cyclone)ની અસરમાંથી બાહર લાવવા માટે કેન્દ્ર (central govt) દ્વ્રારા જાહેર કરાયેલી 1000 કરોડની સહાયના મુદ્દે સીએમ...
કોરોના મહામારી મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી સુઓમોટો રીટની સુનાવણી હાથ ધરાયા બાદ ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે મહત્વના આદેશમાં જણાવ્યું હતું કે...
રાજ્યમાં કોરોનાના નવા 5,246 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 10 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 71 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં...
નવી દિલ્હી: કોરોનાવાયરસ (corona virus)ની બિમારીમાંથી સાજા થયેલા (recover) કરિશ્માઇ કેપ્ટન સુનિલ છેત્રી (captain sunil chhetri)ની આગેવાનીમાં 28 સભ્યોની ભારતીય ફૂટબોલ ટીમ...
ગાંધીનગર: (Gandhinagar) તાઉતે વાવાઝોડાને (Cyclone) કારણે રાજ્યના વીજ પુરવઠાની (Electricity Supply) વ્યવસ્થાને ભારે નુકસાન થવા પામ્યુ હતું. તેમાં પણ તેજ ગતિથી આવેલા...
ચીને નાણાકીય અને પેમેન્ટ સંસ્થાઓ પર ક્રિપ્ટોકરન્સી (crypt o currency) સેવાઓ પૂરી પાડવા સામે પ્રતિબંધ મૂક્યા બાદ બિટકોઇન (bit coin) ત્રણ મહિના...
પીએમ મોદી (PM MODI)એ બુધવારે ગુજરાત (GUJARAT)ના અસરગ્રસ્ત વિસ્તાર (EFFECTIVE ARES)ની મુલાકાત (VISIT) લીધી હતી, ત્યારે શિવસેના (SHIVSENA)ના સાંસદ સંજય રાઉતે (SANJAY...
અમદાવાદ: (Ahmedabad) રાજ્યમાં આવેલા તાઉતે વાવાઝોડાની અસરના પગલે અમદાવાદ શહેરમાં જમાલપુર (Jamalpur) વિસ્તારમાં પાંચ માળની ઇમારત ધરાશાયી (building collapsed) થઈ ગઈ હતી....
ભારત (india)માં કોરોના વાયરસ (corona virus)ની બીજી લહેરે (second wave) તબીબી ક્ષેત્રના માળખાગત સુવિધાઓને ભારે અસર કરી છે. આને કારણે, એવા ઘણા લોકો છે...
સુરત: (Surat) તાઉ-તે વાવાઝોડાની ઘણી વ્યાપક અસર (Cyclone Effect) શહેરમાં જોવા મળી છે. ભારે વરસાદ સાથે 24 કલાક સતત પવન ફુંકાવવાને કારણે...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં બે દિવસ સુધી બદલાયેલા હવામાનના પગલે વાવાઝોડું (Cyclone) અને વરસાદને લઈ સૌથી મોટું નુકસાન (Damage) કેરીના પાકને (Mango)...
જો તમે કોરોના રસીનો પ્રથમ ડોઝ (CORONA VACCINE FIRST DOSE) લીધો છે અને તમને ચેપ લાગ્યો છે, તો પછી તમારે બીજા ડોઝ...
ગયા મહિને પિંક સુપરમૂન (SUPER BLOOD MOON) દુનિયાભરમાં જોવા મળ્યુ હતું અને આવતા અઠવાડિયે બીજો સુપરમૂન પણ વધુ રસપ્રદ બનશે. જ્યારે ચંદ્ર પૃથ્વીની...
સુરત: (Surat) વીર નર્મદ યુનિ.એ કોલેજમાં (College) લટાર મારી કે બાઇક ઉપર બેસી રહેતા કોલેજીયનોને કલાસરૂમ સુધી ખેંચવા માટે સ્નાતક (Graduation) કક્ષાએ...
રાજસ્થાનમાં બ્લેક ફંગસ(MUCORMYCOSIS)ને મહામારી રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે. આની ઘોષણા કરતાં ગેહલોત સરકારે કહ્યું કે કાળી ફૂગ જોખમી સ્વરૂપો લઈ રહ્યું છે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત આવી પહોચ્યા હતા. નિરીક્ષણ બાદ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી...
ચક્રવાતી વાવાઝોડા ( cyclone ) તૌક્તે ( tauktea) ના વિનાશથી દેશ હજી બહાર આવ્યો નથી કે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં...
મુંબઈ: (Mumbai) અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતેની ઝપેટમાં આવેલા ચાર જહાજ પૈકી (Barge p 305) બાર્જ P-305 ડૂબી ગયું હતું. સોમવારે રાતે...
કોંગ્રેસ ( congress) ના કથિત ટૂલકિટ કેસ ( toolkit case) વિરુદ્ધ દેશની ટોચની કોર્ટ ( supreme court) માં એક અરજી કરવામાં આવી...
નારદાના કેસ ( narda case) માં રોજ એક નવો વળાંક આવી રહ્યો છે. આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જી ( cm mamta benarji)...
રાજ્યમાં તૌકતે વાવાઝોડા ( tauktea cyclone) એ વિનાશ સર્જ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ( pm narendra modi) નુકસાની નિરીક્ષણ માટે અને...
અંકલેશ્વર: રાજ્યના પ્રથમ કોવિડ ( covid) સ્મશાનમાં પણ તોક્તેએ કહેર વર્તાવ્યો છે. પ્રતિ કલાકે 65 કિમીની ઝડપે ફુંકાતા વાવાઝોડા અને વરસાદના પગલે...
વડોદરા : રાજસ્થાનથી મ્યુકોરમાયકોસિસની સારવાર કરાવવા સયાજી હોસ્પિટલમાં આવેલ દર્દીનું નર્સિંગ સ્ટાફની હડતાળના કારણે ઓપરેશન કેન્સલ થતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે....
વડોદરા : ગોત્રી મેડિકલ કોલેજનો પ્લાન્ટ ઓપરેટર રેમડેસીવીરના કાળાબજાર કરવાના કૌભાંડમાં ક્રાઈમબ્રાંચના સકંજામાં આબાદ ઝડપાઈ ગયો હતો. ગુનામાં સામેલ કોલેજનો સર્વન્ટ...
વડોદરા: તૌકતે વાવાઝોડાને પગલે રાજયભરમાં વરસાદી માહોલ સર્જાયો છે અને ભારે પવન સાથે વરસાદ વરસી રહયો છે. વડોદરા પણ વાવાઝોડાની અસરથી બાકાત...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
ધર્મેન્દ્રના અવસાનથી દેશમાં શોકની લહેર, PM મોદીથી રાષ્ટ્રપતિ સુધી બધા નેતાઓએ વ્યક્ત કરી સંવેદના
ભારતીય બેટ્સમેનોનો ધબડકો, 201 પર ઓલઆઉટઃ દક્ષિણ આફ્રિકાએ ફોલોઅન ન આપ્યું
જ્યારે ધર્મેન્દ્રને પાકિસ્તાની છોકરી સાથે થયો પ્રેમ, એ હસતી અને ધર્મેન્દ્ર…
મહેશ ભટ્ટની નોકરી બચાવવા ધર્મેન્દ્રએ ટ્રક ડ્રાઈવરની લુંગી પહેરી, રસપ્રદ છે કિસ્સો…
ઉત્તરાખંડના કુંજાપુરીમાં બસ ખીણમાં ખાબકી: 5 શ્રદ્ધાળુના મોત, અનેક ઈજાગ્રસ્ત
ધર્મેન્દ્રને હી-મેન નામ કોણે આપ્યું?, આવક વધી છતાં ફિયાટ કાર જ કેમ ખરીદી?, સ્ટોરી છે ખાસ..
સ્મૃતિ મંધાનાના પિતા બાદ હવે મંગેતર પલાશને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા
સમા વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે કેરિયર ઝડપાયો, સપ્લાયર વોન્ટેડ
ડોન શહેબાઝ પઠાણની ચરબી ઉતરી ગઈ, પોલીસે યુવકને માર માર્યાના ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો
ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઈક્કીસ’ આ દિવસે રિલીઝ થશે
પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર હવે રહ્યા નથી, 89 વયે અંતિમ શ્વાસ લીધા
વારસિયા વિસ્તારમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, 15 મહિલા ખેલીની ધરપકડ
નિઝામપુરા મેદાનમાં મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં હાઈવોલ્ટેજ ડ્રામા
દારૂના રવાડે ચઢેલા સસરાના કારણે સાસુ-વહુ વચ્ચે માથાકૂટ 181 ટીમ લાવી સુખદ અંત
નેત્રંગમાં દુષ્કર્મનો ભોગ બનનાર 10 વર્ષીય સગીરાએ આખરે સયાજી હોસ્પિટલમાં દમ તોડ્યો
સુરતમાં યુવકે પોલીસ સ્ટેશનના ચોથા માળની ટેરેસ પરથી પડતું મુક્યું, ફરિયાદ કરવા આવ્યો હતો..
બિટકોઈનમાં કડાકો બોલતા ટ્રમ્પના 98000 કરોડ ડૂબ્યા
ગોત્રીમાં ઉતાવળની લ્હાયમાં કાકાએ ભારે કરી, કાર ડિવાઈડર વચ્ચે ફસાતા લોકોને ધક્કા મારવા પડયા
બકરાવાડીમાં VMCની ઘોર બેદરકારી:પીવાના પાણીમાં ‘ગંદકી’નો ડોઝ!
જસ્ટિસ સૂર્યકાંત બન્યા દેશના 53માં મુખ્ય ન્યાયાધિશ, જાણો તેમના વિશે..
દેશની પ્રગતિ થાય છે? કે બેસુમાર અધોગતિ?
VIDEO: પાકિસ્તાનના પેશાવરમાં આત્મઘાતી હુમલો, ત્રણ કમાન્ડોના મોત
લાડલી બહેનોથી રાજકીય સત્તાનો પાવર વધી રહ્યો છે
ભારતમાં નવેમ્બરમાં બરફવર્ષા શરુ થઇ ગઇ અને ચોમાસુ પણ ચાલુ રહ્યું એ ગંભીર સંકેત છે
નાનાં છોકરાંઓ-મોબાઈલ તથા ચશ્માં
આર્થિક અસમાનતા શિખરે
૨૪ નવેમ્બર શહીદ દિવસ
ડિગ્રી એ કાગળનો ટૂકડો છે,જ્યારે સંસ્કાર એ જીવનનો મીઠો મધુરો ટહુકો છે
ચાલો, આપણે સૌ એક નેક કાર્યમાં ભાગીદાર બનીએ
ભગવાનને ઓછું શું કામ આપું
સુરત: શહેરમાં કોરોના (CORONA IN SURAT CITY)નું સંક્રમણ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેર (SECOND WAVE)માં શહેર પસાર થઈ ચૂક્યું છે. અને હવે પોઝિટિવિટી રેટમાં પણ ઘણો ઘટાડો (POSITIVITY RATE GOES DOWN) આવી રહ્યો છે. જેથી હવે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. શહેરમાં કોરોનાની બીજી લહેરમાં પ્રતિદિન (EVERY DAY) 2000 થી વધુ પોઝિટિવ દર્દી નોંધાતા હતાં જેમાં હવે ઘટાડો થઈ આંક 300 પર આવી ગયો છે. જેથી હવે મનપા દ્વારા જે પ્રાઈવેટ હોસ્પિટલો (PRIVATE HOSPITAL)માં કોવિડ માટે બેડ રિઝર્વ (BED RESERVE) રાખવામાં આવ્યા હતાં તે તમામ હોસ્પિટલો સાથેના કરાર મનપાએ રદ (CONTRACT CANCEL) કરી દીધા છે.

માર્ચ માસની શરૂઆતથી શહેરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ હતી. જેથી મનપાને પ્રાઈવેટ હોસ્પિટલો સાથે ફરી કરાર કરવાનો વારો આવ્યો હતો. મનપાએ કુલ 94 જેટલી ખાનગી હોસ્પિટલોમાં બેડ રિઝર્વ રાખ્યા હતા. પરંતુ ધીરે ધીરે શહેરમા કોરોનાનું સંક્રમણ ઓછું થતા મનપાએ તબક્કાવાર હોસ્પિટલો સાથેના કરાર રદ કરવા માંડ્યા હતા. પરંતુ હવે શહેરમાં સંક્રમણ ખુબ જ ઓછુ થતાં તમામ મનપા દ્વારા ડેઝિગ્નેટ કરાયેલી કોવિડ પ્રાઈવેટ હોસ્પિટલો આવતીકાલથી બંધ કરાવી દેવાશે તેમ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જમાવ્યું હતું કે, શહેરમાં કોરોનાની બીજી લહેરમાં સુરત મનપાને કુલ 50 કરોડનો ખર્ચ થયો છે. ખાસ કરીને મનપા દ્વારા જે 94 પ્રાઈવેટ હોસ્પિટલો સાથે ટાઈ-એપ કરાયું છે. તેમાં કુલ 1875 દર્દીઓ સારવાર લઈ સાજા થયા છે. જેમાં મનપા દ્વારા 50 કરોડનો ખર્ચ કરાયો છે. આમ એક દર્દી પાછળ મનપાએ 2.66 લાખ રૂપિયા ખર્ચ્યા છે.
સંજીવની રથમાં પણ ઘટાડો કરાશે
શહેરમાં લોકોને ડોર-ટુ-ડોર કોવિડની સારવાર મળી શકે તે માટે મનપા દ્વારા સંજીવની રથ શરૂ કરાયા છે. મનપા દ્વારા હાલમાં સમગ્ર શહેરમાં કુલ 212 સંજીવની રથ કાર્યરત કરાયા છે. પરંતુ સંક્રમણ ઘટતા મનપા 21 મી મેથી 63 સંજીવની રથ ઓછા કરાશે. એટલે કે, હવે 21 મી થી શહેરમાં 149 સંજીવની રથ કાર્યરત રહેશે.
તાઉતેને પગલે ટેસ્ટિંગ ઘટ્યું હતું, પરંતુ હવે રાબેતા મુજબ વધારો કરાશે
શહેરમાં વાવાઝોડાને પગલે 2 દિવસ ટેસ્ટિંગ 50 ટકા ઓછું થયું હતું. મનપા દ્વારા પ્રતિદિન 25 થી 30 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ વાવાઝોડાને કારણે ગઈકાલે માત્ર 15 હજાર જ ટેસ્ટ થયા હતા. પરંતુ હવે રાબેતા મુજબ શહેરમાં ટેસ્ટિંગ વધારાશે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, સંક્રમણની ચેઈન તોડવા માટે વધુમાં વધુ ટેસ્ટ કરવા જરૂરી છે.
વેક્સિન ન લીધી હોય તેઓએ ફરજીયાત અઠવાડિક ટેસ્ટ કરાવવાના રહેશે
મનપા દ્વારા દુકાનદારો માટે ખાસ હેલ્થ કાર્ડ ઈશ્યુ કરાયા છે. હેલ્થ કાર્ડમાં તેઓને દર અઠવાડિયે ટેસ્ટ કરાવીને નેગેટિવ રિપોર્ટ આવે તો જ દુકાન ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવે છે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, જે લોકોએ હજી સુધી વેક્સિન નથી મૂકાવી તેમણે ફરજિયાત હેલ્થ કાર્ડ પર ટેસ્ટિંગનું અપડેટ આપવું જ પડશે. જેઓએ વેક્સિનના બે ડોઝ મૂકાવી દીધા હોય તેમના માટે આવુ કરવું ફરજિયાત નથી.
ગુરૂવારથી વેક્સિનેશનની કામગીરી રાબેતા મુજબ શરૂ કરાશે
શહેરમાં વેક્સિનનો જથ્થો અપૂરતો હોય, તેમજ વાવાઝોડાને કારણે છેલ્લા ચાર દિવસથી વેક્સિનની કામગીરી બંધ રાખવામાં આવી હતી. પરંતુ ગુરૂવારથી તમામ વયજુથના લોકો માટે વેક્સિનની કામગીરી રાબેતા મુજબ શરૂ કરાશે.