સુરત: (Surat) દેવોના અસંખ્ય સ્વરૂપ હોય છે. દુંદાળા દેવ ગણેશજીને કોઈપણ શુભકામમાં સૌપ્રથમ પૂજવામાં આવે છે. ગણેશજીને વિશ્વના ઘણા દેશના લોકો પૂજે...
સુરત: સુરત (Surat)ના ઉદ્યોગકારો સાથે યોજાયેલા ઇન્ટરેક્ટિવ સેશન (interactive session)ને સંબોધતા કેન્દ્રના ટેક્સટાઇલ (textile)અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે (Piyush goyel) જણાવ્યું હતું...
સુરત : મક્કાઈ વેચીને તેમાંથી આવેલા નાણાં લઈને મગદલ્લા ખાતે રહેતી બે માસિયાઈ સગીર બહેનો (sisters) તેમજ બે સગીર મિત્રો (friends) ઘરેથી...
સુરત: 17 મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi)નો જન્મદિવસ (Birthday) હોવાથી આખા દેશમાં કોરોના (corona) સામેની લડતને નવો આયામ આપવા...
શહેરની મધ્યમાં નાનપુરા ટીમલીયાવાડ ખાતે આવેલા અને શહેરના કલાવારસાનો ચાર દાયકાથી સાક્ષી રહેલા ગાંધીસ્મૃતિ ભવનને (GANDHISMRUTI BHAVAN) નવા વાઘા પહેરાવાનો નિર્ણય લેવાયો...
સુરત : અમરેલીમાં અઠવાડિયા પહેલા પતિના અવસાન બાદ વિધવા (widow)એ તેની પાસેના અઢી લાખના સોના-ચાંદીના દાગીના (jewelry) તેમજ રૂા. 50 હજાર રોકડા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે વિશેષ તૈયારીઓ થઈ છે. સુરત મનપા તંત્ર દ્વારા શહેરમાં મહાવેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સવારે...
સુરત: રાજકારણ (Politics)માં જે નેતા સૌથી વધુ દોડતો હોય, લોકોના કામ કરતો હોય, સતત સક્રિય હોય તે આગળ જ વધે છે. સુરત...
સુરત: ઇચ્છાપોર (Ichchapor) પોલીસ સ્ટેશન (Police statiohn)થી થોડા અંતરે મોડીરાત્રે ઇકો કાર ચાલકને અંધારામાં આગળ ઉભેલું ડમ્પર (truck) નહીં દેખાતા કાર ધડાકાભેર...
સુરત: બાદશાહ જહાંગીર (King Jahangir)ના મોગલ કાળથી ચાલી આવેલી રાંદેર- જહાંગીરાબાદ વિસ્તારમાં ગામખળી તથા ઈદગાહ પ્રાર્થના (rander eidgah) માટે વપરાતી જમીન વિજ...