એક દિવસ ભગવાન બુધ્ધને તેમના શિષ્યે પૂછ્યું, ‘ભગવન સાચો પ્રેમ અને પસંદમાં અંતર શું છે?? ભગવાન બુધ્ધે કહ્યું, ‘આ બાગમાં અનેક ફૂલો...
નર્મદા યોજનાના કારણે ડુબાણ ક્ષેત્રમાં જતાં ગુજરાતનાં પ્રથમ ૧૯ ગામડાંઓનાં ૧૧૦૦૦ અસરગ્રસ્ત કુટુંબોને પુનઃસ્થાપિત કરવા ગુજરાતે રાજ્યમાં માનવીય અભિગમ અમલમાં મૂક્યો. ૧૯૮૪-’૮૫...
તમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગમે કે ન ગમે, તમારે સ્વીકારવું પડશે કે જી-20ની ઐતિહાસિક દિલ્હી ઘોષણા પર ભારતે મોટી સર્વસંમતિ હાંસલ...
ઘેટાં એક હાર, પંક્તિ-શ્રેણીબદ્ધ ચાલે છે. એક પછી એક, એક બીજાનું અને બીજું ત્રીજાનું અનુકરણ કરે. કોઈકે કહ્યું છે કે, “ઘેટાં માટે...
શિસ્ત અને સંસ્કૃતિ માનવીમાં ઉત્તમ ગુણોમાંના છે. તેજ રીતે માનવીના સમુહ માટે પણ આ બે ગુણો જણાવ્યામાં આવ્યા છે. ભારત આઝાદ ન્હોતું...
હમણાં સમાચારમાં આવ્યું કે હવે ડાકોરના મંદિરમાં વીઆઇપી દર્શનની સુવિધા મળશે.૫૦૦ રૂપિયા ભાઈઓ અને બહેનો માટે ૨૫૦ રૂપિયા. અમુક લોકોનો વિરોધ તો...
એક સંત પોતાના શિષ્ય સાથે એક નગરથી બીજા નગર જઈ રહ્યા હતા.વરસાદ પાડો રહ્યો હતો, શરીર અને કપડા કાદવથી લથબથ થઇ ગયા...
એવો એક પણ ઇસમ ના હોય કે, જે બાંકડો જોયા વગરનો રહી ગયો હોય! બાંકડો નિર્જીવ છે, પણ સજીવને પણ જ્ઞાન આપે...
એક સાવ સાદુ વ્યવહારીક સત્ય વિચારો જો યુવાનને અંગ્રેજી સારૂ આવડતુ હોય અને તે ગણિત, રસાયાણ શાસ્ત્ર જીવવિજ્ઞાનમાં હોશિયાર હોય, સારી રીતે...
ઘણા બધા ભારતીયોને અને તેમાં પણ ખાસ કરીને મોટા પ્રમાણમાં ગુજરાતીઓને અમેરિકાનું ખૂબ આકર્ષણ છે. કેટલાક લોકો તો ગાંડપણ કહી શકાય તેવા...