વેદકાલીન કથામાં અમૃતમંથનમાંથી વિષ પણ નીકળ્યું હતું. આજે એ કથા સાથે વ્યથા વધી છે, સમુદ્રોમાં વિષ સમાન પ્રદૂષણોના વધી રહેલા પ્રમાણની. માનવસમાજ...
ભરૂચ જિલ્લામાં નર્મદા નદી કિનારે આવેલું એક ગામ નામે ભાડભૂત, જ્યાં 18 વર્ષે મેળો ભરાય. મારું પ્રાથમિક શિક્ષણ ધો.6 સુધી ત્યાં થયું....
અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાની અવગણના કરીને તત્કાલીન વડાપ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા ટકાવી રાખવા માટે તા. 25-06-1974ના દિને રાષ્ટ્રમાં ‘કટોકટી’ લાદી દીધી...
અત્યાર પહેલાની મોંઘવારી કરતા હાલની મોંઘવારી તો ઘણી જ રિબાવે એવી છે. જેણે ખરેખર માઝા મૂકી છે. સરકારી નોકરિયાત વર્ગ તો હાલની...
તથાગત ગૌતમ બુધ્ધ એક દિવસ પ્રવચનમાં સરસ મજાનું ખીલેલું કમળ હાથમાં લઈને બેઠા હતા.તેમના હાથમાંનું કમળ સુંદર હતું.તેઓ એને જોઈ રહ્યા હતા...
ચોમાસું ખિસ્સામા લઈને ફરું છુંખાલી છું શ્રીમંતની જેમ ફરું છું મન છે મોર બની ટહુકયા કરેટહુકે છે કેમએ મને ના પૂછ, વરસાદને પૂછ મને...
ગુજરાતના શિક્ષણજગતમાં જાણે ઘડિયાળના કાંટા ઉલટા ચાલી રહ્યા છે. એક બાજુ લોકો, સામાજિક આગેવાનો, રાજકીય નેતાઓ સરકારની એ મુદ્દે ટીકા કરી રહ્યા...
હાલ થોડા સમય પહેલા જર્મનીના મ્યુનિકમાં જી-૭ દેશોની શિખર પરિષદ યોજાઇ ગઇ. આ સમિટમાં એક રાબેતા મુજબની ચર્ચાઓ ઉપરાંત એક મહત્વની વાત...
ગુરુપૂર્ણિમા હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ...
અતિ પ્રાચીનકાળની વાત છે. મદ્રદેશમાં અશ્વપતિ નામના એક પરમ ધર્માત્મા રાજવી હતા. રાજા પરમ યોગ્યતાવાન અને સર્વ વાતે કુશળ હતા પરંતુ તેમના...