રામ રહીમ ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યાના (Ranjeet Sinh Murder) કેસમાં બાબા રામ રહીમ સહિત 5 આરોપીઓને CBI ની વિશેષ કોર્ટે દોષિત...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક ચીમકીભર્યો પત્ર મળ્યો છે. (Gujarat CM Bhupendra Patel) આ પત્ર તેમના જ પક્ષ ભાજપના નેતાઓએ મોકલ્યો છે....
ડીસા-પાલનપુર નેશનલ હાઈવે (Disa-Palanpur National Highway) પરથી આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીં બનાસકાંઠા પાસે મળસ્કે 4 વાગ્યે વિચિત્ર અકસ્માત (Accident near Banaskantha)...
નજીકના ભવિષ્યમાં ભારતીય રસ્તાઓ પર પણ વિદેશની જેમ ટેસ્લા (Tesla)ની ઈલેક્ટ્રીક કાર (Electric Cars) દોડતી જોવા મળે તો નવાઈ નહીં. ભારત સરકાર...
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટની સુરત (Surat Airport)થી કોઇમ્બતુર (Coimbatore) અને ઇન્દોર (Indore)ની ફલાઇટ (Flight)ની માંગણી જે સમર સિડ્યુલ (summer schedule)થી કરવામાં...
વડોદરા : આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો ગુરુવારથી પ્રારંભ થયો છે.વડોદરામાં માત્ર શેરી ગરબાઓ યોજવા પરવાનગી આપવામાં આવી છે.ગતવર્ષે કોરોનાના કારણે તહેવારો ઉત્સાહ...
વડોદરા : શહેરની ક્રાઈમ બ્રાંચને 19 દિવસથી હંફાવતાં બળાત્કારી અશોક જૈનને આખરે પાલીતાણાથી ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચ અને સાઈબર ક્રાઈમના સંયુક્ત...
વડોદરા: શહેરના છાણી જકાતનાકા પાસે રહેતી પરિણીતાના વર્ષ 2018માં દેવ ઉર્ફે રોહિત ગોપાલસિંઘ ચૌધરી (રહે ઓલપાડ સુરત) સાથે લગ્ન થયા હતા. લગ્ન...
વડોદરા : શહેરના પોસ વિસ્તારમાં ઠેર ઠેર ઢોરને બિન વરસી હાલતમાં ગોપાલકો છોડી દેતા કોર્પોરેશનના ઢોર ડબ્બા વિભાગે શહેરના ત્રણ વિસ્તારમાંથી 4...
વડોદરા : જન આશીર્વાદ યાત્રા અકોટા વિધાનસભા મતવિસ્તારમાં યોજાઇ હતી.જેમાં પદભાર સંભાળ્યા બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરના પ્રવાસની શરૂઆત કરી...
વડોદરા : વડોદરાની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલના વહીવટી તંત્રની વધુ એક બેદરકારી છતી થઈ છે.શહેરમાં એક તરફ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોએ માથું...
સુરત: સુરત કાપડ માર્કેટના (Surat Textile Market) વેપારીઓ 100 નંબર પર ફોન કરી કોઈની વિરુદ્ધ ફરિયાદ આપશે તો હવે પોલીસ સીધી કાર્યવાહી...
વડોદરા: શહેરના માણેજા વિસ્તારમાં અનાજ કરીયાણાની ડિલિવરી સમયે અજાણ્યો શખ્સ તકનો લાભ ઉઠાવીને ગાડીમાંથી કલેક્શનના રોકડા રૂપિયા 59,900 ભરેલું પર્સ તથા 3000...
વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બંગલૉઝમાં રહેતી પરણીતાનો બિલ્ડર પતિ અન્ય બે સંતાનોની માતા સાથે પ્રેમ સંબંધ રાખતો હતો. આટલું જ નહિ...
ગાંધીનગર: નવરાત્રિ (Navratri)માં ગુજરાત (Gujarat)માં તેલીયા રાજાઓ બેફામ થઈ ગયા છે. ખાસ કરીને પેટ્રોલ – ડિઝલ (Petrol -Diesel) આમેય 100નો ભાવ પાર...
વડોદરા : વડોદરા શહેર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 16 કેસ મળી...
આણંદ : કરમસદ ગામમાં દેશી દારૂ બનાવી તેને છેક અમદાવાદ સુધી સપ્લાય કરવાનું મસમોટું નેટવર્ક ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે પકડી પાડ્યું છે....
નડિયાદ: ગળતેશ્વર તાલુકાના રૂસ્તમપુરાની પરિણીતા પાસે દહેજમાં રૂપિયા ૨૦ લાખ રોકડા તેમજ જમીનની માંગણી કરી ઘરેથી કાઢી મુકનાર અમદાવાદના સાસરીયાઓ વિરૂધ્ધ મહિલા...
નડિયાદ: મહેમદાવાદમાં રહેતી પરણિતાને લગ્નજીવનના દોઢ વર્ષમાં જ અસહ્ય ત્રાસ આપીને આપઘાત કરવા મજબુર કરનારા નણંદના જામીન કોર્ટે ફગાવ્યાં છે. મહેમદાવાદની રાધેક્રિષ્ણ...
કાલોલ: કાલોલ તાલુકા વિસ્તારમાં એમજીવીસીએલ વિભાગ દ્વારા ૨૪ કલાક આપવામાં આવતી વિજળીના વિભાગીય ગામોમાં મીટર રિડિંગ કરીને બિલ આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટ કર્મીઓને...
દાહોદ: દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં આવેલ રેલ્વે હોસ્પિટલમાં ફિઝીયોથેરાપિસ્ટની જગ્યા માટે વોક ઈન ઈન્ટરવ્યું સ્થીગત કરી દેવામાં આવતાં તબીબોએ...
સિંગવડ: સીંગવડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી બે ડોક્ટરથી આખુ દવાખાનુ ચાલી રહ્યું છે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુલ ૪ એમબીબીએસ ડોક્ટર હોવા...
ગોધરા: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે દેશના વિવિધ રાજ્યોમાં પી.એમ.કેર અંતર્ગત વિવિધ સ્થળોએ પી.એસ.એ. પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે હેઠળ પંચમહાલ જિલ્લામાં...
નવરાત્રી એવો તહેવાર છે, જેમાં ટોપ ટુ બોટમ તૈયાર ન થાઓ તો લૂક અધૂરો લાગે. નવરાત્રીના પહેરવેશમાં યુવતીઓને ટિકાથી લઈને મોજડી સુધીની...
આવી નોરતા ની રાત…હાલો ગરબે રમવા… હમણાં તો તમે બે વર્ષ બાદ ગરબે રમવાની મજા લેતા હશો, અને એમાંય વળી ફક્ત શેરી...
ગુજરાતમાં રખડતાં ઢોરોની સંખ્યા વધીને ૨.૯ લાખ પર પહોંચી ગઈ છે. પશુ વસતિ ગણતરીના આંકડાઓ મુજબ ગુજરાતમાં કુલ ૨.૭૧ કરોડ પશુઓ છે,...
નાગાલેન્ડના તમામ પક્ષોએ એક થઇને રાજયમાં વિપક્ષરહિત સરકારની પહેલ કરી છે. નાગાલેન્ડના તમામ રાજકીય પક્ષો હવે સરકારનો વિરોધ કરવાના બદલે નાગાલેન્ડના વિકાસ...
એવું કહેવાય છે કે ધનના અલગ અલગ પ્રકાર હોય છે, પરંતુ ધન, દ્રવ્ય કે દોલતની કાંઈ કિંમત કે મહત્ત્વ હોતાં નથી, કિંતુ...
સુરત : કેન્દ્ર સરકાર (Central govt)ની મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેકસટાઇલ્સ રિજીયન એન્ડ એપેરલ પાર્ક (PM MITRA)ની યોજનાને કેબિનેટ દ્વારા મંજૂરી મળી છે, જેને...
અંધશ્રદ્ધામાંથી મુકત થવા સ્ત્રી કેળવણી જરૂર કોઇ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું...
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
રામ રહીમ ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યાના (Ranjeet Sinh Murder) કેસમાં બાબા રામ રહીમ સહિત 5 આરોપીઓને CBI ની વિશેષ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. તમામ દોષિતોને આગામી તા. 12 ઓક્ટોબરના રોજ સજા સંભળાવવામાં આવશે. આ કેસમાં બાબા ગુરમીત રામ રહીમ (Baba Gurmeet Ram Rahim) સહિત કૃષ્ણ લાલ, જસવીર સબદિલ અને અવતાર આરોપી છે. ગુરમીત રામ રહીમ પહેલેથી જ રોહતકની સુનારિયા જેલમાં બે સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
રણજીત સિંહ ડેરાનો મેનેજર હતો, જેની ઘણા વર્ષો પહેલા હત્યા કરવામાં આવી હતી. આ મામલો CBIને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં CBI દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. કેસની સુનાવણી આ વર્ષે ઘણી વખત મુલતવી રાખવામાં આવી હતી. આખરે, રણજીત સિંહ હત્યા કેસમાં કોર્ટે રામ રહીમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. હવે 12 ઓક્ટોબરના રોજ સજા સંભળાવવામાં આવશે.

આ કેસમાં શુક્રવારે યોજાયેલી સુનાવણી દરમિયાન તમામ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટ આ કેસમાં પોતાનો પહેલો ચુકાદો 26 ઓગસ્ટના રોજ સંભળાવ્યો હતો. ફરિયાદીના વકીલ એચપીએસ વર્માએ કહ્યું કે 19 વર્ષ જૂના આ કેસમાં 12 ઓગસ્ટના રોજ બચાવ પક્ષની અંતિમ દલીલો પૂર્ણ થઈ હતી. CBIના જજ ડો.સુશીલ કુમાર ગર્ગની કોર્ટમાં લગભગ અઢી કલાકની ચર્ચા બાદ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
આ અગાઉ 10 જુલાઈ 2022ના ડેરાની વ્યવસ્થાપક સમિતિના મેનેજર રહેલા કુરુક્ષેત્રના રણજીત સિંહનું મર્ડર થયું હતું. ડેરાના પ્રબંધનને શંકા હતી કે, રણજીત સિંહએ સાધ્વીનું યૌનશોષણ અંગેની ચિઠ્ઠી પોતાની બહેન પાસે લખાવી હતી. પોલીસની તપાસમાં અસંતુષ્ટ રણજીતના પિતાએ જાન્યુઆરી 2023માં હાઈકોર્ટમાં અરજી દાખલ કરી સીબીઆઈ તપાસની માંગ કરી હતી. સીબીઆઈએ તપાસ કરી આરોપીઓ પર કેસ નોંધ્યો હતો. 2007માં કોર્ટે આરોપીઓ પર ચાર્જ ફ્રેમ કર્યા હતા. ગુરમીત રામ રહીમને સાધ્વીઓ સાથેના બળાત્કારના કેસમાં પહેલેથી જ 20 વર્ષની સજા થઈ ચૂકી છે. પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં તે ઉંમરકેદની સજા સુનારિયા જેલમાં કાપી રહ્યાં છે.