સૂરતમાં આપના 27 પૈકી 5 કોર્પોરેટરો ભાજપામાં જોડાયા અને બીજા જોડાય તેવી વકી છે! સૂરત મ્યુ.કોર્પોરેશનમાં આ સત્તાવીસ કોર્પોરેટરોને કોઇ સાંભળતું નહોતું...
ભારતરત્ન, સ્વરકિન્નરી લતા મંગેશકરજીએ આ ફાની દુનિયામાંથી અલવિદા લીધી તે દેશભર માટે દુખદ ઘટના છે. આઠ દાયકાની જીવન સફર તેમણે ગીત-સંગીતના સ્વરલોક...
એક વાર ઇઝરાઇલ દેશના પડોશી દેશ સાથે સતત 30 દિવસ યુધ્ધ ચાલતું રહ્યું. ઇઝરાઇલના સેનાપતિને તેમના દેશના પ્રધાનમંત્રીને ફોન કરી જાણ કરી...
તા.૪ ફેબ્રુઆરી ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ની પૂર્તિ સીટી પલ્સમાં કેન્સર છે જીવલેણ, પણ પોઝિટિવિટી જરૂરી અંતર્ગત સુભાષભાઈ બી. ભટ્ટ કેન્સર સામે જે લડત...
કાકાસાહેબ કાલેલકર ‘સવાયા ગુજરાતી’ કહેવાયા છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું છે.તેમણે આફ્રિકાના પ્રવાસ વખતે પોતે જોયેલો એક પ્રસંગ પોતાના લખાણમાં...
કાશ્મીરી પંડિતોનો વંશીય સફાયો થયો ત્યારે હું દિલ્હીમાં ઇન્સ્ટીટયૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથમાં કામ કરતો હતો. આ સંસ્થાના ડાયરેકટર ત્રિલોકીનાથ માદન એક પ્રખર...
આખા દેશમાં હિજાબ ઉપર વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ જાન્યુઆરી મહિનાથી શરૂ થયો છે. જાન્યુઆરીમાં કર્ણાટકના ઉડુપીમાં આવેલી એક શાળામાં વિદ્યાર્થિનીઓને...
સરકારની આવક મુખ્ય રીતે આવકવેરા અને જીએસટીમાંથી આવે છે. તાજેતરમાં, જીએસટીનું માસિક કલેક્શન અગાઉના 100 કરોડ પ્રતિ મહિનાથી વધીને 140 કરોડ થયું...
આપણા દેશમાં ધર્મ અને સંસ્કૃતિને લઈને જેટલા વિવાદો ચગાવવામાં આવતા હોય છે, તેમાં મોટા ભાગે રાજકારણીઓ સંડોવાયેલા હોય છે. થોડા દિવસ પહેલાં...
તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નંબર ૫ ઉપર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે મુસાફરો નહીં મળવાને કારણે તેજસ ટ્રેન હવે સપ્તાહમાં પાંચ...