ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં (Gujarat) વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની (Monsoon) સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ...
સુરત: (Surat) શહેરમાં એક જ દિવસમાં એક સાથે બે મહિલાઓ દ્વારા તાપી નદીના (Tapi River) હોપ પુલ (Hope bridge) પરથી આપઘાતનો પ્રયાસ...
મંગળવારે ભાજપ પર પ્રહાર કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM benarji)એ કહ્યું કે, જો ચૂંટણી પંચે ભાજપ (BJP)ને મદદ ન કરી હોત, તો...
સુરત: (Surat) વરાછામાં રહેતી એક મહિલાને રમેશ ડાભી નામના યુવકે ફોન કરીને ઘરમાં બેસાડવાની વાત કરી હતી. આ ઉપરાંત મહિલાના પતિ અને...
દિલ્હી હાઈકોર્ટ (Delhi high court)માં મંગળવારે ટ્વિટર (Twitter)એ સ્વીકાર્યું કે કંપનીએ ભારત સરકાર દ્વારા ઘડાયેલા નવા આઇટી (New it norms)નિયમોનું પાલન કર્યું...
નવી દિલ્હી: (Delhi) કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ (Expansion)માં થોડો જ સમય બાકી છે. અહેવાલ છે કે બુધવારે સાંજે મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થશે. જેને...
નવી દિલ્હી: (Delhi) મોદી મંત્રીમંડળના (Narendra Modi Cabinet) વિસ્તરણ દેશમાં ઘણી હલચલ જોવા મળી રહી છે. દેશમાં એક સાથે આઠ રાજ્યોમાં નવા...
# વહેલી સવારે સેંગપુરમાં મોરના ટહુકાથી ઊઠવાનું મન થાય, આજે પણ સેંગપુરમાં 800 જેટલા મોર છે, હથેળીમાંથી ચલ ખાતા મોર એ આ...
આણંદ : આણંદના નાવલી ગામે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાના એટીએમ મશીન તોડી તેમાંથી રોકડ ચોરવાના આશયથી તસ્કરો ત્રાટક્યાં હતાં. જોકે, રોકડ હાથમાં...
લુણાવાડા : થોર કુળના કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત છેક કચ્છથી લઈને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં સાહસિક ખેડૂતોએ નવા...
પાદરા: પાદરા ના ધોબીકુવા ગામની સીમમાં આવેલી જૂની સર્વે વાળી જેનો નવો બ્લોક વાળી જમીન મૈયત છત્રસિંહ મહિજીભાઈ પઢીયાર તથાદિવાળીબેન મહિજીભાઈ પઢીયાર...
પાદરા: પાદરા નગર પાલિકા દ્વારા લારી ગલ્લા અને પથારાધારકો પર વહીવટી ચાર્જ વસુલાત કરવાની શરૂઆત કરાતા વેન્ડિંગ કમિટી સભ્યો તેમજ તમામ લારી...
સુખસર: ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં બેફામ બનેલા વાહનચાલકો દિન-પ્રતિદિન નિર્દોષ લોકોને અકસ્માતનો ભોગ બનાવી મોત નીપજાવી રહ્યા છે.એક અકસ્માત બનાવવાની શાહી સુકાતી...
દાહોદ: ઈન્દૌર – અમદાવાદ નેશનલ હાઈવે પરથી મધ્યપ્રદેશની ઝાબુઆ જિલ્લાની પોલીસે એક યુવક પાસેથી ૧૦.૪૬ કિલોક ગ્રામ અંદાજે રૂા.૫૦ હજારની કિંમતનું બ્રાઉન...
દાહોદ: ઝાલોદ તાલુકામાં કોરોના કાળમાં ઓક્સિજનના બોટલો લેવા માટે છેક દાહોદનો ધક્કો ખાવો પડતો હતો.તેમાંય ખાસ ઓક્સિજનની અછતને લઈને ભારે મુશ્કેલીનો સામનો...
વડોદરા: આજવા રોડ આવેલ રાત્રી બજાર ઘણા વર્ષો સુધી ખંડેર હાલતમાં છે જેને લઇને થોડા દિવસ અગાઉ યુવા જનજાગૃતિ પાર્ટીએ રાત્રી બજાર...
વડોદરા: કોરોનાના કપરા કાળ દરમિયાનથી વડોદરા શહેર તેમજ જીલ્લામાં ગરીબો માટે અપાતા સરકારી અનાજના કાળા બજાર તેમજ વિતરણમાં ગેરરીતી આચરનાર 20 રેશનિંગ...
વડોદરા: વડોદરાની ટિમ રિવોલ્યુશન દ્વારા દૂધના ભાવવધારાનો અનોખી રીતે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું. દૂધના ભાવ વધારાના વિરોધમાં દૂધની થેલીનું વિતરણ કરવામાં...
વડોદરા: મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 પ્રતાપનગરથી આર.વી.દેસાઈ રોડ પર આવેલી સોસાયટીઓમાં છેલ્લા પંદર દિવસથી દૂષિત પીવાનો પાણીની સમસ્યા છે. તેના કારણે પાણીજન્ય...
વડોદરા: શહેરના વેપારી સાથે ભેજાબાજોએ સ્ક્રેપના સામાનનો સોદો કર્યા બાદ વેપારી પાસેથી રૂપિયા 19.35 લાખ રૂપિયા તબક્કાવાર પડાવી લઇને સ્ક્રેપનો સામાન મોકલાવ્યો...
વડોદરા: પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલૂકાના કાલસર ગામમા ડેપ્યૂટી સરપંચ હરીસિંગ રાઠવાના પુત્ર અનિલ રાઠવા પર અજાણ્યા ઇસમોએ ફાયરિંગ કરવાની ઘટના હોવાની ભારે...
અમેરિકાના લશ્કરે અફઘાનિસ્તાનમાંથી વિદાય થવાનું ચાલુ કર્યું કે તરત તાલિબાને અફઘાનિસ્તાનની વધુ ને વધુ જમીન કબજે કરવાના યુદ્ધને ઉગ્ર બનાવી દીધું છે....
રવિવારની મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારના બે નવયુવાન સાથે ફોન પર વાત કરી હતી. વેક્સિન બાબતે અહીં ઘરેઘર અફવાઓના...
બળાત્કાર એક વૈશ્વિક સમસ્યા છે. એનો અત્યાર સુધી કોઇ સચોટ ઉપાય મળતો નથી. ભૂતકાળમાં સંખ્યાબંધ લેખો આ વિષય પર લખાયેલા છે. સ્ત્રીઓ...
વિશ્વના બધા જ દેશોમાં કોરોનાને નાથવા અત્યારે એક જ કામ ચાલે છે અને એ છે વેકિસનનું. આટલા મોટા દેશમાં આટલી અબજ વસ્તી...
માનવ સભ્ય સમાજમાં સારા સંસ્કારો સાથે જીવન ગુજારવા લાગ્યો ત્યારે પુરુષ અને મહિલાના સંયુકત અને જવાબદારીભર્યા સંસાર માટે લગ્નપ્રથા કાયમ થઇ. એક...
ધામ શબ્દ હંમેશા પવિત્ર સ્થાન માટે વપરાય છે. જેમ કે યાત્રા સ્થળો ગંગોત્રી, જમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ એ ચારેને ભેગા કરી ચાર...
કહેવાય છે કે માનવીના મૌનથી ઘણા પ્રશ્નો ટળી જાય છે, જયારે વગદાર વ્યક્તિના મુખેથી બોલાયેલા શબ્દ અનેક પ્રશ્ન ઉપસ્થિત થાય છે જેનો...
એક દિવસ ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું, ‘આજથી ત્રણ દિવસ સુધી જેને જે જોઈએ તે હું આપીશ.સંદેશ પૃથ્વીલોકમાં બધે ફેલાવી દો.’ પ્રભુનો હુકમ...
બોસ..! અભિમાન તો કરવું નથી, પણ બગીચાની લોન ઉપર ચોમાસામાં ચાલવું એટલે કરીના કપૂરની કેડમાં હાથ વીંટાળીને, ‘કેટવોક’ કરતા હોય એવી ગલીપચી...
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં (Gujarat) વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની (Monsoon) સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. સાથે જ ખેડૂતોમાં પણ ચિંતાના વાદળ છવાયા છે. એવામાં રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 10 જુલાઈથી રાજ્યમાં વરસાદની (Rain) એક્ટિવિટી વધશે તેવો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. 10 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાનું અનુમાન છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. રાજ્યમા છેલ્લા ઘણા દિવસથી વરસાદે વિરામ લીધો છે જેના કારણે ખેડૂતોની પણ ચિંતા વધી છે. ગુજરાતમાં હાલ 36% વરસાદની ઘટ છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. મોડાસાના માથાસુલિયા, ઝાલોદર, અમલાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો. અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન હતા. અરવલ્લી જિલ્લામાં જૂન મહિનામાં વરસેલા વરસાદ બાદ 98 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. જે પૈકી 43 હજાર હેક્ટરમાં મગફળી, 21 હજાર હેક્ટરમાં સોયાબીન અને 9 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નર્મદાના ડેડિયાપાડામાં 7 મી.મી. ડાંગના વઘઈમાં 3 મી.મી અને વલસાડમાં 2 મી.મી વરસાદ નોંધાયો છે.

વરસાદ ખેંચાતાં રાજ્યમાં ચોમાસાની આ સીઝન દરમિયાન અત્યારસુધી સરેરાશ 4.80 ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કચ્છમાં ચોમાસાની અત્યાર સુધીની સીઝનનો સરેરાશ 2.2 ઈંચ વરસાદ થયો છે, ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો 3.66 ઈંચ વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં અત્યારસુધીની ચોમાસાની કુલ સીઝનનો 4.80 ઈંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધીની કુલ સીઝનનો 3.3 ઈંચ જેટલો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યારસુધીનો કુલ 9.37 ઈંચ વરસાદ થયો છે.
દરમ્યાન 8 અને 9 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની પડી શકે છે. ગુજરાતમાં હાલ 36% વરસાદની ઘટ છે. જેમાં સૌથી વધુ ઘટ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં 25.02 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે. ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. રાજ્યમાં 207 જળાશયોમાં 39.10 ટકા જળ વધ્યું છે. તેમાં પણ સરદાર સરોવર ડેમમાં 42.18 ટકા જળ સંગ્રહ થયેલો છે.