આજે યુવા પેઢી તો ઠીક પરંતુ નાનાં બાળકો પણ મોબાઇલની સ્ક્રીનમાં માથું નાંખીને બેઠેલા જોવા મળે છે. ટેક્નોલોજી સાથે કદમ મિલાવવાની જરૂર...
ઘણું લખાઇ ગયું છે. લગભગ એક વર્ષની અવધિ વીતી ગઈ. હજીય વર્તમાનપત્રોમાં શબ્દ કોરોના ચમકયા કરે છે. તારા હજાર પ્રકાર કયા નામે...
થોડા દિવસો પર ચર્ચાપત્રો વિભાગ કે સત્સંગ પૂર્તિમાં માનવદેહ બંધારણ રચના સંદર્ભે કોઇક તજજ્ઞનો લેખ વાંચવા મળ્યો. આપણાં ધર્મશાસ્ત્રોમાં જન્મ અને મૃત્યુ...
NEW DELHI : દિલ્હી સરકારના તમામ વિભાગો હવે ફક્ત ઇલેક્ટ્રિક વાહનો ( ELECTRIC VEHICALS) નો ઉપયોગ કરશે. કેજરીવાલ ( ARVIND KEJRIVAL) સરકારે...
દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છતા જળવાય અને ગરીબોની મદદપણ થાય એ માટે કચરાના બદલામાં ગરીબોને જીવનજરૂરી ચીજો આપવાની સ્તુત્ય યોજના શરૂ કરી...
આંતરરાષ્ટ્રિય બજારોમાં કૃડ ઓઈલનો ભાવ 107 ડોલર પ્રતિ બેરલ અને ડોલરનો ભાવ 65 રૂપિયા હતો ત્યારે ભારતમાં પેટ્રોલ 73 રૂપિયે લીટરને પાર...
મુંબઇ (Mumbai): ગુરુવારે એન્ટિલિયાની (Antilia) બહાર એક શંકાસ્પદ કારમાંથી વિસ્ફોટકો (explosive gelatine sticks) મળી આવ્યા હતા. આ વિસ્ફટકો મૂકનારાઓનું લક્ષ્ય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના...
દેશમાં પહેલીવાર પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયા છે. આશરે એક અંદાજ મુજબ, સરકારને જે આવક થાય છે તેના...
વીજળી આજકાલ માણસની એક આવશ્યક જરૂરિયાત બની ગઇ છે. આ વિશ્વમાં એવા ઘણા ઓછા સ્થળો આજે હશે જ્યાં વિદ્યુતનું નેટવર્ક પહોંચ્યું નહીં...
Balakot Air Strike: 26 ફેબ્રુઆરી એટલે કે આજે બે વર્ષ પહેલા એક સંદેશ મોકલવામાં આવ્યો હતો, ત્યારબાદ દેશની છાતી ગર્વથી ફુલાઈ હતી....
આજે ભૌતિક સુખ-સગવડનો એક કૅઝ છે. શું આ ઉપભોક્તા વાર એક ગાંડપણ છે? જેમાં સત્ય’ સંસ્કાર અને શાણપણ ત્રણેયની બાદબાકી છે. પાર્ટીમાં...
વર્ષ 2016માં રિતિકે ફરિયાદ નોંધાવી હતી જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ તેમની પાસેથી નકલી આઈડી બનાવીને કંગના રનોત ( KANGANA...
તમે, હું, વાચકો પ્રાથમિક શાળામાં એક સુંદર નાનકડી વાર્તાના પરિચયમાં આવેલા. એક હતી ચકલી, એક હતો ચકલો. ચકલી લાવી દાળનો દાણો, ચકો...
એક છોકરો, નામ શિવાન.શાળામાં ભણવું ગમે નહિ.ટીચરો ભણાવે પણ તેને કંઈ બરાબર સમજાય નહિ અને તે જે કોઈ પણ મનની જિજ્ઞાસા પૂરી...
હવેથી પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ( PRESS COUNCIL OF INDIA) ના કોડ, ટીવી ચેનલોનો પ્રોગ્રામ કોડ, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના નિયમો અને...
કોરોના યુગમાં બંધ રહેલી ટ્રેનો હવે દોડી રહી છે, રેલ્વે હવે ધીમી ગતિએ ખાસ ટ્રેનો દોડાવી રહી છે. પશ્ચિમ રેલ્વેએ 11 નવી...
માર્ચ મહિનો IPO ઓ માટે ગુલઝાર થઈ રહ્યો છે. આ મહિનામાં, કુલ 12-15 કંપનીઓ આઈપીઓ લોંચ કરી શકે છે. આના માધ્યમથી તેઓ...
ફેડરેશન ઓફ ટ્રેડર્સ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી) વતી પેટ્રોલ ( petrol) અને ડીઝલની ( diesel) વધતી કિંમતો સહિત ગુડ્સ એન્ડ...
‘વળી થોડાએક દિવસો પછી મેં એક સર્વેયર મિત્રને બોલાવ્યા અને તેમને શાળા માપીને શાળાનો નકશો કરવાનું કહ્યું. હું અને તે શાળાનો પ્લૅન...
રવિવારના લેખમાં કહ્યું હતું એમ વીતેલી સદીમાં થયેલી અર્થશાસ્ત્રીય ચર્ચામાં ચાર થીયરી ફેશનમાં હતી. એક પરકોલેશન થીયરી જેમાં જમણેરી અર્થશાસ્ત્રીઓ કહેતા હતા...
જ્યારથી વિશ્વનું સર્જન થયું. માનવજાતની વસ્તી થઈ ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીમાં અનેક મહામારીઓ આવી ગઈ પરંતુ કોરોનાની મહામારી એવી છે કે...
કોરોના બાદ માંડ લોકોની ગાડી પાટે ચઢી છે ત્યારે ફરી એક વાર સામાન્ય અને મધ્યમ વર્ગીય લોકોને રડવાનો વારો આવ્યો છે. મધ્યમ...
ગયા જૂન મહિનામાં ગલવાન ખીણમાં ભારતના સૈનિકો અને ચીનના સૈનિકો બરાબરના બાખડયા હતા. જંગ ભારે લોહિયાળ હતો. એ જંગમાં ભારતના 20 જેવા...
ગુરુજી રોજ સાંજે એક પ્રશ્ન બધા શિષ્યો સામે મુક્ત અને બધા પાસેથી જવાબ માંગતા અને વિચાર વિમર્શ અને સવાલ જવાબમાં એક સરસ...
કોંગ્રેસે દક્ષિણ ભારતમાં તેની એક માત્ર સરકાર પુડુચેરીમાં ગુમાવી. તા. 22મી ફેબ્રુઆરીએ મુખ્ય પ્રધાન વી. નારાયણ સ્વામીએ વિશ્વાસનો મત ગુમાવવા સાથે રાજીનામુ...
આપણી આસપાસ એવા અનેક લોકો હોય છે, જેમના ચહેરા અને વ્યવહારમાં એક પ્રકારની લાચારી હોય છે. તેઓ સતત પોતાને નબળા, વંચિત અને...
રાજ્યની છ મહાનગરપાલિકાઓમાં ઘણા વિશ્લેષકોની ધારણા હતી તે મુજબ જ સત્તાનું પુનરાવર્તન થવા જઇ રહ્યું છે, આ લખાઇ રહ્યું છે ત્યારે છેવટના...
પિન્ક બોલ ટેસ્ટ : ભારત પ્રથમ દાવ 145, રોહિત શર્મા 66, જો રૂટ 8/5, જેક લીચ 54/4, ઇંગ્લેન્ડ બીજો દાવ 81, સ્ટોક્સ...
સુરત: (Surat) આગામી 28મી ફેબ્રુવારીના રોજ તાપી જિલ્લામાં (Tapi District) પણ 26 જિલ્લા પંચાયત અને સાત તાલુકાની 124 તાલુકા પંચાયત અને વ્યારા...
સુરત: (Surat) છ મહાનગરોની ચૂંટણી (Election) બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં (Case) સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે...
કોવિડ-19 વેક્સિનની આડઅસરોને કારણે થયેલા કથિત મૃત્યુ સંબંધિત અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટએ રસીકરણ પછી થતી આડઅસરોની તપાસ માટે નવી નિષ્ણાત પેનલ બનાવવાનો ઇનકાર કર્યો છે, પરંતુ કેન્દ્ર સરકારને ગંભીર પ્રતિકૂળ અસરનો સામનો કરનારા લોકોને વળતર આપવા માટે ખાસ નીતિ તૈયાર કરવાની સૂચના આપી છે. સાથે જ રસીકરણ પછી નોંધાતી આડઅસરો અંગેનો ડેટા સમયાંતરે જાહેર કરવા પણ કહ્યું છે. મંગળવારે જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. અરજીમાં કોવિડ-19 રસી લીધા પછી કથિત આડઅસરોને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને વળતર આપવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીઓનો નિકાલ કરતાં જણાવ્યું કે રસીકરણ પછીની આડઅસરો પર નજર રાખવા માટે હાલ જે સિસ્ટમ કાર્યરત છે, તે ચાલુ રહેશે.
કોર્ટે કહ્યું કે વર્તમાન વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા રસીકરણ પછીની આડઅસરોની તપાસ માટે અલગ સમિતિ બનાવવાની જરૂર નથી. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણયનો અર્થ એવો નથી કે કોઈ વ્યક્તિ કાનૂની માર્ગ અપનાવી શકતો નથી. કોઈપણ વ્યક્તિ પોતાની ફરિયાદ માટે કોર્ટનો આશરો લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું કે વળતર નીતિ બનાવવાનો અર્થ એવો નહીં થાય કે ભારત સરકાર અથવા અન્ય કોઈ સત્તાવાળાએ પોતાની ભૂલ કે કાનૂની જવાબદારી સ્વીકારી લીધી છે. આ અરજી બે છોકરીઓના માતાપિતાએ દાખલ કરી હતી. તેઓએ દાવો કર્યો હતો કે તેમની દીકરીઓનું મૃત્યુ કોવિડ વેક્સિનની આડઅસરને કારણે થયું હતું. અરજીમાં સ્વતંત્ર સમિતિ દ્વારા મૃત્યુની તપાસ, શબપરીક્ષણ અને તપાસ અહેવાલો જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ મૃતકોના પરિવારને નાણાકીય વળતર આપવા પણ માંગ કરવામાં આવી હતી.
એક કેસમાં વેણુગોપાલ ગોવિંદને દાવો કર્યો હતો કે તેમની પુત્રી કરુણ્યાનું 2021માં કોવિશિલ્ડ વેક્સિન લીધા પછી એક મહિનામાં મૃત્યુ થયું હતું. સરકાર દ્વારા રચાયેલી રાષ્ટ્રીય સમિતિએ તપાસ બાદ જણાવ્યું હતું કે મૃત્યુનું કારણ વેક્સિન હોવાનો પૂરતો પુરાવો મળ્યો નથી. બીજા કેસમાં એક 8 વર્ષની બાળકીના પરિવારે જણાવ્યું હતું કે કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધા પછી થોડા જ દિવસોમાં તાવ અને ઉલટીની ફરિયાદ શરૂ થઈ હતી. બાદમાં તપાસમાં મગજમાં બ્લડ ક્લોટિંગ અને બ્રેઈન હેમરેજ હોવાનું સામે આવ્યું હતું. RTI દ્વારા મળેલી માહિતી મુજબ બાળકીમાં થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) જોવા મળ્યો હતો, જેને વેક્સિન સંબંધિત પ્રતિક્રિયા તરીકે દર્શાવવામાં આવ્યું હતું. આ મામલે સુપ્રીમ કોર્ટે સરકારને સ્પષ્ટ વળતર નીતિ બનાવવાની દિશામાં પગલા લેવા કહ્યું છે, જેથી રસીકરણ પછી ગંભીર આડઅસરનો સામનો કરનારા લોકોને યોગ્ય સહાય મળી શકે.