કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ, સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આજે એસજી હાઈવે પર જુદા જુદા ત્રણ ફલાય...
ગાંધીનગર: તાજેતરમાં ભાજપના ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ દ્વારા વિવિધ મીટિંગો લેવામાં આવતાં ગાંધીનગરમાં મંત્રી મડળના વિસ્તરણની અટકળો શરૂ થઈ જવા પામી હતી....
ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર જિલ્લાના રૂપાલ અને કોલવડા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન...
સુરત: (Surat) અમદાવાદમાં સાબરમતી નદી અને તળાવોમાંથી કોરોના વાયરસ મળ્યા બાદ સુરતનું (Surat) તંત્ર હરકતમાં આવ્યું છે અને સુરત અને વડોદરાના સુએજ...
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Ministry of health) સોમવારે પુનરાવર્તન કર્યું હતું કે રસીકરણ (vaccination)ને કારણે પુરુષો અને સ્ત્રીઓમાં વંધ્યત્વ (infertility) લાવવા માટે કોઈ...
ભરૂચ: (Bharuch) ભરૂચમાં સિટી બસ સેવા (city Bus Service) શરૂ કરવામાં આવી છે પણ રિક્ષાચાલકો તેનો વિરોધ કરી રહ્યા છે. રિક્ષાચાલકોએ આક્ષેપ...
ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે (Hardik Patel) એવા સમયે એક ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે જ્યારે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ...
ભારત (India)માં રસીકરણ (Vaccination)નો ત્રીજો તબક્કો (Third stage) શરૂ થયો છે. યોગ દિવસ સાથે સરકારે રસીકરણ મહાઅભિયાનને જોડ્યો છે. સોમવારથી દેશમાં દરેક...
કિંગ્સટન : જમૈકાના સ્પ્રિન્ટીંગ આઇકન ઉસેન બોલ્ટ (Usain bolt) ફરી વાર પિતા (Father) બન્યો છે અને તેની પત્નીએ જોડિયા બાળકો (Twins)ને જન્મ...
દેશમાં અવાર નવાર વેક્સિનને લઈને અલગ અલગ સમાચારો આવે છે. વેક્સિનને લઈને અનેક લોકોની માન્યતાઓ પણ અલગ અલગ છે ત્યારે વેક્સિન બાબતે...
નવી દિલ્હી: (Delhi) સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે કોરોના રોગચાળા અંગે દાખલ અરજીઓની સુનાવણી કરી હતી. કેન્દ્રને ડેથ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા સરળ...
અમરનાથ યાત્રા (આ વખતે પણ નહીં થાય. કોરોના વાયરસને કારણે લેફ્ટનન્ટ ગવર્નરની સરકારે યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું...
સુરત: (Surat) કોરોનાની બીજી લહેરને લીધે સુરતના કાપડ ઉદ્યોગને (Textile industries) મોટો ફટકો પડ્યો છે. 2016 પહેલાં સુરતમાં દરરોજનું 4 કરોડ મીટર...
સુરત: સુરતના (Surat) પાંડેસરા ભેસ્તાન ખાતે સુરત મહાનગર પાલિકા સંચાલિત ભેસ્તાન આવાસમાં રાત્રી દરમિયાન જર્જરિત મકાનમાં પોપડા પડ્યા (Slab Collapse) હતા. આ ઘટનામાં...
કહ્યું છે ને કે, સંતોષી નર સદા સુખી જેને સંતોષ જ નથી એ કાયમ દુ:ખી રહે છે. દુ:ખને શોધવા જવું પડતું નથી....
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અવારનવાર વિશ્વની પ્રજા માટે અહેવાલ બહાર પાડે છે. આ સંસ્થાનો છેલ્લો અહેવાલ ભારત અંગે વિચાર માંગે તેવો છે....
ભગવાને બોધ આપ્યો હતો કે માણસે સદા પોતે પણ એવું આચરણ કરવું જોઈએ જેવું તે બીજા પાસેથી ઇચ્છે છે. હવે શ્રી કષ્ણ...
કેટલાંક માનવીઓ શોધ માટે આખું જીવન વ્યતીત કરે છે, તો કેટલાંક માનવીઓ સમયના ખંડને પસાર કરવા જીવે છે. જિંદગી એ શોધની સનાતન...
જીવનમાં બીજું કશું કરીએ કે ન કરીએ પણ બે વસ્તુ અવશ્ય કરવી જરૂરી છે એક છે સેવા અને બીજો છે, સત્સંગ. આ...
શાંતિથી મોટું કોઈ સુખ નથી. ધનમાં આળોટતા ધનવાનો કે સત્તાના મદમાં મસ્ત માણસોને જો મનની શાંતિ ન હોય તો તેઓનું સુખ એ...
સુરત (Surat)માં માતા-પિતા (Parents) માટે લાલ બત્તી સમાન કહી શકાય એક એવી ઘટના (Red light incident) સામે આવી છે. જેમાં મોબાઈલ ફોનમાં...
હિન્દુસ્તાનના શિરમુકુટ સમાન હિમાલયની પર્વતમાળાઓમાં હિન્દુઓની આસ્થાના પ્રતિકસમા અનેક શિખરો વિખ્યાત છે. કૈલાસ માનસરોવર એમાંનું એક છે. કૈલાસ પર્વત સાથે વેદ-પુરાણો અને...
સફળતા કયારેય એમ જ આપવામાં આવતી નથી એને કમાવવી પડે છે અને તેના માટે મહેનત કરવી પડે છે. જો તમારે સફળ વ્યકિત...
અલુણા વ્રત, (ગૌરી વ્રત) જે કુંવારી કન્યાઓ દ્વારા ઉજવાય છે. પાંચ દિવસનું આ વ્રત નાની નાની બાળાઓ અને કુંવારી યુવતીઓ, મીઠા વગરનો...
બધી સ્ત્રીઓમાં દર મહિને માસિક સ્રાવ હોય છે, જ્યાં ડોકટરો તેને સામાન્ય પ્રક્રિયા માને છે. તે જ સમયે, ધાર્મિક માન્યતાઓ અનુસાર, તે...
ત્યારે હું બ્રાઇન ડસ્ટન હતો. ૨૨ વર્ષની ઉંમર હતી. કટોવા જિલ્લાના બહેરામપુર ગામમાં જલંગી નદીના કાંઠે આશ્રમ બાંધી રહેતાં અને લોકોમાં ‘બાદામી...
બારડોલી: (Bardoli) રસીકરણ અભિયાન અંતર્ગત આજે બારડોલી શહેર અને તાલુકામાં પણ સ્થળ પર જ નોંધણી સાથે વોક ઇન વેક્સિનેશન (Vaccination) કાર્યક્રમનો પ્રારંભ...
અમેરિકાના અલાબામામાં દક્ષિણપૂર્વ વિસ્તારમાં વાવાઝોડાને કારણે 12 લોકોનાં મોત થયા છે આમાંથી ૧૦નાં મોત તો વાહનો સંભવત: વાવાઝોડાને કારણે જ એકબીજા સાથે...
સુરતના શ્રીમતી તન્વી નિલેશ પંડયા જેઓ કલા રસિક તરીકે ખ્યાતિ પામ્યા છે. તેઓનો ઇશ્વર અને ધર્મ પ્રત્યેની અતૂટ આસ્થા સાથે બ્રાહ્મણ પરિવારમાં...
રંગભક્ત અને દુખીયાઓની તબીબી સેવા માટે આજે પણ ઇચ્છપોર ગામનો જ પાલવ પકડી રાખનાર ડૉ. પ્રવીણસિંહ ખરચિયાએ વોટ્સએપ પર વર્ષોજૂની ભુલાઈ ગયા...
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ, સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આજે એસજી હાઈવે પર જુદા જુદા ત્રણ ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં વૈષ્ણોદેવી ફ્લાઇ-ઓવર બ્રિજ, ખોડિયાર કન્ટેનર યાર્ડ ફ્લાઇ-ઓવર બ્રિજ અને છત્રાલ-પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનો સમાવેશ થાય છે. હાલમાં સરગાસણ અને ઈન્ફોસીટી ફલાયઓવર બ્રિજનું કાર્ય પ્રગિતમાં છે .
ગાંધીનગરમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે કહ્યું હતું કે ૨૦૧૬માં સરખેજ – ગાંઝધીનગર હાઈવેને સિક્સ લેન કરવા ૮૬૪ કરોડની યોજના અમલમાં મૂકવામાં આવી હતી જેના ભાગરૂપે અત્યાર સુધીમાં ચાર ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરાયુ છે. આજે જે ત્રણ ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરાયું છે, તેના નિર્માણ માટે ૮૨ કરોડનો ખર્ચે કરાયો છે. આ ઉપરાંત કલોલ ખાતે ખેત ઉત્પન્ન બજાર સમિતિના નવા નિર્માણ પામેલા બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નોંધપાત્ર બાબત એ છે કે સરખેજ ગાંધીનગર હાઈવે અને ઔડા રિંગ રોડના જંક્શન પર બનેલો વૈષ્ણોદેવી ફ્લાયઓવર રૂ. ૨૮ કરોડના ખર્ચે તૈયાર થયો છે. જ્યારે ખોડિયાર કન્ટેનર યાર્ડ પાસે બનેલો ફલાયઓવર ૧૭ કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. સર્વિસ રોડ અને સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધા ધરાવતા આ ફ્લાયઓવર અનુક્રમે ૧૧૯૫ મીટર અને ૭૯૪ મીટરની લંબાઈ ધરાવે છે. જયારે ગાંધીનગર જિલ્લાના પાનસર – છત્રાલ રોડ પર રૂપિયા ૩૪.૯૨ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ અને કલોલ તાલુકાની એ.પી.એમ.સી.નું રૂપિયા ૨ કરોડના ખર્ચે કાર્યાલયનું નિર્માણ કરાયું છે.