સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે...
એસોચેમ દ્વારા કોરોનાવાયરસથી થતાં નુકસાનથી તમામ સેક્ટરની રિકવરી માટે 100-120 અબજ ડૉલર (રૂ. 7.50 લાખ કરોડ -9 લાખ કરોડ)ના પેકેજની માગ કરવામાં...
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ડૉ. નીરજા ભાટલા એઈમ્સના...
લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
શનિવારે, જમ્મુ-કાશ્મીરના કુલગામના માંજગામ ખાતે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા...
યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...
દેશમાં આજે કોરનાવાયરસ ચેપના નવા 78 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 દર્દીઓ છે. આ પછી રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10,...
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાયું, સવાર સુધીમાં પાણી ઉતારવાની સંભાવના
સંતોષકારક કાર્યવાહી કરવામાં નહી આવે તો વીજ કર્મીઓની હડતાલ પર જવા ચીમકી
વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા 1500 જેટલા લોકોનું પોલીસ દ્વારા રેસ્ક્યુ
ડીપ ડિપ્રેશન પાટણથી 10 કિમી દૂર કચ્છ- બનાસકાંઠા બોર્ડર પર સ્થિર, હજુ 48 કલાક ભારે
ગુજરાતમાં મેઘતાંડવ: છ જિલ્લાઓ લશ્કરના હવાલે, મોરબી વડોદરા જળબંબાકાર
ઓલપાડ કાંઠાની દરિયાઈ પટ્ટીનાં ચાર ગામમાં વરસાદ અને વાવાઝોડાને કારણે મકાનોને ભારે નુકસાન
ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ત્રણ દિવસ તાંડવ કરતા ભારે ખાના ખરાબી સર્જાઈ
PM મોદીએ પુતિન સાથે ફોન પર વાત કરી, 2 મહિનામાં બીજી વખત યુક્રેન યુદ્ધની કરી ચર્ચા
કોલકાતા ડોક્ટર બળાત્કાર-હત્યા કેસને લઈને ભાજપે કર્યું બંગાળમાં બંધનું એલાન
મહિલાઓની જાતીય સતામણી મામલે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ, મોહનલાલે રાજીનામું આપ્યું
આ અઠવાડિયે 8 IPO ખુલશે, જાણો ક્યાં રોકાણ કરવું, પ્રાઇસ બેન્ડ શું છે?
ઉધનામાં રેલ દુર્ઘટનાઃ ટ્રેનના ડબ્બાં પાટા પરથી ઉતરી ગયા
તાપી નદી ઉભરાઈ, સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા
ઉત્તરાખંડના ૐ પર્વત પરથી ‘ૐ’ અને ‘બરફ’ ગાયબ થયા?, જાણો શું છે મામલો
મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર ચોથી વખત નેતૃત્વ કરશે
‘નબન્ના માર્ચ’ રોકવા કોલકાતા પોલીસનો વિદ્યાર્થી સંગઠનો પર લાઠીચાર્જ
મહારાષ્ટ્ર: ગયાવર્ષે PM મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલી શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી, બે વિરુદ્ધ FIR નોંધાઇ
તારાપુર, આણંદ, ખંભાત અને બોરસદ તાલુકાઓમાં ૧૨ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો
બાજવા સ્ટેશન પર પાણી ભરાતા આ ટ્રેન રદ
વડોદરા શહેર ઉપરાંત જિલ્લાના મહીકાંઠાના 49 ગામોમાં પણ પૂરનો ભય
કડાણામાં જળસપાટી વધતાં આણંદ જિલ્લાના 26 ગામમાં પુરનો ભય
વડોદરા શહેર – જિલ્લા ની શાળાઓમાં આવતીકાલે રજા જાહેર
બોરસદ તાલુકામાં છેલ્લા બે કલાક દરમિયાન ૦૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જ્યારે આણંદ, તારાપુર અને ખંભાતમાં ૦૬ ઈંચ
પાણીમાં ફસ્યા છો, ઘરમાં પાણી ઘૂસ્યા? આ નંબર પર કોલ કરો
માંજલપુરના અવધૂત ફાટક પાસે મહાકાય ઝાડ પડ્યું, વાઘોડિયા રોડ પર ઘરોમાં પાણી ઘૂસ્યા
ઉકાઇ ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડાયુ, સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
વડોદરામાં 4.5 ઇંચ વરસાદ, હજુ ભારે વરસાદની આગાહી
વડોદરા : નટરાજ સર્કલથી પંડયા બ્રિજ 25 ઓગસ્ટથી 31ઓક્ટોબર સુધી વન-વે
વડોદરા ઢોર શાખા ગાયો નું દાન કરે છે કે પશુઓને કતલ ખાને મોકલવામાં આવે છે?
વડોદરા શહેરને નવા 16 સીએસ મળ્યા
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744 છે જે ઇટાલી પછી બીજા સ્થાને છે. ગુરુવારે રેકોર્ડ 950 લોકોનાં મોત થયાં બાદ સતત બે દિવસ ઘટાડો જોવા મળ્યો છે.
નવા કેસોની સંખ્યા પણ 7,026ની સાથે ધીમી પડી, જે કુલ 124,736 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રિકવર થયેલા કેસોની સંખ્યા 3,706 રહી હતી, જે કુલ 34,219 પર પહોંચી ગઈ છે.
મેડ્રિડ ક્ષેત્રમાં 40 ટકા કેસો સાથે તે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે. અહીં 4723 લોકોનાં મોત થયાં છે. કેટાલોનીયાનો ઇશાન પૂર્વીય ક્ષેત્ર 2,508 ના મોત સાથે બીજા સ્થાને હતું.
વડા પ્રધાન પેડ્રો સાંચેઝે આ રોગચાળો ફાટી નીકળવા બાદ તા.14 માર્ચે જાહેર કરેલા કટોકટીનાં પગલાં અને લૉકડાઉનને વધુ બે અઠવાડિયા માટે લંબાવાશે કે કેમ તે નક્કી કરવાનું છે.