‘મેળો’ શબ્દ બોલતાની સાથે જ નજર સમક્ષ જનમેદની તરવરે છે. ગુજરાત એના ભાતીગળ મેળા વડે પ્રખ્યાત છે, જેવા કે ભવનાથનો મેળો, તરણેતરનો...
આનંદોત્સવ, માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા, વૈભવ, પૈસા મર્યાદિત અવધિ માટે જ હોય છે. તેનો વધુ પડતો દેખાડો હાનિકારક બની શકે. અવધિ પૂરી...
ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, સાથે ઉત્તમ બંધારણ છે. બંધારણમાં દેશના નાગરિકોને અનોખી વાણી સ્વતંત્રતા મળી છે. કેટલાય લોકો સ્વતંત્રતાનો...
એક દિવસ એક યુવાન એક મહાત્મા પાસે આવ્યો અને મ્હાત્માજીને પ્રણામ કરીને તેણે કહ્યું, ‘મહાત્માજી, તમારી પાસે ઉપદેશ માંગવા આવ્યો છું.જીવનને વધુ...
1947માં ભારતના ભાગલા પડવાને કારણે ભારતીયોએ જે પીડા ભોગવવી પડી તેનો સ્વીકાર કરવા માટે દર વર્ષે તા. 14મી ઓગસ્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
કોરોનાની બીજી લહેરમાં જે રીતે લોકોને હેરાન કરી ગઈ તેવી જ રીતે હવે રાજકારણીઓને પણ મુશ્કેલીમાં મુકી રહી છે. નેતાઓએ લોકોને જવાબ...
નડિયાદ: ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં સેવક પરિવારની એક મહિલાએ બબાલ કરી શ્રીજીના હિંડોળાને ઝુલાવવા માટે પહોંચી જતાં ભારે વિવાદ સર્જાયો હતો....
આણંદ : ઉમરેઠ તાલુકાના અહીમા ગામે દસેક દિવસ પહેલા ભાગી ગયેલા પ્રેમી પંખીડાના મામલે બન્ને પરિવારના સભ્યો સામસામે આવી ગયાં હતાં અને...
સંતરામપુર: સંતરામપુર નગરમાં આવેલી યોગેશ્વર સોસાયટીમાં રહેતા વજાભાઈ ખેતાભાઈના મકાનના તાળા તોડી નાખી તસ્કરોએ ચોરી કરવાના ઈરાદે ઘરમાં પ્રવેશીને લોખંડની તિજોરી, લોકર,...
લુણાવાડા : વિશ્વ વ્યાપી કોરોના મહામારીને રાજયમાં કાબૂમાં લેવામાં રાજય સરકાર દ્વારા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આ માટે રાજય...
શહેરા: શહેરા તાલુકાના લાભી ગામે ૫૦ વર્ષીય સાસુએ વહુના ત્રાસ થી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ મથક ખાતે...
ગોધરા: મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના નવા ચારણ ગામના વિમલકૂમાર પટેલને જીઓ કંપનીમાથી બોલૂ છુ તેમ કહીને અજાણ્યા ઇસમે ફોન કરીને વોટસએપ ઉપર...
દાહોદ: લાંબા વિરામ બાદ દાહોદ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયા છે. માત્ર એક કલાકના ધોધમાર...
કાલોલ: કાલોલ શહેર ના પ્રવેશદ્વારે આવેલ એક કીમતી જમીન પૈકીની એક ખુલ્લી જગ્યાને મૂળ માલિકના વારસદારો ને પધરાવી દેવા માટે વહીવટી સત્તાધીશોના...
સુખસર, દાહોદ: દાહોદ જિલ્લામાં વધતા જતા મહિલા અત્યાચારના બનાવો ઉપર રોક લગાવવા સરકાર દ્વારા વિવિધ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે અને...
વડોદરા : વિઝા તેમજ નોકરી અપાવવાની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર ભાજપાના કહેવાતા ભેજાબાજ કાર્યકર ચિંતન ઉર્ફ ચેતન પટેલના 3...
વડોદરા: વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ભંગારની ચોરી કરનાર હોસ્પિટલનો કાયમી કર્મચારી સહિત રિક્ષાચાલક ઝડપાઈ જવા પામ્યો હતો.હાલ રાવપુરા પોલીસે તેમની અટકાયત કરી...
વડોદરા: પાર્કિંગ ના પાઠ ભણાવતા પાલિકામાં જ પાર્કિંગ ના વાંધા છે.શહેરના કોઈ પણ વિસ્તારમાં કમર્શિયલ,હાઇરાઇઝ બિલ્ડિંગમાં 30% પાર્કિંગ હોવું જોઈએ જોકે પાલિકા...
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા કોવિડ મહામારીને પગલે પરીક્ષા નહિ લરવાના નિર્ણય બાદ એકેડેમિક માસ પ્રમોશન આપવાનું જાહેર કરવામાં આવતા ધો-12માં તમામ વિધાર્થીઓ...
વડોદરા: વડોદરામાં ટ્રાન્સઝેન્ડર કમ્યુનિટી આત્મનિર્ભર બને તેમજ સમાજ તેમને સ્વીકારે તે માટે એક એમ્પાયર ઉભું કરી ટ્રાન્સઝેન્ડરોને હેર બ્યુટી, મેકઅપ , મહેંદી...
વડોદરા: શહેરના માણેજા વિસ્તારમાં મામી સાસુને પાન-મસાલાનો ગલ્લો શરૂ કરવા માટે પોતાના નામે લોન લઇને આપનાર મહિલા મામી સાસુને હપ્તા ભરવા માટે...
વડોદરા: મુંબઇથી ફલીપકાર્ટ કંપનીનો ૧.૭૧ કરોડનો સરસામાન ભરીને હરીયાણા જવા નિકળેલા ટ્રકના ચાલક તથા કલીનરે બારોબાર સગેવગે કરીને કરજણ નજીક ટ્રક બિનવારસી...
યુએઇમાં રમાનારા ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાન સામેની 24 ઓક્ટોબરે રમાનારી સુપર-12 તબક્કાની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આઇસીસી...
સુરત જિલ્લા સહકારી સંઘ દ્વારા દર વર્ષે નાગરિક સહકારી બેંકોના અધિકારીઓ અને સહકારી સંસ્થાઓના અધિકારીઓ માટે તાલિમ વર્ગનું આયોજન કરવામાં આવે છે....
રાજ્યમાં મંગવાર સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી ૦૪ જિલ્લાના ૦૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં...
પાકિસ્તાનની જેલોમાં બંધ ગુજરાતના માછીમાર ભાઈઓને મુક્ત કરાવવા, આ માછીમારભાઈના પરિવારો માટે આર્થિક સહાય પેકેજ ફરીથી શરુ કરાવા અને બોટ ગુમાવનાર બોટ...
વૉશિંગ્ટન: અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ (President) જૉ બાઇડને (Joe Biden) સ્વીકાર્યું કે અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban)નો કબજો ધારણા કરતા બહુ ઝડપથી થઈ ગયો...
વારસો : પોલેન્ડ (Poland)ની ભાલા ફેંક (Javelin thrower) એથ્લેટ મારિયા આન્દ્રેજિકે (Andrejczyk) એક 8 મહિનાના બાળકની હાર્ટ સર્જરી (heart surgery) માટે પોતાના...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 નવા કેસ નોધાયા છે. જેમાં અમદાવાદ મનપામાં 5, સુરત મનપા, વડોદરા મનપામાં 4- 4, અરવલ્લી,...
મંદી મોંઘમારી અને મહામારીમાં સપડાયેલી પ્રજા પર મોંઘવારીનો વધુ એક ઘા ભાજપ સરકારે કરી ગેસ સિલિન્ડરમાં રૂ. ૨૫નો જંગી વધારો અને છેલ્લા...
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પર જૂતું ફેંકનાર વકીલને દિલ્હીના કરકરડૂમા કોર્ટમાં કેટલાક વકીલોએ માર માર્યો છે. આ ઘટના આજે તા. 9 ડિસેમ્બરને મંગળવારે બની છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં જૂતું ફેંકનાર વકીલને મંગળવારે કરકરડૂમા કોર્ટમાં કેટલાક વકીલોએ માર માર્યો હતો. વકીલો ફટકારી રહ્યાં હતાં ત્યારે પણ વકીલ સનાતન કી જયના નારા પોકારી રહ્યાં હતાં.
થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટમાં તત્કાલીન ચીફ જસ્ટિસ (CJI) બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલ રાકેશ કિશોરને કરકરડૂમા કોર્ટમાં અન્ય વકીલોએ માર માર્યો હતો. અગાઉ, બાર કાઉન્સિલે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા અને સુપ્રીમ કોર્ટે તેમની સામે અવમાનનાની કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો.
જૂતા ફેંકવાની ઘટના બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તાત્કાલિક અસરથી એડવોકેટ રાકેશ કિશોરનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું. કોર્ટની કાર્યવાહી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કરનાર કિશોરને વધુ શિસ્તભંગની કાર્યવાહી સુધી દેશભરમાં કોઈપણ કોર્ટ, ટ્રિબ્યુનલ અથવા કાનૂની સત્તામાં વકીલાત કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી.