કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
કોરોનાવાયરસને રોકવા લોક ડાઉન ચાલી રહ્યું છે અને ૧૪૪ નું જાહેરનામું પણ પ્રસિદ્ધ હોવા છતાં ભરૂચમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામૂહિક રાજીનામાં...
સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અમરેલીના રાજુલાના વિસળિયા નેસડીમાં ઘરમાં ચાલતા કજિયાને કારણે માતાએ બે પુત્ર,...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
પોતાના સમયની દિગ્ગજ ટેનિસ સ્ટાર અને માજી યુએસ ઓપન ચેમ્પિયન ગેબ્રિયેલા સબાટિનીને લાગે છે કે કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં પ્રોફેશનલ ટેનિસની વાપસી...
ભારતે એન્ટિ-મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ આજે આંશિક રીતે ઉઠાવી લીધો હતો જેના પરિણામે આ દવા અમેરિકા તથા કોરોનાવાયરસના રોગચાળાથી સખત...
સુરત શહેરના કુલ કેસના 35 ટકા કેસ માત્ર રાંદેર વિસ્તારમાં આવ્યા હોવાની જાણકારી મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવી છે. રાંદેર...
દક્ષિણ કોરિયાના ડાએગુ શહેરમાં ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવેલા અને સાજા થઇ ગયેલા કેટલાક દર્દીઓને રજા આપી દેવાઇ તેના કેટલાક દિવસ પછી આ દર્દીઓમાં...
ભારતના વિવિધ ફિલ્મ ઉદ્યોગોના કલાકારો કોરોના વાયરસ પર જાગરૂતતા માટે એક શોર્ટ ફિલ્મ માટે એકઠા થયા. વર્ચ્યુઅલ રીતે પ્રસૂન પાંડે દ્વારા દિગ્દર્શિત...
સુરતમાં કોરોના વાયરસને કારણે મંગળવારે વધુ બે મોત નિપજ્યા છે. સુરતમાં કોરોના વાયરસથી મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. આ સાથેજ મંગળવારે...
કોરોનાના કહેર વચ્ચે સૌથી ખરાબ હાલત શ્રમજીવીઓની થઈ રહી છે. ગરીબોને ભોજન કરાવવા માટે સેવાભાવી સંસ્થાઓ તો આગળ આવી જ રહી છે...
કવૉરન્ટાઇનના નિયમોના ભંગ બદલ દિલ્હી પોલીસે 176 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ એ લોકો છે જેમના ફોનના લૉકેશન ચકાસણી દરમિયાન તેમના...
વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર છે. વિશ્વના 200 દેશોમાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે. અને જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં 4500 થીૂ...
ગયા મહિને ચીને માસ્ક અને વેન્ટિલેટરોથી ભરેલું એક વિમાન ઇટાલી મોકલ્યું હતું ત્યારે ઘણા એવું સમજ્યા હતા કે ચીન ઇટાલીની મદદ કરી...
સુરત શહેરમાં પોઝીટીવ કેસનો કુલ આંક 17 પર પહોંચી ગયો છે. જેમાં છેલ્લા બે દિવસમાં કુલ 6 પોઝીટીવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં...
કોરોના વાયરસને રોકવા માટે લેવામાં આવતા પગલાઓની વચ્ચે એક નવી માહિતી બહાર આવી છે જે લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે....
આખરે ભારતે યુએસને મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને બીજી મહત્વપૂર્ણ ડ્રગ પેરાસીટામોલની નિકાસને મંજૂરી આપી દીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ વડા...
સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસને લઇને ૧૪ એપ્રિલ સુધીનું લોકડાઉન વધું લંબાવવું જોઈએ તેવુ રાજ્યોની વિનંતી પર કેન્દ્ર વિચાર કરી રહ્યું છે....
કોરોનાવાયરસના રોગચાળાએ અમેરિકાના અર્થતંત્રને જબરો ફટકો માર્યો છે અને હજી તો સ્થિતિ બગડતી જાય છે ત્યારે ફ્લોરિડામાં એક અજબ દ્રશ્ય જોવા મળ્યું...
વોટ્સએપ અને સોશ્યલ મીડિયા પર કોરોના વાયરસ અંગે ફેલાતી અફવાને લઈને વોટ્સએપે મોટો નિર્ણય લીધો છે. વોટ્સએપે મેસેજ ફોરવર્ડિંગને મર્યાદિત કરી દીધું...
સુરત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એપીએમસી શાક માર્કેટ આગામી 8 તારીખથી જાહેર કરી છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ શહેરીજનોના હિતમાં...
કોરોના વાયરસથી બુધવારે બપોર સુધીમાં દેશમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. મધ્યપ્રદેશના ઇન્દોરમાં 49 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. દર્દીને શહેરની શ્રી અરબિંદો...
મંગળવારે બપોરે 12 વાગ્યે રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને કોરોના સંકટને લઇને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ...
લંડનમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મૂળ નવસારીના તબીબનું કોરોનાને કારણે નિધન થયું હોવાનું જાણવા મળે છે. તેઓ લંડનમાં કોરોનાના દર્દીઓની સારવારની જવાબદારી...
કોરોનાને કારણે સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળ ઘેરાયા છે દરમિયાન મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેસને જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સમગ્ર...
ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે આણંદમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં...
સુરતમાં આજે વધુ આઠ શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રૂસ્તમપુરામાં રહેતા 62 વર્ષીય પુરૂષને...
સુરતમાં આજે વધુ આઠ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ આઠ પૈકી બેને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે મિશન હોસ્પિટલમાં તો છ ને નવી...
દેશમાં કોરોના વાયરસનો વિનાશ ચાલુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 704 નવા કેસ નોંધાયા છે,...
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધી રહ્યા હોવા અંગે સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ આજે...
વડોદરાની યુવતીને શોસિયલ મીડિયા પર ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કરવી મોંઘી પડી, સુસાઇડ નોટ મોકલી ઠગે ઇમોશનલ બ્લેક મેલ કર્યા બાદ લાખો પડાવ્યાં
વડોદરા : તસ્કર સોનાની ચેન સાથે બાળ ઇસુની આખેઆખી પ્રતિમા ચોરી ગયો, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
IND Vs SA: બંને ટીમો આ વર્લ્ડ કપમાં એકપણ મેચ હારી નથી, સાઉથ આફ્રિકા પહેલીવાર ફાઈનલ રમશે
રાજકોટમાં દિલ્હી જેવી દુર્ઘટના, પહેલા જ વરસાદે હિરાસર એરપોર્ટની કેનોપી તુટી
2016માં રદ્દ થયેલી 500-1000ની નોટની કાળાબજારી હજુ ચાલી રહી છે!?, ડુમસમાં 4 પકડાયા
NEET પેપર લીક મામલે CBI દ્વારા મોટી કાર્યવાહી, ગુજરાતમાં સાત સ્થળોએ દરોડા
સુરત એરપોર્ટ પર અકસ્માત: રનવે પર પ્લેનને પેસેન્જર સીડીની ટક્કર લાગી, પાંખ તુટી ગઈ
ભરૂચમાં હીટ એન્ડ રન: બુટલેગરના દીકરાએ ઈનોવા કાર નીચે કચડતાં યુવકનું મોત
સુરતના પરવટ પાટિયામાં ચમત્કાર: આ CCTV ફૂટેજ જોયા બાદ ભગવાન પર વિશ્વાસ વધી જશે
NTAએ રદ્દ થયેલી ત્રણ પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી, જાણો નવું શેડ્યુલ
મુંબઈના કોમી રમખાણમાં રિવોલ્વર ઘરે લાવી સંતાડનાર સુરતથી 31 વર્ષે પકડાયો
હરિયાણા: સરકારી શાળાઓના 4 લાખ નકલી વિદ્યાર્થીઓનો મામલો CBI પાસે પહોંચ્યો, FIR નોંધાઇ
સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી આ ત્રણ હોટલમાં ફાયર વિભાગે કરી મોટી કાર્યવાહી
મુંબઈ-નાગપુર એક્સપ્રેસ-વે અકસ્માત: કાર હવામાં ઉછળીને બેરિકેડ પર પડી, 6નાં મોત
હોબાળો ગમે તેટલો થાય નીટના પેપરલીક મુદ્દામાં મરો તો વિદ્યાર્થીઓનો જ થવાનો છે
આ મોંઘવારીથી તો તોબા.. તોબા..!‘ખાવું શું?’ અને ‘ખવડાવવું શું’?
ભારત અને બાંગ્લા દેશ વચ્ચે નદીઓનાં પાણીની વહેંચણી બાબતમાં ઝઘડો ચાલે છે
સ્પીકરની ચૂંટણી અને ત્યારબાદની સ્થિતિ
નાનું એવું કામ
ગુજરાત પછી મધ્યપ્રદેશ ભાજપનો ગઢ કેમ બન્યો?
સરળ ટ્રાફિક માટે સુધારા જરૂરી
યુદ્ધ કોઈ પણ દેશના હિતમાં નથી હોતું
દેશનુ ભવિષ્ય એવા યુવાનોની વ્યથા
ભારતીય મહિલા ટીમે બનાવ્યો ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ, માત્ર એક જ દિવસમાં બનાવ્યા આટલા રન
શહેરમાં વાદળછાયું વાતાવરણ છતાં મેઘરજાની મહેર ન થતાં અસહ્ય ઉકળાટ.
મુંબઈની ડાયમંડ કંપનીના 100 કરોડના ઉઠમણાંમાં સુરતના 10 અને મુંબઈના 20 વેપારીઓની મૂડી ફસાઈ
ડુમસ અને ઉમરવાડા પારસી પંચાયતની જમીનના વિવાદમાં સ્પે. મહેસૂલ સચિવે 6ઠ્ઠી જુલાઈ સુધી સ્ટે લંબાવ્યો
સમગ્ર રાજ્યમાં મેઘમહેર: દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેંજ એલર્ટ
વડોદરા : રોંગ સાઇડ વાહન ચલાવતા 330 ચાલકો વિરુદ્ધ આઇપીસી 279 મુજબ કાર્યવાહી કરાઇ
ઘનઘોર વાતાવરણ અને વીજળીના કડાકા ભડાકા સાથે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામ્યું
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ લોકડાઉન ઉઠાવી લેવામાં આવશે અથવા તેને લંબાવવામાં આવશે.
જો કે આ દરમિયાન સરકારે કોરોના સંક્રમણથી ઓછા પ્રભાવિત ક્ષેત્રોમાં પ્રતિબંધોને હળવા કરવા પર વિચાર શરૂ કર્યો છે. આ માટે સરકારે 11 કમિટિઓને સલાહ આપવાની જવાબદારી સોંપી છે. સોમવારે ગૃહ સચિવ અજય ભલ્લાએ આ સંબંધમાં બેઠક પણ કરી હતી જેમાં તેમની સામે લોકડાઉન ખોલવા અંગે 3 પ્રેઝેન્ટેશન કરાઈ હતી. આ બેઠકમાં દરેકે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને મોકૂફ રાખવા પર સંમતિ દર્શાવી છે. બેઠક દરમિયાન જે સૌથી મહત્વની દરખાસ્ત રજૂ કરાઈ હતી અને જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે તે છે દેશને ત્રણ ભાગોમાં વિભાજિત કરી લોકડાઉન અંગે નિર્ણય લેવો.
એવી દરખાસ્ત છે કે દેશના કોરોના પ્રભાવિત ક્ષેત્રોને 3 ઝોનમાં વહેંચી દેવામાં આવે. આ છે ગ્રીન ઝોન, યલો ઝોન અને રેડ ઝોન. સરકારી સૂત્રો મુજબ ગ્રીન ઝોન તે ક્ષેત્રોને માનવામાં આવશે જ્યાં કોરોનાના કેસ બહુ ઓછા છે અને છેલ્લા એક અઠવાડિયામાં કોઈ કેસ સામે આવ્યો ન હોય. અહીં મોટાભાગની આર્થિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરવાની દરખાસ્ત છે. જો કે દિલ્હી-એનસીઆર, મુંબઈ જેવા ઔદ્યોગીક વિસ્તારોની વાત કરીએ તો એવું મુશ્કેલ લાગે છે કારણ કે કોરોનાના કેસોની સંખ્યા વધવાની ઝડપમાં વધારો થઈ રહ્યો છે.
આ ઉપરાંત અમુક વિસ્તારોને યલો ઝોનમાં રાખવામાં આવશે અહિં નાના સ્તર પર ઉત્પાદન શરૂ કરવા પર વિચાર ચાલી રહ્યો છે. આ ઉપરાંત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોને રેડ ઝોનમાં મૂકવામાં આવશે આવા વિસ્તારોમાં હાલની સ્થિતિને જ ચાલુ રાખતા લાંબા સમય સુધી લોકડાઉન કરાશે.