સુરત (Surat): સુરતમાં મનપાની ચૂંટણીમાં પ્રથમવાર ચૂંટણી લડનાર આપ પાર્ટીને (AAP) સુરતમાં સફળતા મળતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)...
આણંદ: તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિરીંગના મિકેનિકલ વિભાગ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી વર્કશોપમાં કરવામાં આવી. ભગવાન વિશ્વકર્મા...
આણંદ: તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ,સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિરીંગના એન. એસ. એસ. વિભાગ, મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ અને બ્લોક રિસોર્સ સેન્ટર (બી.આર.સી), આણંદના...
પશ્ચિમ બંગાળમાં ટીએમસી Vs ભાજપની રાજકીય લડત તીવ્ર બની છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે વધતી ફુગાવાના મામલે કેન્દ્ર સરકારના વિરોધમાં સચિવાલય માટે...
મોડાસા: અરવલ્લી જીલ્લા ખાણખનીજ વિભાગની ધુતરાષ્ટ્ર નીતિના પગલે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે જીલ્લામાંથી ખનીજનું બિન્ધાસ્ત ખનન અને વહન વાહનો મારફતે થઇ...
કોઝિકોડ (Kozhikode): કેરળમાં એક ટ્રેન પેસેન્જરમાંથી કોઝિકોડ ( Kozhikode, Kerala) રેલવે સ્ટેશન પર 100થી વધુ જીલેટીન (gelatin sticks) અને 350 ડિટોનેટર્સ (detonators)- વિસ્ફોટકોનો...
વડોદરા: સુરસાગર સ્થિત શિવજીની વિશાળ પ્રતિમાને આગામી મહાશિવરાત્રીએ સોનાનો ઢોળ ચઢાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ અંગે પુલબારી નાકાથી સુરસાગર સુધી...
વડોદરા: વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી સરદારનગર હાઉસિંગ સોસાયટીમાં રહેણાંકના મકાનોમાં વ્યવસાયિક ધોરણે ખાનગી મોબાઈલ કંપનીનું ટાવર લગાવવાની તજવીજ સામે સ્થાનિક રહીશોમાં...
વડોદરા: ચૂંટણી ટાણે મતદારોને અનેક વચનો આપતા રાજકીય પક્ષ તેમના આગેવાનોને જયારે મતદાર સવાલ કરે છે ત્યારે તેમનો િપત્તો સાતમા આસમાને પહોંચી...
સુરત: ચૂંટણી (ELECTION)ને કારણે શહેરમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે. ચુંટણીમાં મગ્ન રાજકારણી (POLITICIAN)ઓ અને કાર્યકર્તાઓેએ માસ્ક (WITHOUT MASK) પહેરવામાં તેમજ સોશીયલ...
વડોદરા: સયાજીગંજની અિદતી હોટલમાં યુનિવર્સિટીની િવદ્યાર્થીનીએ પંખા સાથે દુપટ્ટો બાંધીને અગમ્ય કારણસર આપઘાત કરી લેતા સયાજીગંજ પોલીસે અંગ્રેજીમાં લખેલી સુસાઈડ નોટ કબ્જે...
વડોદરા : વડોદરા શહેરના સરસિયા સામે લાલ અખાડા વિસ્તારમાં આવેલી ડાયાલાલ બાબુલાલની ચાલીમાં બુધવારે રાત્રે અસામાજીક તત્વો દ્વારા પથ્થરો ફેંકી શહેરની...
ભારતની વસતિ લગભગ ૧૩૦ કરોડની છે. જો કોરોનાથી ભારતને મુક્ત કરવું હોય તો નિષ્ણાતોના કહેવા મુજબ આશરે ૭૫ ટકા લોકોને રસી મૂકાવવી...
તાજેતરમાં હૈદ્રાબાદમાં એક શિક્ષિત અને શિક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલ દંપતિએ અંધશ્રધ્ધાના વહેમમાં પોતાની બે યુવાન પુત્રીઓની હત્યા કરી છે. આ સમાચાર કમકમાટીભર્યા...
આજે યુવા પેઢી તો ઠીક પરંતુ નાનાં બાળકો પણ મોબાઇલની સ્ક્રીનમાં માથું નાંખીને બેઠેલા જોવા મળે છે. ટેક્નોલોજી સાથે કદમ મિલાવવાની જરૂર...
ઘણું લખાઇ ગયું છે. લગભગ એક વર્ષની અવધિ વીતી ગઈ. હજીય વર્તમાનપત્રોમાં શબ્દ કોરોના ચમકયા કરે છે. તારા હજાર પ્રકાર કયા નામે...
થોડા દિવસો પર ચર્ચાપત્રો વિભાગ કે સત્સંગ પૂર્તિમાં માનવદેહ બંધારણ રચના સંદર્ભે કોઇક તજજ્ઞનો લેખ વાંચવા મળ્યો. આપણાં ધર્મશાસ્ત્રોમાં જન્મ અને મૃત્યુ...
NEW DELHI : દિલ્હી સરકારના તમામ વિભાગો હવે ફક્ત ઇલેક્ટ્રિક વાહનો ( ELECTRIC VEHICALS) નો ઉપયોગ કરશે. કેજરીવાલ ( ARVIND KEJRIVAL) સરકારે...
દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છતા જળવાય અને ગરીબોની મદદપણ થાય એ માટે કચરાના બદલામાં ગરીબોને જીવનજરૂરી ચીજો આપવાની સ્તુત્ય યોજના શરૂ કરી...
આંતરરાષ્ટ્રિય બજારોમાં કૃડ ઓઈલનો ભાવ 107 ડોલર પ્રતિ બેરલ અને ડોલરનો ભાવ 65 રૂપિયા હતો ત્યારે ભારતમાં પેટ્રોલ 73 રૂપિયે લીટરને પાર...
મુંબઇ (Mumbai): ગુરુવારે એન્ટિલિયાની (Antilia) બહાર એક શંકાસ્પદ કારમાંથી વિસ્ફોટકો (explosive gelatine sticks) મળી આવ્યા હતા. આ વિસ્ફટકો મૂકનારાઓનું લક્ષ્ય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના...
દેશમાં પહેલીવાર પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયા છે. આશરે એક અંદાજ મુજબ, સરકારને જે આવક થાય છે તેના...
વીજળી આજકાલ માણસની એક આવશ્યક જરૂરિયાત બની ગઇ છે. આ વિશ્વમાં એવા ઘણા ઓછા સ્થળો આજે હશે જ્યાં વિદ્યુતનું નેટવર્ક પહોંચ્યું નહીં...
Balakot Air Strike: 26 ફેબ્રુઆરી એટલે કે આજે બે વર્ષ પહેલા એક સંદેશ મોકલવામાં આવ્યો હતો, ત્યારબાદ દેશની છાતી ગર્વથી ફુલાઈ હતી....
આજે ભૌતિક સુખ-સગવડનો એક કૅઝ છે. શું આ ઉપભોક્તા વાર એક ગાંડપણ છે? જેમાં સત્ય’ સંસ્કાર અને શાણપણ ત્રણેયની બાદબાકી છે. પાર્ટીમાં...
વર્ષ 2016માં રિતિકે ફરિયાદ નોંધાવી હતી જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ તેમની પાસેથી નકલી આઈડી બનાવીને કંગના રનોત ( KANGANA...
તમે, હું, વાચકો પ્રાથમિક શાળામાં એક સુંદર નાનકડી વાર્તાના પરિચયમાં આવેલા. એક હતી ચકલી, એક હતો ચકલો. ચકલી લાવી દાળનો દાણો, ચકો...
એક છોકરો, નામ શિવાન.શાળામાં ભણવું ગમે નહિ.ટીચરો ભણાવે પણ તેને કંઈ બરાબર સમજાય નહિ અને તે જે કોઈ પણ મનની જિજ્ઞાસા પૂરી...
હવેથી પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ( PRESS COUNCIL OF INDIA) ના કોડ, ટીવી ચેનલોનો પ્રોગ્રામ કોડ, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના નિયમો અને...
કોરોના યુગમાં બંધ રહેલી ટ્રેનો હવે દોડી રહી છે, રેલ્વે હવે ધીમી ગતિએ ખાસ ટ્રેનો દોડાવી રહી છે. પશ્ચિમ રેલ્વેએ 11 નવી...
પૂર ની સહાય ન મળતાં હરણી વિસ્તારનાં લોકો પહોચ્યાં ઉત્તર ઝોન મામલતદાર કચેરી
વડોદરા : ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક બળાત્કાર
ઈન્ડિગોની બુકિંગ સિસ્ટમ અચાનક ફેલ, એરપોર્ટ પર લાગી કતારો, મુસાફરો પરેશાન
ગોવામાં બોટ પલટી હોવાના વાયરલ વીડિયોની સત્ય હકીકત શું છે?, તે વીડિયો ગોવાનો નહીં પણ..
સુરતમાં કારમાં ખુલી ડ્રગ્સની દુકાન, આ રોડ પર જાહેરમાં વેચાતું હતું અને..
સામી દિવાળીએ સુરતની આ હીરાની કંપનીએ પગારમાં કાપ મુકતા રત્નકલાકારો ગુસ્સે ભરાયા, હડતાળ પાડી
દેશના એકમાત્ર સુરતના જૂના અંબાજી મંદિરમાં આ રીતે માતાજીને શ્રીફળ વધેરવાની પરંપરા
સુરત મનપા કમિશનરને તેમના જ અધિકારીઓ ગાંઠતાં નથી, ખાડા પૂરવાના બદલે ઊંધા ચશ્મા પહેરાવ્યા
પશ્ચિમ રેલવેએ ભારે કરી, રૂટ જાહેર કર્યા વિના જ સ્પેશ્યિલ ટ્રેન એનાઉન્સ કરી દીધી!
મુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની હત્યા, ધારદાર હથિયારથી હુમલો કરીને આરોપી ફરાર
હાર શું છે?
જગ્ગી વાસુદેવ જો નિર્દોષ હોય તો તેમણે તપાસનો સામનો કરવો જોઈએ
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આજે થનારું મતદાન ભાજપ-કોંગ્રેસની નવી દિશા નક્કી કરશે
સિદ્ધારમૈયા સામે કેસમાં રાજકારણ કેટલું?
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી, જે કલમ 370ની આસપાસ ઘૂમતી રહી
સમય બાબતે ખ્યાલ બદલવો પડશે
ઉંમર એક માત્ર સંખ્યા છે
વીક એન્ડ કસરત
સરસ્વતીનું ધામ આજે ગુનાઓનું મકામ
Exclusive: હરણી એરપોર્ટને ગર્ભિત ધમકી ભર્યો ઈમેલ મળ્યો, જાણો શું લખ્યું છે ધમકી ભર્યા મેસેજમાં
યુનાઈટેડ વેમાં ડિજિટલ પાસ નહિ ચલાવતા ખેલૈયા ઓનો હોબાળો
પોલો ગ્રાઉન્ડ પાસે કોઈ ભાજપની ટોપીઓ નાંખી ગયું
વડોદરા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ઉગ્ર બની, અધિકારી પર આવશે તવાઇ
સોમનાથ મંદિર નજીક ડિમોલિશન મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો
શેરબજારમાં છેલ્લાં એક કલાકમાં સુનામી આવી, બજાર 800 પોઈન્ટ તુટ્યું, રોકાણકારોએ કરોડો ગુમાવ્યા
નસવાડી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં વોર્ડ રચનામાં ફેરફાર કરવાની માગ
નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ગામે 5 કરોડના ખર્ચથી બનતા પીએચસી બિલ્ડીંગના પ્લીન્થના પુરાણમાં કાળી માટીનો ઉપયોગ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરે મંત્રાલયના ત્રીજા માળેથી નીચે કૂદકો માર્યો, વીડિયો વાયરલ થયો
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ને મળી નવી સોનુ, હવે આ અભિનેત્રી ટપુ સેના સાથે ગોકૂલધામ ગજવશે
વડોદરા : સ્પોર્ટસ બાઇકમાંથી 13 બેટરીઓની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ
સુરત (Surat): સુરતમાં મનપાની ચૂંટણીમાં પ્રથમવાર ચૂંટણી લડનાર આપ પાર્ટીને (AAP) સુરતમાં સફળતા મળતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) શુક્રવારે સુરત પધાર્યા છે. સુરતના પ્રવાસ દરમિયાન મીની બજાર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને રોડ શો શરૂ કરીને સરથાણા ખાતે જાહેર સભા અને સંબોધિત કરશે. કેજરીવાલ સવારે 8 વાગ્યા આસપાસ સુરત એરપોર્ટ (Surat Airport) પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા સર્કિટ હાઉસ ગયા હતા..
બપોરે એક વાગ્યા બાજુ કેજરીવાલે સુરતમાં આપના વિજેતા કોર્પોરેટરને સંબોધન કર્યું હતું, જેમાં તેણે તમામ કોર્પોરેટરને ઉદ્દેશીને કહ્યું હતું કે “જે રીતે કોંગ્રેસની હાલત થઇ છે તેવી તમારી ન થવી જોઈએ આ લોકો સુરત મનપામાં તમને શાંતિથી રહેવા નહીં દે, પણ તમે લોકો પાલિકામાં કઈ પણ ખોટું થવા ન દેતા અને કોંગ્રેસની જેમ ભ્રસ્ટાચારમાં નહીં પડતા”..
બપોરે 3:00 વાગ્યે વરાછાના મીનીબઝાર માનગઢ ચોકથી રોડ-શોમાં જોડાશે. વરાછા મીનીબજારના માનગઢ ચોક પર સરદાર વલ્લભભાઇ પટેલની (Sardar VallabhbhBhai Patel, Iron Man of India) પ્રતિમાને પુષ્પઅંજલી આપી હિરાબાગ, રચના સર્કલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા જકાતનાકા પર રોડ-શો પૂર્ણાહુતિ કરશે. અહીં લોકોને સંબોધી ફરી સાંજે 7:00 વાગ્યે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થશે.
સુરતના કેટલાક વેપારીઓ અને ઉદ્યોગકારો તેમજ ચેમ્બરના પદાધિકારીઓ સાથે મીટિંગ રાખવામાં આવી હતી. જોકે બુધવારે આ મીટિંગ રદ્દ કરવામાં આવી હોવાનું ચેમ્બરે જણાવ્યું હતું. ચર્ચા એવી છે કે સરકારના દબાણ હેઠળ ચેમ્બરે કેજરીવાલ સાથેની મીટિંગ રદ્દ કરી છે. જોકે ચેમ્બરનું કહેવું છે કે અનિવાર્ય કારણોસર મીટિંગ રદ્દ કરવાની ફરજ પડી છે. જો કે આમ આમન્ત્રણ આપ્યા બાદ મિટિંગ રદ કરતા વિવાદ સર્જાયો છે, અને રાજકીય પાસના કારણે આ રદનું ફરમાન આવ્યું હોવાનું પણ ચર્ચાય રહ્યું છે..
સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં આપના ઉમેદવારોની જીત થઈ છે. આ વિસ્તારોમાં સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગકારો રહે છે. આ વિસ્તારોમાં હીરાની ફેક્ટરી, ઓફિસો આવેલી છે. જેથી સુરત આવી રહેલા કેજરીવાલ સાથે વાર્તાલાપ માટે ઔદ્યોગિક સંગઠનોની મદદથી મીટિંગનું આયોજન કરવા માટે મંગળવારે સાંજથી જ ઉદ્યોગકારોએ પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં હતાં. આખરે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ મીટિંગ ગોઠવવાનું નક્કી થયું હતું. આ અંગે મેમ્બર્સને મેસેજ મારફતે જાણ કરી દેવાઈ હતી. જોકે, ત્યાર બાદ એકાએક જ આ મીટિંગ રદ કરી દેવામાં આવી હોવાના મેસેજ ચેમ્બર દ્વારા ફરતા કરવામાં આવતા તરેહતરેહની ચર્ચા ઉઠી હતી.
શહેરના વેપારી આલમમાં એવી ચર્ચા શરૂ થઈ કે, રાજકીય દબાણને વશ થઈ આ મીટિંગ રદ કરવામાં આવી છે. આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડીયાએ સ્પષ્ટતા કરી કે, ચેમ્બર બિનરાજકીય સંસ્થા છે.કોઈ રાજકીય પક્ષનું સમર્થન કરતી નથી. તેથી કોઈ રાજકીય દબાણને વશ થઈ દિલ્હીના મુખ્યમંત્રી સાથેની મીટિંગ રદ કરાઈ હોવાની વાત પાયાવિહોણી છે. કેટલાંક અનિવાર્ય સંજોગોના લીધે મીટિંગ રદ કરવી પડી છે.