સુરત: એક તરફ મહાપાલિકા તંત્ર (SMC MANAGEMENT) દ્વારા બેફામ બની રહેલા કોરોના (CORONA) અંગે એવું કહેવામાં આવે છે કે 50 ટકા જેટલું...
સુરત : કોરોના (CORONA) ફરી વકરતાં ફરી આપણે લોકડાઉન (LOCK DOWN) તરફ આગળ વધી રહ્યા હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે, છેલ્લા...
જાપાન ( JAPAN) ના ટોક્યો ( TOKYO) નજીક એક મોટો ભૂકંપ ( EARTHQUAKE) અનુભવાયો છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં...
ગુજરાતમાં કોરોના(CORONA IN GUJARAT)થી ફફડાટ ફેલાયો છે, જેમાં સામાન્ય લોકોથી લઇ હવે રાજકીય સભા કરતા નેતા(POLITICAL LEADERS)ઓ પણ કોરોનની ઝપેટમાં આવી રહ્યા...
પશ્ચિમ બંગાળમાં 2021 ની વિધાનસભા (WEST BENGAL ASSEMBLY) ચૂંટણીની રેલી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ ખડગપુરમાં વોટ્સએપ ડાઉન(WHATS APP DOWN)ની વાર્તા સંભળાવી હતી. પીએમએ...
PRAYAGRAJ : યુપીની યોગી સરકાર ( YOGI GOVERMENT) ના ચાર વર્ષ પૂરા થવા પર આજે સંગમ નગરી પ્રયાગરાજમાં આયોજિત કાર્યક્રમમાં ભારે હોબાળો...
PAKISTAN : પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન કોવિડ -19 પોઝિટિવ ( IMRAN KHAN CORONA POSITIVE) થયા છે. દેશના આરોગ્યમંત્રીએ શનિવારે કહ્યું હતું...
ભારતમાં મતદાન (ELECTION IN INDIA) પ્રકિયા પર નજર રાખતી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR)ના અહેવાલ મુજબ, બંગાળમાં પહેલા તબક્કાની ચૂંટણી જે 27 માર્ચના...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ન નવા સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલે બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે ભૈયાજી જોશીની જગ્યા હોસબલે લેશે. જોશી છેલ્લા 12 વર્ષથી આ...
કેન્દ્ર સરકાર(CENTRAL GOVT)ના ઉપરાજ્યપાલ(LG)ની સત્તા વધારનારા બિલના વિરોધમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વિરોધ પ્રદર્શન(PROTEST)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત સહિત ગુજરાતભરના તમામ...
દેશનાં અર્થતંત્રમાં વર્ષ 2021નાં કેલેન્ડર ( CALENDAR 2021) વર્ષમાં 12 ટકાની વૃધ્ધી જોવા મળશે, મુડીઝ ( MOODY’S) એનાલિટિક્સએ આ અનુમાન લગાવ્યું છે,...
GANDHINAGAR : રાજ્યમાં સસ્તા અનાજની ૨૮,૩૪૧ દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, તે પૈકી ૮,૮૧૪ દુકાનોમાં ગેરરીતિ જોવા મળી હતી. ગેરરીતિ જોવા મળેલી...
bhopal : મધ્ય પ્રદેશમાં લવ જેહાદ ( love jIhad) સંબંધિત કાયદો પસાર કર્યા પછી, અત્યાર સુધીમાં 47 લોકો સામે 21 કેસ નોંધાયા...
GANDHINAGAR : આજે વિધાનસભામાં વર્ષ ૨૦૨૧-૨૨ની જળસંપત્તિ વિભાગની સિંચાઇ અને ભૂમિ સંરક્ષણ માટે મહેસુલની રૂ.૧૧૪૪ કરોડ અને મુડી હેઠળ રૂ. ૩૮૨૭ કરોડની...
GANDHINAGAR : આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ વિભાગનું વર્ષ ૨૦૨૧-૨૨નું કુલ ૧૩૪૯૨.૭૫ કરોડનું અંદાજપત્ર ચર્ચાના અંતે મંજૂર કરાયુ હતું. આ ચર્ચા...
ઉમરેઠ. ઉમરેઠ ઓડ ચોકડી ખાતે હાલ ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા મોટી ઓર્થોપેડીક હોસ્પિટલનું નિર્માણ થઇ રહ્યું છે લગભગ ૨.૫૦ કરોડના ખર્ચથી બનનાર...
મોડાસા: હાલ બટાકાની સીઝન ચાલતી હોવાથી ઈટાડી ગામના ૭ જેટલા સગીર મિત્રો પરિવારને મદદરૂપ થવા કિશોરપુરા ગામ નજીક આવેલા કોલ્ડ સ્ટોરેજમાં કામકાજ...
આણંદ: આઝાદી અમૃત મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો સરકાર દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યા છે. આ ઉજવણી સાથે સાથે દાંડી કૂચની ૯૧મી...
વડોદરા: ચૂંટણીઓના રાજકિય તાયફાઓથી રોકેટ ગતિએ ફાટી નીકળેલા કોરોનાને કાબુમાં લેવા માટે વડોદરામાં પણ શુક્રવાર થી જ નવથી સવારે છ વાગ્યા સુધી...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 10 ના ભાજપના કાઉન્સિલર નીતિન દોંગાના સોશિયલ મીડિયા પર બોલ બગળ્યા છે.સોશ્યલ મીડિયા પર પોસ્ટ...
બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ( AMITABH BACCHAN) ને શુક્રવારે 19 માર્ચે આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ ફિલ્મ આર્ચીવ્સ ( FIAF) દ્વારા 2021 એફઆઈએએફ એવોર્ડ...
વડોદરા: મહાનગર સેવાસદનમાં સ્થાયી સમિતિએ 2020-2021 નું રિવાઈઝડ અને 2021-22 નું રૂ.3804.81 કરોડના ડ્રાફટ અંદાજપત્રને બહાલી આપી છે. એક મહત્વનો સુધારો સૂચવ્યો...
મહારાષ્ટ્રના કુખ્યાત એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી છે અને તેની કસ્ટડીમાં પૂછપરછ ચાલી રહી છે. ઇ.સ. ૧૯૯૦ ના દાયકામાં મુંબઈમાં...
કેન્દ્રીય વાહન પરિવહન મંત્રી નિતિન ગડકરી લાંબા સમયથી દેશમાં ઇલેકટ્રીક વાહનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકયા કરે છે. તાજેતરમાં તેમણે ખૂબ જ...
સરકાર…. સરકાર…. કયાં સુધી પ્રજાજનોના લોહી ચૂસશો. તમારી ભૂલોને કારણે પ્રજા દુ:ખી દુ:ખી થઇ ગઇ છે. આપઘાત કરવાના વારા આવ્યા છે. માંડમાંડ...
તા. 9-2-21ના ગુજરાતમિત્રમાં હેતાભૂષણની ચાર્જીંગ પોઇન્ટ નામની કોલમ ખૂબ જ સરસ બોધદાયક હોય છે. એમાં ધર્મ, સમાજ અને શિક્ષણ માટે સાચી સમજ...
કહેવાય છે કે બીજાની લીટી નાની બનાવવા માટે આપણે એ લીટી ભુંસવાની જરૂર નથી. આપણે આપણી લીટી વધુ લાંબી દોરતાં શીખી શકીશું...
હમણા રેડિયો પર અવાર નવાર જનરેટિક દવાઓ અંગે સાંભળવા મળે છે. એમાં આવે છે એ પ્રમાણે સરકારે ઠેર ઠેર એની દુકાનો ખોલી...
એક સંસ્કારી કુટુંબ, દાન ,ધર્મ, પૂજા-પાઠના સંસ્કારથી ભરેલું વાતાવરણ… નાનપણથી જ ઘરમાં બધાને જ આ સંસ્કાર આપવામાં આવતા હતા.ઘરનો સૌથી નાનકડો સભ્ય...
મોદી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી ગુજરાત મોડેલ,ગાંધી અને હિન્દુત્વની ચર્ચાઓ ખૂબ થાય છે.ક્યારેક મોદી ગાંધી બનવાના પ્રયાસ રૂપે ચરખો લઇ કેલેન્ડરમાં...
ભારતીય રેલ્વેએ તત્કાલ ટિકિટ બુકિંગ માટે મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે રેલ્વે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ મેળવવા માટે મુસાફરને તેમના મોબાઇલ નંબર પર આવેલા OTPની પુષ્ટિ કરવી ફરજિયાત હશે. રેલ્વેના નવા નિયમનો સીધો અસર તમામ મુસાફરો પર પડશે.
દલાલો અને ગેરરીતિઓ રોકવા માટે કડક પગલું
રેલ્વે સ્ટેશનના કાઉન્ટર પર તત્કાલ ટિકિટ બુકિંગમાં ગેરરીતિઓ, નકલી બુકિંગ અને દલાલોની દખલદારી ઘણી વખત જોવા મળી હતી. આ સમસ્યા દૂર કરવા માટે હવે કાઉન્ટર બુકિંગમાં પણ OTP-વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
રેલ્વે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માહિતી અને પ્રચાર) દિલીપ કુમારે પુષ્ટિ કરી કે આ નવો નિયમ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવશે.
નિયમ કેવી રીતે કામ કરશે?
રેલ્વે અનુસાર આ પગલા બાદ ખોટા મોબાઇલ નંબર, નકલી ઓળખ અથવા દલાલોની મદદથી થતી બુકિંગ હવે લગભગ અશક્ય બની જશે.
રેલ્વેએ છેલ્લા સમયગાળામાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જેમકે
પ્રોજેક્ટ સફળ થતા હવે આ સિસ્ટમ 52 ટ્રેનોમાં અમલમાં મૂકાઈ છે અને આગામી દિવસોમાં બધી ટ્રેનો માટે લાગુ કરવામાં આવશે.
મુસાફરોને શું ફાયદો?