‘માનવસંસ્કૃતિ નદીકાંઠે પાંગરી હતી.’ આ વિધાન અને તેની સચ્ચાઈ આપણે સૌ અભ્યાસક્રમમાં ભણી ગયાં છીએ. માયસોરના પર્યાવરણવિદ્ પી. જગનાથન હવે જણાવે છે...
આમ તો બધા દેશપ્રેમી છે, રાષ્ટ્રવાદી છે, તેમની રગેરગમાં એવું ગરમ લોહી વહે છે, જે દેશ માટે ખપી જઈને વહાવી દેવા તૈયાર...
નોટબંધી અને જીએસટીને કારણે દેશમાં શરૂ થયેલો મંદીનો માહોલની કળ હજુ લોકોને વળી નથી ત્યાં ધીમેધીમે પેટ્રોલ-ડિઝલ અને હવે સીએનજી તેમજ પીએનજીના...
લોકડાઉન દરમિયાન અનેક કારખાનાં બંધ થઈ ગયાં હતાં તે પાછાં ધમધમતાં થઈ ગયાં છે. લોકડાઉન દરમિયાન ઉત્પાદનમાં જે ખાધ રહી ગઈ હતી...
જગતના મહાન કાર્યકર્તાઓ પૈકીના યાદગાર પ્રદાનકર્તા તરીકે પંકાયેલા એવા વિલિયમ વિલ્બર ફોર્સ કે જેઓ ને ગુલામોના મુકિતદાતા તરીકેનું બિરૂદ આપવામાં આવેલછે. એમનો...
મનુષ્યના જીવનમાં આચાર, વિચાર, આહાર, વિહાર, યમ, નિયમ, સંયમ, વિવેકપૂર્ણ સંકલ્પિત હોય તો માણસ પારિવારિક દૃષ્ટિએ સુખી, સમાધાની, સંતુષ્ટ અને નિરોગી બને...
કોરોનાથી મોતનો ભોગ બનેલાઓનાં કુટુંબીઓને વળતર આપવાનું સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું હતું. હવે સરકારે વળતરની રકમ તો નક્કી કરી દીધી છે. પરંતુ...
તનાવ: હકારાત્મક હોય તો તારે નહીં તો ડૂબાડે. સ્વ. ભગવતીકુમાર શર્મા એમની એક પંકિતમાં કહે છે ‘આપણે વારસાગત સમસ્યાના માણસ’ જીવનમાં મજૂરથી...
દેશમાં સૌથી વધુ શિક્ષીત મનાતા કેરળમાં કોલ્લામ જિલ્લામાં વિસ્મય નામની એક ડૉક્ટર વિદ્યાર્થીના દહેજ પ્રશ્ને સાસરીમાં થયેલ રહસ્યમય મૃત્યુ બાદ રાજ્યમાં રાજ્યપાલશ્રી...
કૃષ્ણ દ્વારકાધીશ બની ગયા.વર્ષો વીતી ગયાં, પણ રાધાજીને ભૂલ્યા નથી.રાધા-કૃષ્ણનો પ્રેમ સદાકાળ અમર છે, અનન્ય છે.કૃષ્ણ ગોકુલ વૃંદાવન છોડી આગળ વધી ગયા,પણ...