આજે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે ઘણા માનવતાના દ્ર્શ્યો પણ સામે આવી રહ્યા છે. શહેરમાં ઘણી સંસ્થાઓ તંત્રને...
સુરત શહેરમાં વધી રહેલા કોરોનાના હાહાકાર વચ્ચે શહેરની ઘણી અગ્રગણ્ય સંસ્થાઓ દ્વારા તંત્રને મદદ કરવામાં આવી રહી છે. જેમાં આજદિન સુધીમાં મનપાને...
ટેસ્ટમાં પણ ટી-20 અંદાજમાં રમતા કીવી બેટ્સમેન જોક એડવર્ડસનું 64 વર્ષની વયે નિધન થયું છે. જેથી તેમના ચાહકોમાં શોક વ્યાપ્ત છે. ન્યુઝીલેન્ડ...
વલસાડ શહેર અને તાલુકામાં લોકડાઊન ના ભંગ કરતા લોકો ને પોલીસે ડ્રોન વડે ૩ અને સીસીટીવી કેમેરા ના આધારે ૫ મળીને કુલ...
ચીખલી તાલુકાના તલાવચોરામાં આંતરિક માર્ગ ઉપર મરેલા મરઘા ફેંકી દેવાતા રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી જવા પામી હતી. તલાવચોરામાં ચીખલી અટ ગામ મુખ્યમાર્ગ...
સોમવારે બપોરે 204 દેશો અને પ્રદેશોમાં કોરોનાવાયરસના કારણે મૃત્યુની સંખ્યા વધીને 70 હજાર 183 થઈ ગઈ છે. 12 લાખ 82 હજાર 860...
રાંદેર વિસ્તારમાં લોકલ ટ્રાન્સમિશનનના કેસો સામે આવી રહ્યા છે. જેના પગલે રાંદેર વિસ્તારને માસ કોરેન્ટાઈન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજે...
સુરત એ.પી.એમ.સી. માર્કેટ બેમુદતી સમય માટે બંધ કરવાના કારણોસર આજથી શાકભાજી અને ફળફળાદીના ભાવોમાં અતિશય ઉછાળો જોવા મળ્યો છે તેને ધ્યાને લઈને...
હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે ખાસ બ્લડની અછત હોસ્પિટલોમાં વર્તાઈ રહી છે. સુરત શહેરમાં પણ બ્લ્ડની અછત છે તેવા મેસેજ...
સુરત શહેર કપડાની ખરીદી માટે પ્રખ્યાત છે. દેશના ખુણેખુણેથી લોકો અહી કપડાની ખરીદી કરવા આવતા હોય છે. ખાસ કરીને લગ્નપ્રસંગની ખરીદી માટે...
જેનાથી આખી દુનિયામાં ગભરાટ ફેલાયો છે એવા કોરોના વાયરસને કનિકા કપૂરે હરાવ્યો છે. રવિવારે કનિકા કપૂરની છઠ્ઠી કોરોના વાયરસ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોરોના સંકટ સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંત્રીમંડળની બેઠક યોજી હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણ્ય કરવામાં આવ્યો...
સુરતમાં પોઝીટીવ કેસ વધી રહ્યા છે. રવિવારે એક જ દિવસમાં સુરતમાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા. અને સોમવારે વધુ બે પોઝીટીવ કેસ...
દુનિયાના દેશોમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આ જીવલેણ કોરોના વાયરસને કારણે અત્યાર સુધી વિશ્વભરમા 69,424 લોકોના મોત થયા હોવાની પૃષ્ટી થઇ...
હરિયાણામાં લોકડાઉનનો તે 13 મો દિવસ છે. સોમવારે સવારે કરનાલમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીએ હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપના 40 માં સ્થાપના દિવસ નિમિત્તે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, ‘આપણા સંસ્કારો, આપણું સમર્પણ, દેશની...
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જહોનસનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યાના દસ દિવસ પછી પણ કોરોનાવાયરસના લક્ષણો ચાલુ જ રહેતા પરીક્ષણો માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહેલી પુણા પોલીસના પાપની સજા હવે આખુ શહેર ભોગવશે. આ શહેરના પોણા કરોડ લોકોને આજથી શાકભાજી...
અમેરિકાનું ન્યૂયોર્ક મહાનગર એ વિશ્વનું અગ્રણી વ્યાપારી મહાનગર છે અને કાયમ વ્યાપાર ધંધાઓ અને દુનિયાભરના લોકોની અવર જવરથી ધમધમતું રહે છે. આજે...
ભારતમાં કોરોના વાયરસના મહત્તમ કેસો વિશે વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર ટોચ પર આવે છે. મુંબઇની એક હોસ્પિટલમાં ડોકટરો અને નર્સો કોરોનામાં...
કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં લેતા, જ્યાં દેશને તાળાબંધી કરવામાં આવી છે તો આરએસએસએ પણ ઘણા મોટા નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. રાષ્ટ્રીય...
કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ ઇટાલીમાં હવે આ રોગથી મૃત્યુનું પ્રમાણ ઘટવા માંડ્યું છે અને અહીંની સરકારે લૉકડાઉન ઉઠાવી લેવા...
બોલિવૂડના જાણીતા નિર્માતા કરીમ મોરાનીની પુત્રી શઝા મોરાનીએ નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ કર્યું છે. શઝા માર્ચના પહેલા અઠવાડિયામાં શ્રીલંકાથી પરત આવી...
કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ચીનથી શરૂ થયેલો આ વાયરસ અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં સૌથી વધુ ખતરનાક સાબિત થયો...
75 વર્ષીય વૃદ્ધા જે રૂસ્તમપુરાના છે અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેઓ સ્મીમેરામાં સારવાર લઇ રહ્યા હતાં. 29 વર્ષનો પૂણાગામનો યુવાન...
અડાજણના 62 વર્ષીય પુરૂષ છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાંદેરની 45 વર્ષની મહિલા છે...
રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. આજે રાજ્યમાં કુલ 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 11 તો...
ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા બમણી થવામાં માત્ર 4.1 દિવસ લાગ્યા હતા, પણ જો તબલીગી જમાત ધર્મસભા સાથે જોડાયેલા કેસો નહીં હોત તો...
કોરોના વાયરસને ભગાડવા અને લોકોને લોકડાઉનનું પાલન કરાવવા દમણ પોલીસે એક અનોખો પ્રયાસ કર્યો છે. દમણ પોલીસે એક ગીત બનાવ્યું છે. દેશ...
વલસાડ જિલ્લામાં કોરોનાને હરાવવા લોક ડાઉન હોવા છતાં લોકો બિન્દાસ્ત માર્ગો ઉપર ફરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ કડક અમલ કરાવવામાં...
*શહેરના આજવારોડ એકતાનગર ખાતે આવેલા મરાઠી મહોલ્લામાં ડ્રેનેજના ચેમ્બર બનાવવાની કામગીરીમાં સ્વસ્તિક (સાથિયા) ના ચિહ્ન વાળી ઇંટો વાપરવામાં આવતાં હિન્દુ ધર્મની લાગણી દૂભાઇ છે જેના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે*
*ઇંટોના કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિકોને વિરોધ કરવા બદલ ધમકીઓ અપાતી હોવાના સ્થાનિકોના આક્ષેપો*
*હિન્દુ દેવી દેવતાઓ કે હિન્દુઓના શુભ પ્રતિક ચિહ્નોનુ અપમાન કેટલું યોગ્ય?*
(પ્રતિનિધિ) વડોદરા તા. 23
શહેરના કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે. તેમાંના એક શહેરના આજવારોડ સ્થિત એકતાનગર ખાતે મરાઠી મહોલ્લામાં હાલ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે જ્યાં ડ્રેનેજની ચેમ્બરો બનાવવા માટેના ચણતરમાં હિન્દુ ધર્મના શુભ પ્રતિક એટલે સ્વસ્તિક (સાથિયા) કે જેને હિન્દુ ધર્મના દરેક શુભ કાર્યમાં ઉપયોગમાં લેવાય છે તે સ્વસ્તિક (સાથિયો) ના ચિહ્ન ( છાપ ) વાળી ઇંટો વાપરવામાં આવતાં સ્થાનિક હિન્દુઓના ધ્યાનમાં આવતા આ બાબતે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કામગીરી અટકાવી ઇંટો બદલવાની વાત કરતાં ઇંટોના વેપારી/કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિકોને ધમકીઓ આપવામાં આવી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચે તે રીતે સ્વસ્તિક (સાથિયા) ના સિમ્બોલ (ચિહ્ન) સાથેની ઇંટોનો ઉપયોગ અહીં ડ્રેનેજની ચેમ્બરો તથા ડ્રેનેજની કામગીરી માટે કરવામાં આવતા સ્થાનિક હિન્દુ લોકો દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવી રહ્યો છે સાથે જ પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરો ની કામગીરી પર યોગ્ય રીતે મોનિટરિંગ ન કરવામાં આવતું હોવાના કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા આવી ઇંટો કે જેના થકી ધાર્મિક લાગણીઓ દૂભાય તેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક હિન્દુઓ દ્વારા તાત્કાલિક આવી ઇંટો બદલવાની તથા જે તે જગ્યાએ બનાવવામાં આવતી આવી ઈંટો પર તપાસ કરી યોગ્ય નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,હિન્દુ રાષ્ટ્રમાં વારંવાર હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રોને, ચિહ્નોનુ અપમાન કરવામાં આવી રહ્યું છે. કેટલીક વાર ફિલ્મોના માધ્યમથી,સોશિયલ મિડિયા તો ઘણીવાર કેટલાક માનસિક વિકૃતિ ધરાવતા લોકો પોતાના ભાષણોમાં
હિન્દુઓ ની લાગણીઓને ઠેસ પહોંચે તે રીતે કૃત્ય કરી દેશની શાંતિ ડહોળવાનો આપસમાં વૈમનસ્ય ફેલાવવાનું ષડયંત્ર ચલાવી રહ્યાં છે અને હવે હિન્દુ ધર્મના શુભ પ્રતિક ચિહ્ન સાથિયા નો ઉપયોગ ઇંટો પર કરી આવી ઇંટોને અશુધ્ધ જગ્યા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આવા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધમાં સખતમા સખત કાર્યવાહી કરવામાં આવે તેવી હિન્દુ સમાજની માંગ ઉઠી છે.