કળ અને બળ યથાસ્થાને અને યોગ્ય જરૂરત મુજબ મહત્ત્વ ધરાવે છે. કહેવાય છે કે જયાં બળ ના ચાલે ત્યાં કળ ચાલે એટલે...
ભારતે યોગ કે આયુર્વેદની જ વિશ્વને ભેટ નથી આપી પરંતુ ઉત્તમ જીવન જીવવાની શૈલી આપી તે મોટું પ્રદાન ગણાય. માણસ જેમ જેમ...
વડોદરા શહેરની ઓળખનો મોટા ભાગને હિસ્સો છે સયાજીરાવ ગાયકવાડે શહેરને આપેલી અઢળક ભેટ, તે પણ અમૂલ્ય સાંસ્કૃતિક વારસાના રૂપમાં અને માટે જ...
હિંદુ સમાજમાં શુદ્ધ ધર્મનિષ્ઠ, પ્રામાણિક, મૂળભૂતવાદી ધાર્મિક આંદોલન અને એ આંદોલન આધારિત રાજકારણ શક્ય નથી. કારણ દેખીતું છે. હિંદુઓમાં એટલા બધા સંપ્રદાય,...
મુંબઈથી ગોવા (Mumbai to Goa) જતી ક્રૂઝ (cruse) પર રેવ પાર્ટી (rave party) કરતા પકડાયેલા સુપરસ્ટાર શાહરૂખ ખાન (shahrukh khan)ના પુત્ર આર્યન...
ગ્લોરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સીસના ક્લિનિકલ સાઇકોલોજી વિભાગના પ્રોફેસર સતવંત પશ્રિચાએ ઇ.સ. ૧૯૭૪થી લઇ અત્યાર સુધીમાં પુનર્જન્મના ૫૦૦...
રત પર્ફોર્મિંગ આર્ટીસ્ટ્સ એસોસીએશન અને જીવનભારતી મંડળના સંયુક્ત ઉપક્રમે ‘થિયેટર કાફે’, ૨૫ સપ્ટેમ્બરે “કલરટેક્સ”ના સહયોગે નવમા મણકા વડે ફરી આરંભાયું. પ્રેક્ષકો તો...
ટલીક ક્રિયાઓ રોજિંદી હોવાને કારણે તેના પૂરા મહત્ત્વથી ઘણા ખરા લોકો અજાણ રહે છે. જેમ કે સ્નાન. અહીં સ્નાન કરાવવાની એટલે કે...
સતત આપણી સાથે જ રહેતી હોય એવી આપણી કોઈ પ્રિય ચીજ કે વસ્તુ આપણી નજરથી થોડી વાર માટે પણ ઓઝલ થાય તો...
ખેતીના કાયદા (Farmers law)ઓ સામેના વિરોધ (protest) દરમિયાન રવિવારે લખીમપુર ખેરી (Lakhmipur kheri) ઘટનામાં લોહિયાળ અથડામણ થઈ હતી, ફાયરિંગ અને આગચંપીમાં ચાર...
ફઘાનિસ્તાનમાંથી એક ચીજ દુનિયાને શીખવા મળી હોય (અમેરિકાને તો મળી છે) તો એ છે કે આતંકવાદને ક્યારેય તાકાતથી હરાવી ન શકાય. અમેરિકાએ...
ગાંધીનગર મનપાની 11 વોર્ડમાં 44 બેઠકો પર રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 56 ટકા જેટલું મતદાન થયું હતું. આ વખતે ભાજપ,...
રાજ્યમાં રવિવારે કોરોનાના નવા 23 કેસ નોંધાયા હતા. જ્યારે હાલમાં રાજ્યમાં 180 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આજે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર...
મોરબીમાં ખોખરા હનુમાન ખાતે વેદ વિદ્યાલયના ઉદઘાટન પ્રસંગે પૂર્વ ડે સીએમ નીતિન પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમારંભમાં નીતિન પટેલે...
2004માં બાલાસિનોર ખાતે એનસીબી દ્વારા 40 કિલો ચરસની હેરાફેરીમાં કેસમાં પેરોલ દરમ્યાન ભાગી છૂટીને વડોદરામાં પાણીગેટ પોલીસ મથકની હદમાં એક નાની બાળકી...
અમદાવાદ: (Ahmedabad) નાના દુકાનદાર અને વ્યાપારી વિરોધી ભાજપ સરકારની (BJP Government) માનિતા ઉદ્યોગપતિઓને મદદ કરવાની નીતિ-રીતિઓ પર આકરા પ્રહાર કરતાં કોંગ્રેસના દિગ્ગજ...
નવસારી, બીલીમોરા: (Navsari Bilimora) બીલીમોરામાં કેબિનેટ મંત્રી નરેશ પટેલની જન આશીર્વાદ યાત્રામાં ભેગી થયેલી ભીડનો લાભ લઇ રેલીમાં લોકોના ખીસ્સા કપાયા (Pickpocket)...
મુંબઈ: (Mumbai) લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) માં નટુકાકાની (Natu Kaka) ભૂમિકા ભજવતા અભિનેતા...
સુરત: (Surat) દર વર્ષે શાસકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કોઈ પણ કાર્યક્રમમાં ફોટો સેશન કરાવતા હોય છે. શનિવારે ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે દર...
યૂપી: ઉત્તરપ્રદેશના (UP) લખીમપુર ખીરીના ટીકુનિયા વિસ્તારમાં ભારે હંગામો થયો છે. અહીં એક કાર ચાલક પર આરોપ લગાડાયો છે કે તેણે ખેડૂતો...
સુરત: (Surat) શહેરના રસ્તાઓની (Roads) જે હાલત છે તેને જોતા લાગી રહ્યું છે કે સુરતીઓ માટે દિલ્હી અભી દૂર હૈ. તેનું કારણ...
મુંબઈઃ (Mumbai) મુંબઈ ડ્રગ્સ કેસમાં (Drugs Case) એનસીબીએ (NCB) શાહરૂખ ખાનના દિકરા આર્યન સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)...
સુરત: (Surat) સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી દેમાર વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે શહેરમાં હલકી ગુણવત્તાના રસ્તાની (Roads) હાલત બદતર...
સુરત: (surat) ઉકાઇ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં વિતેલા સપ્તાહમાં વાવાઝોડાની ભયાવહ સ્થિતિ બાદ માંડ-માંડ માહોલ રૂટિન બન્યો છે. ત્યારે હવે તંત્ર પોતાની...
2જી ઓક્ટોબરે NCBએ મુંબઈના દરિયાકિનારે ક્રુઝ શિપ પર આયોજિત પાર્ટી પર દરોડો પાડ્યો હતો. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે...
મળેલી બાતમીના આધારે એનસીબી અધિકારીઓ જહાજમાં મુસાફરોના સ્વાંગમાં ગોઠવાઇ ગયા હતા: જેવું જહાજ રવાના થયું કે થોડી વારમાં ડ્રગ્સ પાર્ટી શરૂ થઇ...
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુની 152મી જન્મ જયંતીએ સર્વ ધર્મ પ્રાર્થના...
મહાત્મા ગાંધીજીની 152મી જન્મ જયંતિ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે અમદાવાદના થલતેજ વિસ્તાર સ્થિત યશ ખાદી ભંડાર ખાતેથી ખાદી ખરીદી કરી હતી....
આવતીકાલે તા.3જી ઓકટોબરના રોજ ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠકો માટે નિર્ણાયક મતદાન યોજાનાર છે. ભાજપ માટે આ ચૂંટણી નવા નિમાયેલા સીએમ...
રાજ્યમાં કોરોના સામેની રસીનું પ્રમાણ વધી જવાથી હવે કોરોનાની 3જી લહેરનો ભય ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. ખાસ કરીને રાજ્યમાં છેલ્લા...
મ્યુ. કમિશનરને ચાલતા જવા ફરજ પાડનાર યુનિયન લીડર સહિત 26 સફાઇ કામદારો સામે ગુનો નોંધાયો
વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો, એક જ દિવસમાં ડેન્ગ્યુના 8 કેસ
આવતીકાલે વડોદરામાં હર્ષ સંઘવીના હસ્તે અંદાજીત ત્રણસો કરોડના વિવિધ કામોનુ લોકાર્પણ- ખાતમુહુર્ત
વડોદરા: મહીસાગર, ફાજલપુર નળીકાને ફ્રેન્ચ કુવાની ફિડર નળીકા સાથે જોડવા ૩૦% વધુ રકમ ચૂકવવાશે
મોદી સાહેબ, થોડા થોડા સમયે પધારતા રહો, તો અમારું વડોદરા ચોખ્ખું અને રૂડું રૂપાળું થાય!
પૂર વખતે થયેલા આકસ્મિક ખર્ચના કામ સ્થાયી સમિતિમાં મુકાયા
નવરાત્રિમાં રસ્તા પર કાળા કાચવાળી ગાડીઓમાં ચાલતા ગોરખધંધા
યુનાઈટેડ વેનું બીજું નામ એટલે અરાજકતા, ભીડમાં શ્વાસ રુંધાતા વૃધ્ધ બેભાન થયા
વડોદરા:પોલીસ નવરાત્રીના બંદોબસ્તમાં વ્યસ્ત રહેતા,તસ્કરોને મોકળુ મેદાન…..
નસવાડી તાલુકાના નખલપુરા ગામે રામદેવ ફળીયામાં વીજ કનેક્શન ના મળતા ફળીયાના લોકોને અંધારપટ્ટમાં રહેવાનો વારો
રેપીડોમાં સવારી પણ સલામત નહિ, રિક્ષાચાલક જુદા રુટ પર લઈ ગયો, મહિલા તબીબે વિરોધ કર્યો તો ધક્કો માર્યો
વડોદરા: પૂર્વ ફિયાન્સે યુવતીના ન્યુડ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખ્યા…
જીયાવ બુડિયા ચોકડીના ટ્રાફિકથી સુરતના ઉદ્યોગકારો પરેશાન, ઉકેલ માટે કરાઈ રજૂઆત
તોફાની તેજી બાદ શેરબજાર અચાનક ધડામ દઈ પડ્યું, રોકાણકારોની હાલત કફોડી થઈ
પ્રોટીન અને AI મોડલ બનાવનાર વૈજ્ઞાનિકોને મળ્યો કેમિસ્ટ્રીમાં નોબેલ
સુરતના મોટો બોરસરા ગામમાં સગીરા પર બળાત્કાર ગુજારનારા ત્રણેય નરાધમો ઝડપાયા
સંજેલી પોલીસ સ્ટેશનના લોકઅપ માંથી પ્રેમી પંખીડા રફુ ચક્કર પોલીસ દોડતી થઇ….
મોદી કેબિનેટનો મોટો નિર્ણય, ગરીબોને ડિસેમ્બર 2024 સુધી મળશે આ લાભ
UPIની લિમિટ વધી, રેપો રેટ બાદ RBIનો બીજો મોટો નિર્ણય!
VIDEO: કડોદરામાં ભયંકર ત્રિપલ અકસ્માત, માલીબા કોલેજની બસે રિક્ષા, બસ અને રાહદારીને ટક્કર મારી
સુરતમાં હવસખોર દુકાનદારે 7 વર્ષની બાળકીને અડપલાં કર્યા, લોકોએ કોલર પકડી ફટકાર્યો
હરિયાણાના મુખ્યમંત્રી કોણ બનશે?’ નાયબ સિંહ સૈનીએ પીએમ મોદીને મળ્યા બાદ આપ્યો જવાબ
ભાયલી સગીરા ગેંગરેપ : આરોપીઓને સાથે રાખી વિશ્વામિત્રીમાં ફેંકેલા મોબાઈલની શોધખોળ…
આ છે દેશના સૌથી મોટા IPOની પ્રાઇસ બેન્ડ, જાણો ક્યારે ખુલશે…
ગોત્રી હોસ્પિટલમાં દુષ્કર્મના પાંચેય આરોપીના મેડિકલ ચેકઅપ કરાવાયા
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીની આવી પહેલી પ્રતિક્રિયા
પાર્સલમાં ડ્રગ્સ મળ્યુ હોવાનુ જણાવી રૂ 32.50 લાખની ઠગાઇમા બે ઠગ મુંબઈમાંથી ઝડપાયા
દુષ્કર્મની ઘટના પછી ગેરકાયદે મકાનોને પાલિકાની નોટિસના પગલે કાળીતલાવડીના રહિશોમા ફફડાટ
સુરત મનપાના સ્ટાફની દાદાગીરી: પાંડેસરામાં ગટરનો કચરો ગરબા સ્થળ પર નાંખ્યો, લોકો ગુસ્સે ભરાયા
કરોડો કમાવા 200 બોગસ કંપની બનાવીઃ પત્રકારની ધરપકડ, ભાજપના નેતાના પુત્રની પૂછપરછ
કળ અને બળ યથાસ્થાને અને યોગ્ય જરૂરત મુજબ મહત્ત્વ ધરાવે છે. કહેવાય છે કે જયાં બળ ના ચાલે ત્યાં કળ ચાલે એટલે કદાચ બળ કરતાં કળ વધુ મહત્ત્વ ધરાવે છે. યુદ્ધના મેદાનમાં બળ વધુ ચાલે છે પણ ત્યાં પણ બળનો ઉપયોગ કળથી કરવામાં આવે તો વધુ સફળ થવાય છે. એ બાબત આપણે મહાભારતથી જાણી શકયા છીએ. બળ એટલે પાંડવો અને કૌરવો જેવા સક્ષમ યોદ્ધાઓ અને તેમનાં વિવિધ આયુધો પણ પાંડવોના બળ સાથે કૃષ્ણનું બળ અને આશીર્વાદ હતા. પાંડવો તરફે ધર્મ હતો એટલે તેમનો વિજય થયો એટલે યુદ્ધમાં પણ માત્ર બળ નહીં કળનો ઉપયોગ જરૂરી હોય છે. બળ બાહુઓમાં અને શસ્ત્રોમાં વસે છે જયારે કળ માનવીના મગજમાં વસે છે. બળ કરતાં કળની ગતિ પણ અધિક તેજ છે.
સમુદ્રની સપાટી પર જયારે વહાણ ગતિ કરે છે ત્યારે તેના ઉપર નિયંત્રણ રાખવાનું કામ મુશ્કેલ હોય છે. વહાણનો કપ્તાન સલામતી અને નિયંત્રણની બેવડી ભૂમિકા અદા કરે છે. આ ભૂમિકામાં જો કેપ્ટન ઊણો ઊતરે તો વહાણ ગમે ત્યાં જતું રહે અને ખડકો સાથે ભટકાઇને તૂટી પડે કે ડૂબી જાય. વહાણ હંકારવામાં કપ્તાનની ચતુરાઇ, કૌશલ્ય કે દીર્ઘ દષ્ટિની જરૂર હોય છે. છતાં વહાણ હંકારવામાં તેણે બળ તો વાપરવું જ પડે છે પણ જયાં બળનો ઉપયોગ હોય ત્યાં બળ વાપરવું પડે પણ જયાં કળનો ઉપયોગ હોય ત્યાં કળ જરૂરી હોય છે.
બધી જ જગ્યાએ બળ કામ ના લાગે. ઘણી વાર બળનો ગમે તેમ ઉપયોગ કરવા જતાં માઠાં પરિણામો આવી શકે છે. જીવનની નૌકા હંકારવામાં પણ આ જ્ઞાન જરૂરી છે. જીવનના પ્રવાહમાં સમય સાથે આવતાં પરિવર્તનોને કારણે અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. જીવન છે તો સંઘર્ષ તો રહેવાનો જ પણ જીવતરના પ્રશ્નોના ઉકેલ માટે કળ વાપરવું પડે જેને બુદ્ધિ પણ કહી શકાય યા તો ટેક્નિક કહી શકાય. આ બુધ્ધિચાતુર્ય કે ટેક્નિકથી જીવનના પ્રશ્નો સરળતાથી ઉકેલી શકાય છે. જયારે ઘણા પ્રશ્નો વિવાદથી નહીં સંવાદથી, સમાધાનથી ઉકેલી શકે છે.
એક માણસ પાસે લખલૂટ દોલત આવી ગઇ. ધનવૈભવની સાથે એનામાં ઘમંડ પણ આવી ગયો. તે માનવા લાગ્યો, આખી દુનિયાને પૈસાથી ઝુકાવી શકાય છે, પૈસાથી બધું જ થઇ શકે છે પણ જયારે એકાએક તેને કેન્સરની બીમારી લાગુ પડી ત્યારે તેને સમજાયું કે તેના અઢળક પૈસા પણ તેની જિંદગી બચાવી શકે તેમ નથી. તેને અફસોસ થયો કે તેણે જિંદગીનાં કિંમતી વર્ષો પૈસા મેળવવા પાછળ વેડફી માર્યાં, સમય વેડફી દીધા પછી જયારે હવે થોડો સમય બાકી રહ્યો છે ત્યારે તેની પાસે પસ્તાવા સિવાય કશું જ નહોતું. આમ દરેક વસ્તુનું આગવું મહત્ત્વ છે. જયાં જે વસ્તુ કામ લાગે તેનો ઉપયોગ વિવેક, બુદ્ધિપૂર્વક કરવો જોઇએ.