ભારતની કોકિલા સ્વર સામ્રાગ્નિ લતાજી 91 વર્ષ પૂરા કરી 92 વર્ષમાં પ્રવેશ્યા. ખૂબ આનંદની ઘડી છે. આ સરસ્વતી માનો અવતાર સમી દેવી...
તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં ‘ રાજ કાજ ગુજરાત ‘ અંતર્ગત શ્રી કાર્તિકેય ભટ્ટ સાહેબે ખૂબ જ મુદ્દાની અને સત્ય હકીકત રજૂ...
ભાદરવો મહિનો આવે એટલે કાગડાઓ બધાને યાદ આવે. બધા લોકો કાગડાના સ્વરૂપે પોતાના મૃતક પિતૃઓને ખીર-પુરી ખવડાવે. એમ તો કાગડાનો અવાજ અને...
આપણે શાળામાં પ્રતિજ્ઞા શીખ્યા હતા. ‘બધા ભારતીયો મારાં ભાઇ બહેન છે. છતાં આજે આપણે ભૂલી ગયાં છીએ. ભારતમાં રંગભેદથી પણ વધુ ખતરનાક...
જેમ અનાજના સંગ્રહ માટે અન્ન ભંડાર હોય છે, ખાદીના વેચાણ માટે ખાદી ભંડાર હોય છે. તેવી જ રીતે માણસની માનસિક શકિતરૂપી જ્ઞાનના...
ગણેશોત્સવ પછી સુરતમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો અને શહેરના જુદા જુદા વિસ્તારોના 3 એપાર્ટમેન્ટ મનપાએ સીલ કરી દીધા અને અનેક રહેવાસી...
એક ધનિક શેઠે મોટો મહેલ જેવો બંગલો બંધાવ્યો.ચારે બાજુ તેની વાહ વાહ થવા લાગી.શેઠના મનમાં એક ડર સતત રહેતો હતો કે કોઈ...
68 વર્ષ પછી એર ઈન્ડિયા (Air India) હવે ટાટા ગ્રુપ (TATA Group)ની થઈ ગઈ છે. સ્પાઇસ જેટથી વધુ બીડ લગાવી ટાટા ગ્રુપે...
આજના આ ઉદારીકરણ અને ખાનગીકરણના સમયમાં ગાંધીજીના આર્થિક વિચારોનું મહત્ત્વ કેટલું? શું બાપુના સત્ય, અહિંસા, સાદગી, સ્વદેશી જેવા વિચારો આજે વ્યવહારુ કે...
ભારતમાં બ્રિટને આપેલા સમાન કાયદાની પધ્ધતિ ચાલે છે. છતાં એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે તેમાં તો નવીનતા દાખલ કરી છે અને તે સાબિતીના...
1 ઓક્ટોબરથી બેંકને લગતા ઘણા નિયમો બદલાયા છે. આ પરિવર્તનોની વિશેષથી વિશેષ અસર સામાન્ય માણસના જીવન પર રહેશે. આજથી જે નિયમો બદલાઇ (changing rules)...
સુરત : ગઇ તા.7 સપ્ટે્બરના રોજ થયેલી વિદેશી સિગરેટના ફોરેન કન્ટેનરની લૂંટ (cigarette robbery)ની ઓપરેન્ડી (Modes operandy)થી વલસાડ પોલીસ (valsad police)દોડતી થઇ...
કોવિડનો રોગચાળો ધીમો પડ્યા બાદ વિશ્વમાં જેનું અર્થ તંત્ર સૌથી પહેલા દોડતું થઇ ગયું હતું તેવા દેશ તરીકે ચીનને કેટલાક સમયથી અહોભાવ...
સુરત: ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ એન્ડ રેમેડીઝ (DGTR) દ્વારા વિદેશથી આયાત થતાં પોલીએસ્ટર સ્પર્ન યાર્ન (Polyester spun yarn) ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી...
આણંદ : ચાંગા સ્થિત વિશ્વ વિખ્યાત ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ) સંલગ્ન ઇન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (I2IM) કોલેજમાં MBAમાં...
આણંદ : આણંદ જિલ્લામાં કોરોના દરમિયાન આશા ફેસીલેટર બહેનોએ પોતાના જીવનને જોખમમાં નાખીને સવારના ૮થી રાતના 10 વાગ્યા સુધી વેક્સિનની કામગીરી કરી...
દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા નજીક હાઈવે ઉપર દાંતિયામાં બગડી ગયેલ ટ્રક રસ્તાની બાજુમાં ઊભી હતી તે સમયે પાછળથી પુરઝડપે હંકારી આવતા એક...
સુરત: (Surat) શહેરમાં સૌથી વધુ મોટું ન્યૂસન્સ એવાં રખડતાં ઢોર (Stray cattle)ની સમસ્યા સામે મનપા (SMC)નું તંત્ર કાયમ જ લાચાર નજરે પડે...
દાહોદ: દાહોદ શહેરમાં નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે ઠેર-ઠેર ખાડાઓ, પાણીના ભરાવાના લીધે પાણીજન્ય રોગો તેમજ દાહોદ શહેરમાં રખડતા ઢોરોના ત્રાસને લઇ શહેરીજનોને...
વડોદરા : એલએલબીનો અભ્યાસ કરતી હરીયાણાની વિદ્યાર્થિનીને નિર્દયતાપૂર્વક ઢોરમાર મારીને પાશ્વી બળાત્કાર ગુજરનાર નરાધમ રાજુ ભટ્ટને ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં રજુ કરીને ત્રણ...
પંજાબ કોંગ્રેસ (Punjab congress)માં ચાલી રહેલા વિવાદ વચ્ચે પાર્ટી છોડવાની જાહેરાત કરનાર કેપ્ટન અમરિંદર સિંહ (Captain amrinder singh) ટૂંક સમયમાં નવી પાર્ટી...
વડોદરા,: વડોદરા જિલ્લામાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ થઇ ન હતી. વડોદરા-હાલોલ રોડ ઉપર ભણીયારા ગામના...
વડોદરા: શહેરના હરણી સ્વાદ ક્વાટર્સમાં અગાઉ થયેલા ઝગડાની અદાવતમાં યુવક ઉપર ચાર હુમલાખોરોએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. યુવાન પર ધારદાર...
વડોદરા: વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનો ડિટેકટ કરવા સ્ટેશન વિસ્તારમાંથી પાણીગેટ પોલીસની ટીમે બાતમીના આધારે તેમજ સીસીટીવી ફૂટેજ અને...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન...
વડોદરા : વડોદરા શહેરના ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી મહીસાગર નદીના ફ્રેન્ચવેલ કૂવાની આસપાસ ગઇકાલે ભારે વાવાઝોડાને કારણે વીજ...
વડોદરા : શહેરના પાણીગેટમાં બહાર મેમણ કોલોનીમાં રહેતી પરિણીતાને પ્રસૂતિ માટે ગત તા.20 સપ્ટેમ્બરના રોજ જમનાબાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યાં ફરજ...
વડોદરા : માણેજા વિસ્તારમાં રહેતા સગીર પ્રેમીએ સગીર પ્રેમિકાને લગ્નની લાલચ આપીને વારંવાર બળાત્કાર ગુજારવાની ફરિયાદ મકરપુરા પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી...
ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠકો માટે પ્રચાર પડઘમ શાંત આવતીકાલે સાંજે પડી જશે, તે પછી મતદારોને રીઝવવા માટે ગુપ્ત બેઠકોનો દોર...
રાજ્યમાં ગુરૂવારે સુરત મનપામાં 5 અને વલસાડમાં 6 કેસ સાથે નવા 20 કેસ નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદ મનપામાં 3, વડોદરા મનપામાં 2,...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ભારતની કોકિલા સ્વર સામ્રાગ્નિ લતાજી 91 વર્ષ પૂરા કરી 92 વર્ષમાં પ્રવેશ્યા. ખૂબ આનંદની ઘડી છે. આ સરસ્વતી માનો અવતાર સમી દેવી સંગીતની વર્ષોથી રસિકોની સ્વરનો જાદુ અવનવી રીતે પીરસતા આવ્યા છે. જે ગ્રહણ કરતા સદા મનને આનંદ જ આનંદ મળી રહે છે. આવો સ્વર આવનારા વર્ષોમાં પણ કદાચ ન મળે. પ્રભુની દેન જ છે કે આપણને આવા મીઠા સ્વરના ગાયીકા મળ્યા. જે આજે વિશ્વમાં મશહુર છે. અરે! લંડનમાં કદાચ આલ્બર્ટ કોલમાં એમનો ગાયકીનો રંગારંગ એમનો કાર્યક્રમ સુપર ડુપર રહેલો. તો તે વખતે એમના ગળમાં સ્વરપેટીમાં એવો તો શો જાદુ છે કે જેને જાણવા માટે વિજ્ઞાનીઓએ પ્રયત્ન કરેલો. પ્રભુ લતાજીને દીર્ઘાયુઅર્પે શત શત વર્ષના ધની બનાવે.
સુરત – જયા રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.