વડોદરા: ખેતી પણ એક વિજ્ઞાન છે એટલે જિજ્ઞાસા અને પ્રયોગશીલતા ખેતીને નવી દિશા આપે છે. શિનોર તાલુકાના બાવળિયા ગામના ખેડૂત વનરાજસિંહ...
લદાખ (LADAKH) માં એલએસીને (LAC) લઈને ભારત ( INDIA) અને ચીન ( CHINE) વચ્ચેનો લગભગ નવ મહિનાથી ચાલતો તણાવ હવે ઓછો થવા...
વડોદરા: વડોદરાના સયાજી હોસ્પિટલમાં બાળ રોગ વિભાગ હેઠળ આવેલી કાંગારૂ મધર કેર સુવિધામાં અધૂરા માસે જન્મેલા બાળકોની તપાસ અને સારવાર વિનામૂલ્યે કરવામાં...
,વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં મરેલા પશુઓના નિકાલ માટે ગાજરાવાડી ખાતે સ્લોટર હાઉસ બનાવવામાં આવ્યું છે. પણ ત્યા ગુજરાત પ્રદુષણ...
સલમાન અને ઇમરાન હાશમી એકબીજાના દુશ્મન બન્યા છે. આ વાત અમે નહીં પણ સૂત્રો કહી રહ્યા છે. તમે બધા તો જાણો જ...
AHEMDABAD : અમદાવાદ અને ભાવનગર ( BHAVANAGAR) મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા છે. આ મામલે ઉમેદવારોએ...
મોંઘા કપડા અને ઘરવખરીને કાતરી ખાનાર ઉંદરને મારવો અને એજ ઉંદરને ગણપતિદાદાના સાંનિધ્યમાં પૂજા કરવી. બાળકોને રમકડા અને ઘરવાળીને સાડલો અપાવવાની કંજુસાઇ...
દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર “ ભારત રત્ન “ ઉદ્યોગપતિ રતન ટાટા શ્રીને મળે તે માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન ચાલી...
દરેક સજીવ સૃષ્ટિમાં ચાલવાનું કામ કરનારા બંને પગોમાં કેવી સમજદારી હોય છે! એક આગળ ચાલે તો બીજો એની પાછળ…પણ, ક્યારેય આગળવાળાને અભિમાન...
રાજ્યની તેલ કંપનીઓ વતી પેટ્રોલ ( PETROL) અને ડિઝલના ( DISEAL) ભાવમાં સતત ચોથા દિવસે વધારો થયો છે. સતત ચાર દિવસના ભાવમાં...
આગ લાગે ત્યારે કૂવો ખોદાય આ ઉકિતને આપણા શાસનકર્તાઓ બખૂબી સાચી પાડી રહયા છે. તાજેતરમાં અશ્વિનીકુમારની મિલમાં આગ લાગી હતી. આ પહેલાં...
કિસાન આંદોલન વકરી રહયું છે. સંસદમાં આ કાનૂન સર્વાનુમતે પાસ થઇ ગયો છે છતાં કિસાન નેતા રાકેશ ટિકૈત જીદ લઇને બેઠા છે....
AHEMDABAD : સિમેન્ટ, સ્ટીલ, ડિઝલ તથા બીટુમેન, એલ્યુમિનિયમ સહિતની વસ્તુઓના ભાવોમાં થઇ રહેલા અસહ્ય અને ગેરવાજબી ભાવવધારાના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના કોન્ટ્રાકટર્સ...
એક દિવસ ગુરુજીએ સરસ વાત કરી કે, ‘સ્વાભિમાન બધામાં હોવું જોઈએ અને અભિમાન કોઈએ ન કરવું જોઈએ.સ્વાભિમાન તમારી તાકાત છે અને અભિમાન...
ઇકોનોમિસ્ટ એક સામયિક છે, પરંતુ પોતાને એક અખબાર માને છે. 175 વર્ષ જૂનું સામયિક દર અઠવાડિયે 1 મિલિયન નકલો વેચે છે. તેના...
શુક્રવારે શેર માર્કેટ ( STOCK MARKET) માં ઉછાળા સાથે શરૂઆત થઈ હતી. બીએસઈ સેન્સેક્સ ( BSE SENSEX) 131.06 પોઇન્ટ વધીને 51,662.58 પર...
વર્ષ ૨૦૧૯ ના ડિસેમ્બર માસમાં ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાં એક રહસ્યમય રોગે દેખા દીધી હોવાની વાત ફેલાઇ અને થોડા સપ્તાહોમાં તો...
આ વર્ષે પશ્ચિમ બંગાળ ( WEST BENGAL) માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ પક્ષોએ તેમની તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે....
પ્રેમ એ સમયની મહામૂલી સોગાત છે. સમયનો સ્વભાવ સરવાનો છે. મિલનમાં સમય સરતો જાય છે અને વિરહમાં સમય જાણે કે થંભી જાય...
હમણાં સુધી તમે કદાચ ટિકટોક ( TI TOK ) પર સૌથી વધુ મનોરંજક વીડિયો જોયો હશે અથવા બનાવ્યો હશે, પરંતુ ઘણી વાર...
New Delhi: નોકિયા (Nokia) એ આખરે તેના બે પોસાય તેવા સ્માર્ટફોન નોકિયા 3.4 અને નોકિયા 5.4 લોન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોન...
દોડધામ વાળા જીવનમાં ફ્રોઝન ફુડ્સ એક વધુ સારો વિકલ્પ લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. તેનાથી અનેક...
શહેરમાં આગ જેવી દુર્ઘટનાઓને પહોંચી વળવા મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા કડક હાથે કામગીરી કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં આગની બનતી...
સુરત માટે અતિ મહત્ત્વના અને ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો રેલ માટે પ્રથમ ફેઝ એટલે કે સરથાણાથી ડ્રીમ સિટીના 21.61 કિ.મી.ના રૂટ પૈકી...
આગામી તા.21મી ફેબ્રુઆરીએ યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચે ઉમેદવારોને બાંધી આપેલી ખર્ચની મર્યાદા પ્રાથમિક દ્રષ્ટિએ જ...
સુરતના ગુરુ સંત વિશ્વનાથ અવધૂતજી મહારાજની બારડોલી તાલુકાના હરીપુરા ખાતે તાપી નદીના કિનારે અંતિમવિધિ કરવામાં આવી હતી. રાંદેર આશ્રમના આચાર્ય ધર્મેન્દ્રજી મહારાજ...
ઠાકુરનગર(પ.બંગાળ), તા. ૧૧(પીટીઆઇ): કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે નવા નાગરિકતા કાયદા (સીએએ) હેઠળ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા...
કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટર અને ફેસબુકને ચેતવણી આપી છે. ઇલેટ્રોનિક અને આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા...
આજે સતત ત્રીજા દિવસે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલની કિંમત વિક્રમી રૂ. ૮૮ની સપાટીની નજીક...
અમદાવાદ ખાતે માર્ચની 12મીથી 20મી દરમિયાન રમાનારી પાંચ ટી-20 ઇન્ટરનેશનલની સીરિઝ માટે ઇંગ્લેન્ડે આજે જાહેર કરેલી 16 સભ્યોની ટીમમાં સીનિયર વિકેટકીપર બેટ્સમેન...
છોટાઉદેપુર જિલ્લા મોરચાની તૈયારી બેઠક યોજાઈ; મોટી સંખ્યામાં કાર્યકરોને ગાંધીનગર લઈ જવાનું આયોજન
ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના વાલીઓ માટેની આવક મર્યાદા રૂપિયા 2.5 લાખમાંથી વધારીને રૂપિયા 6 લાખ કરવામાં આવતા તેના આભાર સ્વરૂપે ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 13 માર્ચે ગાંધીનગર ખાતે ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની અગત્યની બેઠક જિલ્લા કાર્યાલય ખાતે યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમની તૈયારીઓ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
માહિતી મુજબ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ તથા પૂર્વ સાંસદ ડો. કિરીટભાઈ સોલંકીના નેતૃત્વ હેઠળ ગાંધીનગર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ તેમજ રાજ્યના મંત્રીઓ વિશેષ ઉપસ્થિતિ રહેશે.
પ્રદેશ અધ્યક્ષ ડો. કિરીટભાઈ સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ યોજાયેલી બેઠકમાં પ્રદેશમાંથી વક્તા તરીકે ભાજપાના વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ એડવોકેટ હર્ષદ પરમારે હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લાના પૂર્વ પ્રમુખ અશોકભાઈ સોલંકી, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા મહામંત્રી રાહુલભાઈ પરમાર, શહેર સંગઠનના પ્રમુખ અંકુરભાઈ પંચોલી, શહેર મહામંત્રી રાજેશભાઈ સોલંકી, મહામંત્રી ધનજીભાઈ રોહિત સહિત જિલ્લાના તેમજ નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી 13 માર્ચે યોજાનારા ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી અનુસૂચિત સમાજના કાર્યકરો, અગ્રણીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં હાજરી આપશે. છોટાઉદેપુર જિલ્લામાંથી પણ અનુસૂચિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ગાંધીનગર કાર્યક્રમમાં ભાગ લે તે માટે મોરચા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
બેઠકનું સંચાલન અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા મહામંત્રી રાહુલભાઈ પરમારે કર્યું હતું.