સુરત : કોરોનાકાળ (Corona pandemic)ના દોઢ વર્ષ બાદ હવે ધીમે ધીમે કોરોનાની અસરમાંથી લોકો બહાર આવી ગયા છે. રાજ્યમાં કોરોનાનો કહેર પણ...
સુરત: ધી પાલ ગ્રુપ કો.ઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિ.(પાલ કોટન મંડળી, જહાંગીર પુરા)ની 20 પૈકીની 13 બેઠકો માટે જહાંગીરપુરા જિનમાં સવારે 8થી...
ટોક્યો : ટોક્યો ઓલિમ્પિક્સ (Toky Olympics)માં રવિવારનો દિવસ ભારત (India) માટે ઐતિહાસિક (Historical) બની રહ્યો હતો. એકતરફ પીવી સિંધુ (P V Sindhu)એ...
કોઇ બે દેશ વચ્ચે ગોળીબારની ઘટનાઓ અને હિંસક પ્રદર્શનો થાય તે સામાન્ય બાબત છે. કોઇ દેશના લોકો પાણી માટે સામ સામે લડે...
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (shila shetty) આ દિવસોમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. શિલ્પાનો પતિ રાજ કુન્દ્રા (Raj kundra) પોર્નોગ્રાફી કેસ (Pornography...
સુરતના ભગુભાઇ પ્રે. સોલંકી ભારતીય ટપાલ ખાતામાં 2016 જાન્યુઆરીમાં જનસંપર્ક અધિકારી-ડેપ્યુટી પોસ્ટમાસ્તર તરીકે િનવૃત્ત થયેલા સેવા, ભકિતમય સરળ, પરગજુ, આનંદમય જીવન જીવનારા,...
પણું વિશાળ અને વિરાટ આદ્યાત્મિક, ધર્મ જ્ઞાન સાગર જેટલું ઊંડું છે જે ચમચીથી ન મપાય, પણ હા કોઈ એવા મરજીવા હોય જે...
આપણા ગામડાઓનું એક એવું દૃશ્ય જે ગ્રામ્ય જીવનનો એક ભાગ છે. ગોવાળ પશુધનને ચરાવી ઘરભણી આવતો હોય કે ખેતરના કામ પતાવી ખેડૂતનું...
એને જ કેમ બધા આવા મળે ? મારા જ દોસ્તો આવા કેમ છે? મને કેમ આવો પરિવાર મળ્યો હશે? મારે જ દર...
પ્રાર્થના એક શક્તિ છે, મહાશક્તિ. જો પ્રાર્થના પુરા દિલથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે તો તેનું ધાર્યું પરિણામ આવે જ છે. ક્યારેક...
વિચાર જ્યારે આચારમાં દઢ બની જાય છે ત્યારે તેને સંસ્કાર કહેવામાં આવે છે.” સંસ્કૃતિ એટલે આપણી વિચારવાની, બોલવાની અને વ્યવહારમાં આવવાની, જીવન...
આચાર જ્યારે આચારમાં દઢ બની જાય છે ત્યારે તેને સંસ્કાર કહેવામાં આવે છે.” સંસ્કૃતિ એટલે આપણી વિચારવાની, બોલવાની અને વ્યવહારમાં આવવાની, જીવન...
વડીલોને વંદન બહુધા લોકો કરે છે. તે સમયે વડેલો આશીર્વાદ આપે કે, સો વર્ષના થાઓ. બધા આશીર્વાદો ફળે જ એવું થતું નથી...
એક રાજા ઘોડા પર બેસીને કયાંક જઇ રહ્યો હતો. ઘોડા પર થોડો સમય બેઠા પછી તેને થયું કે ઘોડેસવારીમાં કંઇ મજા પડતી...
નડિયાદ: નડિયાદ શહેરના વર્ષો જુનો ઐતિહાસિક મરીડા દરવાજો આવેલો છે. હેરીટેજ સાઈટમાં સ્થાન પામનાર આ મરીડા દરવાજો જાળવણીના છેલ્લાં ઘણાં સમયથી જર્જરિત...
નડિયાદ: નડિયાદ તાલુકાના નરસંડા ગામમાં કાકીના ત્રાસથી કંટાળેલી ભત્રીજી અને તેના પતિએ આખરે ઝેરી દવા પીને જીંદગી ટુંકાવવાની કોશિષ કરી હતી. જોકે,...
નડિયાદ: ખેડા જિલ્લામાં જુગારની બદી દિન-પ્રતિદિન વધતી જોવા મળી રહી છે. એમાંય વળી શ્રાવણ માસ નજીક આવતાં જ જુગારધામો ધમધમવા લાગ્યાં હતાં....
આણંદ : ખંભાતમાં કટલરીનો વ્યવસાય કરતાં વેપારીની પત્નીને નેજા ગામનો શખસ ભગાડી ગયો હતો. બાદમાં આ શખસ અવાર નવાર વેપારીના ઘર પાસે...
છોટાઉદેપુર: છોટાઉદેપુર પોલીસે સવારે ૬ કલાકે નગરના ડોન બોસ્કો હાઇસ્કૂલ તરફ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વડોદરાથી મધ્ય પ્રદેશ તરફ જતા ટેન્કર નંબરMH,04,FP1531...
દાહોદ : દાહોદ સ્માર્ટ સીટીની ઘોષણા થયાની વર્ષાે વિતી ગયા છે. સ્માર્ટીની કામગીરી પણ દાહોદ શહેરમાં મંથર ગતિએ ચાલી રહી છે. આ...
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારના શસનના પાંચ વર્ષ પૂર્ણ થતાં સરકારની સિદ્ધીઓની ઉજવણીનો ગાંધીનગરથી આરંભ.મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપ સરકારે પાંચ વર્ષ...
વડોદરા: યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા પૂ.હરિપ્રસાદ સ્વામીજીના પરગમન બાદ રવિવારે તેમનો નશ્વરદેહ પંચમહાભુતમાં વિલિન થયો 26મી જૂલાઈના રોજ દેહવિલય થયા બાદ પાંચ...
વડોદરા : શહેર એસઓજી પોલીસે બાતમીના આધારે માદક પદાર્થ એમડી / મેફેડ્રોન ડ્રગ્સ વેચાણ કરે તે પહેલા જ વેચાણ કરવા આવેલા બે...
વડોદરા: 14 વર્ષની કિશોરીને ફિલ્મી દુનિયાની રંગબેરંગી ઝાકઝમાળના સોનેરી સ્વપ્ના દાખવીને ત્રણ વર્ષ પૂર્વ અપહરણ કર્યા બાદ નરાધમે અનેક વખત પાશવી બળાત્કાર...
વડોદરા : ભાજપ સરકાર દ્વારા ૧લી ઓગસ્ટના રોજ જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી છૅ અને રૂપાણી સરકાર ના 5 વર્ષ તેમની સિદ્ધિઓ...
વડોદરા: એસઓજી તથા જવાહરનગર પોલીસે મકરપુરા અને રણોલી ખાતેથી 12 લાખથી વધુનો દારૂ બિયરનો જથ્થો અને કાર સહિત 19 લાખનો મુદામાલ કબજે...
વડોદરા: મુંબઈથી લોખંડની પાઈપ ભરીને મંજૂસર જીઆઈડીસીમાં મોકલતા માલિકને ગેરમાર્ગે દોરી ટ્રેલર ચાલકે બારોબાર સગેવગે કરીને ટ્રેલર બિનવારસી છોડી દીધો હતો. હરણી...
વડોદરા: સ્વચ્છતાના ઝુંબેશને લઈને મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવાની વ્યવસ્થા શરૂ કરાઈ છે. જ્યારે ચાર ઝોનમાં અમુક એક ઝોન ની...
વડોદરા: શહેરના આજવા રોડ સ્થિત એકતાનગરમાં રહેતા યુવકનું મોબાઈલ ફોનની ચોરીમાં નામ ઉછાળવા બદલ શખ્સે સાથે બોલાચાલી થઈ બાદ માથાભારે તત્વોએ બેલ્ટ...
પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ટોક્યો ઓલિમ્પિક (ઓલિમ્પિક 2020) માં ભારત માટે સૌથી મોટી ખુશખબર આવી છે. ભારતીય હોકી ટીમ 4...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
સુરત : કોરોનાકાળ (Corona pandemic)ના દોઢ વર્ષ બાદ હવે ધીમે ધીમે કોરોનાની અસરમાંથી લોકો બહાર આવી ગયા છે. રાજ્યમાં કોરોનાનો કહેર પણ એકદમ ઘટી ગયો છે. ત્યારે સરકારે નિયત કરેલી ગાઇડ લાઇન (Guideline)ના પાલન સાથે સાર્વજનિક ગણેશ ઉત્સવ (Ganesh utsav)ની ઉજવણી માટે છુટ આપી હોય સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પણ શહેરમાં ગણેશ ઉત્સવ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સમિતિના સંચાલકોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ગણેશોત્સવમાં ચાર ફૂટની પ્રતિમાની પરવાનગી આપવા સાથે સુરતમાં પણ પોલીસ કમિશનર દ્વારા નિયત કરાયેલી ગાઈડલાઈન મુજબ જ ઉજવણી કરવાની પરમિશન અપાશે. તેમજ શહેરમાં ગણેશ મંડળો દ્વારા માત્ર દસ બાય દસનો મંડપ અને ૪ ફૂટની નાની પ્રતિમાની સ્થાપના (ganesh sthapna) કરવાની રહેશે. જો કે ૧૦ સપ્ટેમ્બર સુધીમાં ત્રીજી લહેર આવે તો ગાઈડલાઈન બદલાઈ પણ થશે છે તેવી પણ ભીંતી વ્યકત કરી હતી. તેમજ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા માટીની પ્રતિમાઓને પ્રોત્સાહન આપવા માટે ૧૫૦૦ રૂપિયાની પ્રતિમા ૯૦૦માં આપવાનું જાહેર કરાયું છે. તેની સાથે માટીનું કુડું અપાશે. તેમાં તુલસીના બીજ માટીમાં નાંખેલા હશે. જેથી જે ભક્તો ઘરે કે સોસાયટીમાં વિસર્જન કરશે, કુંડામાં તુલસીનો છોડ આપોઆપ ઉગવા લાગશે.

સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં સમિતિ પ્રમુખ અંબરીશાનંદજી, સાધુ સમાજના મહંત બટુકગીરી, મહંત સીતારામદાસ, લક્ષ્મણજ્યોતિ મહારાજ અને અભય મહારાજની ઉપસ્થિતમાં જણાવાયું હતું કે, પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને ગણેશ ઉત્સવની ઉજવણી માટે મંજુરી માંગવામાં આવી છે. સમિતિ દ્વારા ગણેશ મંડળોને માત્ર ૧૦ બાય ૧૦થી મોટો મંડપ નહીં બનાવવા, ૪ ફૂટ કે તેથી નાની પ્રતિમા સ્થાપિત કરવા, માટીની મૂર્તિને પ્રાધાન્ય આપવા વગેરે ગાઇડલાઇન આપવામાં આવી છે. તેમજ માટીની પ્રતિમાઓને નદી કીનારે વિસર્જિત કરવાની પરવાનગી અપાશે. જાહેરમાં સ્થાપના કરે તે મંડળે ફરજિયાત પરમીટ લેવાની રહેશે. ઘરે કે સોસાયટીમાં સ્થાપના કરી ત્યાં જ વિસર્જન કરવાના હશે તો પરમીટની જરૂર રહેશે નહી.

કોરોનાની સ્થિતિ ચાલુ હોવાથી સરકારી ગાઈડલાઈનનું પાલન જરૂરી
સમિતિના પ્રમુખ સ્વામી અંબરીશાનંદે જણાવ્યું હતું કે ઉત્સવ ઉજવવાની પરવાનગી મળી પણ હજુ કોરોનાની સ્થિતિ ચાલુ છે. તેથી સરકારી ગાઈડલાઈનનું પાલન જરૂરી છે. નદી, તળાવ કે દરિયામાં વિસર્જન માટે માટીની મૂર્તિ હશે તો જ વિસર્જન કરવા દેવાશે. ૧૬ ઓગસ્ટે ભાગળ પર મંડપ તૈયાર કરાશે. સમિતિ દ્વારા ઘરે ઘરે ગણેશ વિસર્જનનો સંકલ્પ કરાવવા માટે સમિતિના સભ્યો ફરશે. આ વર્ષે ૧૫ હજારથી વધુ પ્રતિમા સ્થપાવાની શક્યતા છે.