સરકારે ફરી એકવાર વિન્ડફોલ ટેક્સના (Windfall Tax) દરમાં ફેરફાર કર્યો છે. આ અંતર્ગત સરકારે ભારતમાં ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર ટેક્સના દરમાં ઘટાડો...
સુરત: (Surat) સુરતમાં ઓનલાઈન ગેમ (Online Game) રમવાના વળગણમાં એક યુવકનું અપહરણ (Kidnap) કરી તેને માર મારવાની ઘટના બની છે. ફ્રી ફાયર...
નવી દિલ્હી: ચીને(China) ફરી એકવાર નાપાક હરકત કરી છે. પાકિસ્તાન(Pakistan)ની તરફેણમાં ઝૂકતું ચીન હંમેશા પાકિસ્તાની આતંકવાદી(terrorist)ઓને બ્લેકલિસ્ટ(Black List) કરવાના મુદ્દે વિરોધ(Protest) કરે...
ગાંધીનગર: રાજ્યમાં સરકારી કર્મચારીઓ (Government employee) ગ્રેડ પે (Grade Pay) અને જૂની પેન્શન યોજના (Old Pension Scheme) લાગુ કરવા મુદ્દે આંદોલન (Agitation)...
હૈદરાબાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ગેરરીતિનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે. તેલંગાણા મુક્તિ દિવસ નિમિત્તે હૈદરાબાદ પહોંચેલા અમિત શાહના કાફલાએ...
મુંબઈ: સાઉથની (South) ટોચની અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) હિન્દી સિનેમામાં પણ ખૂબ જ લોકપ્રિય છે. દેશ-વિદેશમાં સામંથાની...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) 17 સપ્ટેમ્બર એટલે કે આજે નામીબિયાથી (Namibia) આઠ ચિત્તા (Cheetahs) લાવવામાં આવ્યા...
સુરત : સુરત (Surat) પોલીસ કમિશનર (Police Commissioner) અજય તોમરે (Ajay Tomar) લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, સુરત પોલીસ (Surat Police)સતત...
નવી દિલ્હી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ (PMModiBirthday) છે. પીએમ મોદી 72 વર્ષના થઈ ગયા છે. ઘણીવાર લોકો જાણવા માંગે છે કે...
ગત 10 સપ્ટેમ્બરથી પિતૃ શ્રાદ્ધનો પ્રારંભ થઇ ચૂક્યો છે જેની પૂર્ણાહુતિ 25 સપ્ટેમ્બરે થશે. શ્રાદ્ધપર્વને ગરૂડ પુરાણમાં પિતૃઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર...
નવી દિલ્હી: રોડ પર દોડતી બાઇકને હવામાં ઉડતી જોવાનું કેટલું રોમાંચક હશે? સામાન્ય રીતે, બાઇકને રસ્તા પર દોડવા માટે ડિઝાઇન કરવામાં આવી...
સુરત: શુક્રવારે મોડી રાત્રે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગરામપુરા(Sagarampura)માં એક યુવક(Young Man)ની ચપ્પુના ઘા અને સળિયા મારીને બે થી ત્રણ શખ્સોએ હત્યા...
આપણા પ્રાચીન ઋષિ-મુનિઓ, પૂર્વજો દુરંદેશી હતા. તેમણે ઋતુ ઋતુ પ્રમાણે તહેવારોનું સુંદર આયોજન કર્યું હતું. દિવાસા પછી બધા તહેવારો શરૂ જ થઇ...
શહેરમાં બી.આર.ટી.એસ.ની બસોના અકસ્માતની ઘટના વારમવાર અકસ્માત જોવા, સાંભળવા અને દૈનિક પેપરોમાં વાંચવા મળતી હોય છે. હાલમાંજ કતારગામ અનાથ આશ્રમ ની પાસે...
એક આદર્શ વિચાર અનુસાર જે સત્તાના બળ પર નહીંવત રાજ ચલાવે અને પ્રજાની મહત્તમ હિસ્સેદારી સાથે જનકલ્યાણ સાધે તે સાચી લોકશાહી અને...
ગાંધીનગર: રાજય સરકાર સામે છેલ્લા એક સપ્તાહથી આંદોલન (Agitation) કરી કરી રહેલા સરકારના વિવિધ કર્મચારી (Employee) મંડળના હોદ્દેદારો સાથે સરકારના પાંચ મંત્રીઓની...
એક ગરદીથી ભરચક લોકલ ટ્રેનમાં એક સ્ત્રી ચઢી. તેના હાથમાં બે મોટા થેલા હતા. ટ્રેનમાં ચઢતાં તેના હાથમાંના થેલા એક નહિ અનેક...
અષાઢ મહિનામાં વિલંબિત અને શ્રાવણમાં સરવરિયાં રૂપે વરસ્યા બાદ ગુજરાતમાં આજકાલ ભાદરવો ભરપૂર છે. જોરદાર વરસાદ સર્વત્ર વરસી રહ્યો છે. અષાઢી વરસાદ...
વલસાડ: દક્ષિણ ગુજરાત(South Gujarat)માં ભારે વરસાદ(Heavy Rain)ના પગલે જન જીવનને માઠી અસર પહોંચી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ(Valsad)માં નોંધાયો છે....
શ્રી નરેન્દ્રભાઈ મોદી એ Visionary Leader છે. તેમની વિચાર-કાર્યપદ્ધતિ એ વર્ષો સુધી સાતત્યપૂર્ણ હોય છે. તેઓ એક શબ્દને પસંદ કરે છે તેને...
ગુજરાતીઓ હંમેશા ઈતિહાસ રચવા માટે જાણીતા છે. અગાઉ એક ગુજરાતી મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના નારા સાથે...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા વડોદરાને સ્માર્ટ સીટી બનાવામ માંગી રહી છે પણ ફક્ત કાગળ પર જ બનાવે છે. શહેરમાં તો એટલી બધી...
વડોદરા: વડોદરા શહેરમાં ચોવીસ કલાક ખડે પગે રહેનાર ફાયર બ્રિગેડ ને શહેરીજનોની દરેક મુસીબતો માંથી બચાવતા હોય છે. તેવા ફાયર બ્રિગેડને મુસીબતોમાંથી...
વડોદરા : શહેરમાં રખડતા પશુઓનો ભારે ત્રાસ છે. ગાય બાદ હવે કુતરાઓ પણ શહેરીજનો માટે ત્રાસ રૂપ બની રહ્યા હોવાના અનેક કિસ્સાઓ...
વડોદરા : દંતેશ્વર વિસ્તારના વુડાના મકાનમાં કોઈ કારણો સર ગેસનો બાટલ લીકેજ થતા બાટલના ઉપરના ભાગનો બર્નર સળગતાની સાથે વિસ્તારમાં નાસભાગ મચી...
વડોદરા : સ્ટીલના સળિયાને બારોબાર વગે કરનાર ટોળકી સાથે પોલીસનો વહીવટદારની ભૂમિકા ભજવનાર જવાનનો નાણાકીય વ્યવહાર ચાલતો હતો. જેની જાણ ઉચ્ચ અધિકારીઓને...
વડોદરા: પંચમહાલ પોલીસ વિભાગની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગોધરા તાલુકાના કાંકણપુર ગામે ફાર્મહાઉસમાંથી રૂા. 500ના દરની નકલી નોટો છાપવાની મીની ફેક્ટરી પર રેડ...
નવી દિલ્હી: T20 ટીમોને હવે 4 વધારાના ખેલાડીઓ રાખવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે, જેથી મેચ (Match) દરમિયાન પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી...
વડોદરા : વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ લગ્નજીવનના 6ઠ્ઠા વર્ષે પોતાના પતિ એ પુરુષ નહીં પરંતુ સ્ત્રી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ...
દાહોદ: દાહોદ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘ આશ્રમ શાળાના ૧૬ જેટલા પડતર પ્રશ્નોને લઈને દાહોદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા આશ્રમશાળા...
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
સરકારે ફરી એકવાર વિન્ડફોલ ટેક્સના (Windfall Tax) દરમાં ફેરફાર કર્યો છે. આ અંતર્ગત સરકારે ભારતમાં ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે. ડીઝલ (Diesel) અને એવિએશન ફ્યુઅલ (ATF) ની નિકાસ પરની ડ્યુટી પણ ઘટાડવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના (Crude Oil) ઘટતા ભાવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે આનાથી તમારા ખિસ્સા પરનો બોજો ઓછો થશે તો તેવું શક્ય નથી. કારણ કે આ ટેક્સ ભારતમાંથી નિકાસ થતા તેલ પર લગાવવામાં આવે છે જેથી તેમાંથી ફાયદો પણ રિફાઈનરીને જ મળશે. સરકારે આ વર્ષે જુલાઈથી ભારતમાંથી નિકાસ (Export) થતા પેટ્રોલ, ડીઝલ અને એટીએફ પર વિન્ડફોલ ટેક્સ લાદ્યો હતો. સરકારના આ નિર્ણયની અસર રિલાયન્સ, નાયરા એજન્સી જેવી કંપનીઓ પર પડશે. રિલાયન્સ (Reliance) જેવી રિફાઈન્ડ ઈંધણની નિકાસ કરતી કંપનીઓને ફાયદો કે પછી નુકસાન થઈ શકે છે. આ સિવાય રોઝનેફ્ટની કંપની નાયરા એનર્જી પર પણ નવા નિર્ણયની અસર થશે. આ બંને કંપનીઓ મળીને લગભગ 85 ટકા ઇંધણની નિકાસ કરે છે.
સરકારે જુલાઈથી આ સિસ્ટમ લાગુ કરી હતી. જેની દર 15 દિવસે સમીક્ષા કરવામાં આવે છે. પાંચમાં પખવાડિયાની સમીક્ષામાં સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરનો ટેક્સ રૂ. 13,300 પ્રતિ ટનથી ઘટાડીને રૂ. 10,500 પ્રતિ ટન કર્યો હતો. આ સિવાય ડીઝલની નિકાસ પરની ડ્યૂટી 13.5 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 10 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. તેમજ એરક્રાફ્ટ ફ્યુઅલની નિકાસ પરની ડ્યુટી 9 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 5 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. નવા દરો 17 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
ક્રૂડ ઓઈલના ઘટતા ભાવને કારણે આ નિર્ણય લેવાયો છે
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ છ મહિનાના નીચલા સ્તરે આવી ગયા છે. તેના કારણે વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બરમાં ભારત દ્વારા ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત $92.67 પ્રતિ બેરલ હતી જે અગાઉના મહિનામાં $97.40 પ્રતિ બેરલ હતી.
1 જુલાઈના રોજ સરકારે પેટ્રોલ અને એટીએફ પર 6 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર નિકાસ ડ્યુટી લગાવી હતી. આ ઉપરાંત સ્થાનિક ક્રૂડ ઓઈલ ઉત્પાદન પર પ્રતિ ટન રૂ. 23,250નો વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો હતો. આ સાથે ભારત એ દેશોમાં સામેલ થઈ ગયું જેઓ ઉર્જા કંપનીઓ પર વિન્ડફોલ ગેઈન ટેક્સ લગાવતા હતા. જોકે ત્યારપછી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં નરમાઈ આવી છે. આનાથી તેલ ઉત્પાદકો અને રિફાઇનરીઓ બંનેના નફાના માર્જિન પર અસર પડી.
સ્થાનિક કાચા તેલના ઉત્પાદન પર રાહત
સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરનો ટેક્સ 13,300 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 10,500 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. સરકારે 2 ઓગસ્ટે ડીઝલની નિકાસ પરનો ટેક્સ 11 રૂપિયાથી ઘટાડીને 5 રૂપિયા પ્રતિ લીટર કર્યો હતો. જ્યારે ATF પર તેને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ જ રીતે પેટ્રોલની નિકાસ પર શૂન્ય કર ચાલુ રાખ્યો હતો પરંતુ સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ પરનો ટેક્સ 17,000 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 17,750 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો હતો.
ટેક્સ શા માટે લાદવામાં આવ્યો
1 જુલાઈના રોજ આ ટેક્સ લાદતી વખતે સરકારે કહ્યું હતું કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભયંકર રીતે વધારો થવાને કારણે સ્થાનિક બજારમાં પેટ્રોલ ડીઝલના છૂટક ભાવમાં થતા વધારાને રોકવા માટે નિકાસ પર ટેક્સ લાદવામાં આવ્યો હતો. આનો હેતુ કંપનીઓને સ્થાનિક બજારમાં રિફાઈન્ડ ઈંધણનો ઉપયોગ કરવાને બદલે તેને અહીં નિકાસ કરવાનો હતો. જેથી સપ્લાય વધુ સારી થઈ શકે અને કિંમતો ઘટાડી શકાય. આ વધારાના ટેક્સના અમલથી ઓઈલ કંપનીઓ તેનો વિરોધ કરી રહી હતી.