કોરોનાના કપરા કાળમાં પણ વર્લ્ડ ઓલ્મ્પીક રમતોત્સવનું સફળતા પૂર્વક આયોજન કરનાર જાપાન પોતાના નાગરિકોની પણ ચિંતા કરે છે તે જાપાન સરકારે કંપનીઓને...
આજકાલ આપણે સૌ જોઇએ છીએ કે અમુક રાજ્ય સરકારો વઘતી જતી વસ્તી અંગે ચિંતિત છે અને વસ્તી નિયંત્રણ અંગે કાયદો લાવવા વિચાર...
ભારતીય મહિલા હોકી ટીમ (Indian women hockey team)ની ખેલાડી વંદના કટારિયા (Vandna katariya)એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ઇતિહાસ (History) રચ્યો છે. સાઉથ આફ્રિકા...
શહેરોમાં હજુય કોરોનાની રસી ને લઈને લોકોમાં જનજાગૃત્તિ કેળવાઈ છે પણ ગામડાઓમાં આજેય ગેરમાન્યતા પ્રવર્તી રહી છે. અંધશ્રધ્ધા ને કારણે લોકો રસી...
આપણે સ્વતંત્રતાના જયારે પંચોતેર વર્ષમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે ત્યારે દરેક નાગરિકનું સ્વતંત્રતા સેનાની પ્રત્યેનું એક ઋણ છે જે અદા કરવું...
એક દિવસ કર્મ અને ધર્મ વચ્ચે કોની મહત્વતા વધારે તે બાબતે ઝઘડો થયો.બંને પોપોતાની મહત્વતા સિદ્ધ કરવા એક પછી એક અનેક ઉદાહરણો...
અમરસિંહ ભીલાભાઈ ચૌધરી ગુજરાતના પહેલા આદિવાસી મુખ્યમંત્રી હતા.અમર સિંહ ચૌધરી નો જન્મ ગુજરાત રાજ્યનાં એ વખતના સુરત જિલ્લાના તેમ જ હાલમાં તાપી...
૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષની સામે ટકકર લેવા વિપક્ષમાં ઓચિંતુ સમૂહગાન શરૂ થઇ ગયું છે કે...
જ્યારથી કોરોના ફેલાયો ત્યારથી સરકાર દ્વારા વિવિધ મુદ્દે કોરોનાને કાબુમાં કરવા માટે નિયંત્રણો મુક્યા હતાં. સરકારની એવી માન્યતા હતી કે તેનાથી કોરોનાના...
નડિયાદ: નડિયાદ તાલુકાના ચકલાસી તાબે દેવનગરમાં રહેતાં એક પરિણીત યુવકે પોતાની પત્નિ અને પુત્રીને તરછોડી પ્રેમીકા સાથે લગ્ન કરી લેતાં મામલો પોલીસમથકે...
બીજિંગ: ચીન (china)માં રાજધાની બીજિંગ સહિત 15 શહેરોમાં ડેલ્ટા વેરિયન્ટ (delta variant)ના કોવિડ કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. પૉઝિટિવ કેસો (Positive case)ના...
નડિયાદ: ગળતેશ્વર તાલુકાના છીંકારીયામાં બે વર્ષ અગાઉ નજીવી બાબતે થયેલાં વૃધ્ધ ભાભી ઉપર કેરોસીન છાંટી આગ ચાંપી મોતને ઘાટ ઉતારનાર દિયરને કસુરવાર...
શહેરા: શહેરાના જાલમ બારીઆના મુવાડા ગામની ગ્રામ પંચાયત જેનો વહિવટ પાછલા ચાર વર્ષથી ખોડીયાર માતાજી સમક્ષ થઈ રહયો છે.ગ્રામ પંચાયત ઘર પાછલા...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC)ની સામાન્ય સભા (General meeting)માં બે દિવસ પહેલા વિપક્ષી (Opposition) સભ્યને સસ્પેન્ડ (Suspend) કરાતાં ભારે ધમાલ થઇ હતી તેમાં...
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of commerce) એન્ડ ઈન્ડસ્ટ્રીના વર્ષ ર૦ર૧–રર માટેના વરાયેલા પ્રમુખ (President) આશિષ ગુજરાતી અને ઇલેકટ...
શહેરા: શહેરાના જાલમ બારીઆના મુવાડા ગામની ગ્રામ પંચાયત જેનો વહિવટ પાછલા ચાર વર્ષથી ખોડીયાર માતાજી સમક્ષ થઈ રહયો છે.ગ્રામ પંચાયત ઘર પાછલા...
ગોધરા: પંચમહાલ જીલ્લાની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા દેશ અને રાજ્યના નાગરિકોને કેવાયસી અપડેટ કરવાના બહાને એટીએમ કાર્ડ નંબર તથા ઓટીપી મેળવીને ભોગ...
વડોદરા : શહેરના વધુ એક કંપનીના માલિક ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા છે. ભેજાબાજોએ ઈ-સીમની રિકવેસ્ટ મોકલીને એકાઉન્ટ હેક કરી 51 કલાકના સમયગાળામાં...
સુરત: વિશ્વભરમાં અજગરી ભરડો લેનાર કોરોના (Corona)નું સંક્રમણ હાલ શહેર (Surat)માં તો બિલકુલ ઓછું છે. પરંતુ વિશ્વના ઘણા દેશોમાં કોરોનાએ ફરીથી માથું...
વડોદરા: પી.આઈ. દેસાઈ કિરિટસિંહ જાડેજાના સીલસીલાબધ્ધ ગુનાની તમામ કડીઓ એકત્ર કરવા હાલ પણ વધુ સાક્ષીઓ અને સાહેદોના નિવેદનો ક્રાઈમ બ્રાંચના પી.આઈ. ડી.બી....
વડોદરા: ગુજરાત બોર્ડ બાદ ધો. બારના સીબીએસસી બોર્ડ દ્વારા ધો.બાર સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે સીબીએસસી બોર્ડ...
કોરોના (Corona)ની બીજી લહેર સમાપ્તિને આરે છે ત્યારે ગુજરાત બોર્ડ (Gujarat board)નું ધોરણ 12 (HSC) સામાન્ય પ્રવાહનું પરિણામ (Result) જાહેર થયું છે....
વડોદરા: મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિજયકાન્ત શ્રીવાસ્તવે સીટી ટીબી સેન્ટર પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લીનાબેન જાગરણીના માનસિક ત્રાસથી જાન ગુમાવી હતી....
સુરત: સને 2015માં સુરત (SURAT)માં આંતરરાષ્ટ્રિય કક્ષાની ટેક્સટાઈલ યુનિ. (TEXTILE UNIT)બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી યુનિ. બની નથી...
વડોદરા: વડોદરા શહેરની ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાએ શહેર ફોરેસ્ટ વિભાગ અને પોલીસને સાથે રાખીને વડોદરા શહેર, ગ્રામ્ય તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી...
ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષની સિદ્ધિઓની ઉજવણીના કાર્યક્રમોની સામે પ્રદેશ કોંગ્રેસ આગામી 1થી 9 સપ્ટેમ્બર દરમિયાન સરકારની નિષ્ફળતાઓના મુદ્દાઓને લઇ જનસંપર્ક અભિયાન...
અમદાવાદના જશોદાનગરને એસ.પી. રિંગ રોડથી જોડતા 6 લેન હાઈવેનો એક વીડિયો શેર કરી પ્રદેશ કોગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,...
રાજ્ય સરકારના 9.61 લાખથી વધુ અધિકારીઓ – કર્મચારીઓ અને પેન્શનર્સને 1 સપ્ટેમ્બર ૨૦૧૯ થી ૫ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યની 4 મહાનગર અને 25 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી....
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) ની કોવિડ -19 પરની વિષય નિષ્ણાત સમિતિએ ગુરુવારે કોવિશિલ્ડ (Covishield) અને કોવાક્સિન (Covaxin)ના મિશ્રણ વિશેના અભ્યાસની...
ગાંધીનગર : 2027ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને મજબૂત થતી અટકાવવા માટે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેજ ગતિએ રાજકીય કવાયત હાથ ધરાઈ છે. ભાજપે સૌરાષ્ટ્રમાં તેનો ગઢ મજબૂત કરવાની સામાજીક અને રાજકીય કાર્યક્રમો થકી આ શરૂઆત કરી છે. આજે રાજકોટના કાગવડ ખોડલધામ ખાતે, ગુજરાત ભાજપના નવા વરાયેલ પ્રદેશ પ્રમુખ અને ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા પ્રધાનોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનો, પાટીદાર પ્રધાનો, ધારાસભ્યો, પાટીદાર પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
ખોડલધામના નરેશ પટેલ અને શક્તિશાળી પાટીદાર નેતા જયેશ રાદડિયાએ એક બીજા સાથે હાથ મિલાવ્યો હતો. જયારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પણ નરેશ પટેલે ગળે લગાડયા હતા. આ રીતે એક એવો સંદેશ વહેતો કરવાનો પ્રયાસ કરાયો છે કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોઈ મનદુખ કે ગજગ્રાહ નથી.
ખોડલધામ ખાતે આજે લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. આજના સમારંભમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી કૌશિક વેકરીયા, કમલેશ પટેલ સહિતના હાજર રહ્યાં. ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા પાટીદાર મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌપ્રથમ આઈ ખોડલના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સાફા પહેરેલી 121 દીકરીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ ખોડલધામ ખાતે દર્શન કર્યા હતા.
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં નરેશ પટેલની સરખામણી સરદાર પટેલ સાથે કરી. તેમણે કહ્યું કે, 562 રજવાડાઓને એક કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમ લેઉવા પટેલ સમાજને એક કરવાનું કામ નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે કાગવડ ખોડલધામ મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું હતું કે, ખોડલધામ એક મંદિર નહીં પરંતુ એક વિચાર છે. સંગઠન અને સંગઠિત બની 18 વર્ણની સેવા કરવાનું કામ ખોડલધામ કરી રહ્યું છે.