સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં તેમની સજા પર સ્ટે મૂકીને મોટી રાહત આપી છે. આ રાહત ફક્ત સંસદમાં તેમના ફરીથી પ્રવેશ...
દેશના ઉત્તર પૂર્વીય ભાગના સાત રાજ્યોમાંનુ એક રાજ્ય એવું મણિપુર છેલ્લા સાડા ત્રણેક મહિનાથી સળગી રહ્યું છે. ત્રીજી મેના રોજ ત્યાંના કૂકી...
ભારત પાસે ભૂતકાળનો ભવ્ય વારસો પડ્યો છે, પણ ભારતની પ્રજા અને ખાસ કરીને સરકાર પ્રાચીન વારસાની જાળવણી બાબતમાં ઉદાસીન છે. પુરાતત્ત્વ ખાતાના...
અલ્હાબાદની હાઈ કોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો પુરાતત્ત્વ ખાતા દ્વારા વૈજ્ઞાનિક સર્વે કરવાની મંજૂરી આપીને વીંછીનો દાબડો ખોલી આપ્યો છે. જો પુરાતત્ત્વ ખાતાના...
તા. 27.7.23ના ગુ.મિ.માં વીરેન્દ્રસિંહ અટોદરિયાના ચર્ચાપત્રના અનુસંધાનમાં લખવા પ્રેરાયો છું. એમાં ગાંધીજીની ચળવળનાં પારસી બાનુ મીઠુબેન પીટીટની વાત જણાવી છે. એમાં મીઠુબેન...
યુનાઈટેડ નેશન (યુ.એન.) ના એક અહેવાલ પ્રમાણે આપણો દેશ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેલ છે. યુએનના આ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું...
આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ રાજકોટમાં મોંઘવારી મુદ્દે ટીપ્પણી કરતા કહ્યું કે જો તેમણે મોંઘવારી પર લગામ ના કસી હોત તો...
એક માણસ નાસ્તિક ન હતો, પણ ભગવાનની બહુ સેવા પૂજા પ્રાર્થના કરતો નહિ.તેની પત્ની ધર્મિષ્ઠ હતી. તે રોજ પૂજા પાઠ અને પ્રાર્થના...
એક બાજુ, કડાકા ભડાકા સાથે, છીમ્મ..છીમ્મ વરસાદ વરસતો હોય, દેડકાઓ ડ્રાઉં..ડ્રાઉં કરતાં હોય, મોરલાઓ ટેહુક..ટેહુક કરી મરઘાંના અવાજને દબાવતા હોય, ત્યારે એમ...
ભારતમાં મેકેલોએ ઔપચારિક શિક્ષણનો પાયો નાખ્યો ત્યારથી આજે નવી શિક્ષણનીતિ અમલ થવા જઇ રહી છે ત્યાં સુધી તેની મુખ્ય ખામી ‘શિક્ષણ પર...