ભારતમાં શેરબજારનો ઈતિહાસ ઘણો જૂનો છે પરંતુ જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે શેરબજારનો સેન્સેક્સ એટલા પ્રમાણમાં નહોતો. શેરબજારમાં સૌથી પહેલી તેજી...
હાલના યુગમાં સામાજિક, ધાર્મિક, રાજકીય અને વહીવટી બાબતોમાં સંકળાયેલા જ્યાં સત્ય છુપાયેલું છે તેને સાબિત કરવામાં મોટા ભાગનો સમય પસાર કરે છે....
આજે દરેક સમાજમાં લગ્ન લાયક કન્યાઓની ભારે કમી છે. 100 પુરુષ સામે 50 કન્યા મળવી મુશ્કેલ છે. કન્યાઓમાં હવે ભણતર અને નોકરીનું...
‘ભારત રત્ન’ એવોર્ડ એ આપણા દેશનો હાયેસ્ટ સીવીલીયન એવોર્ડ છે જે 1954થી અપાય છે. અત્યાર સુધીમાં 53 વ્યકિતઓને આ એવોર્ડ અપાયો છે....
દુનિયાના ઘણા ભાગોમાં યુદ્ધો ચાલી રહ્યાં છે, પણ યુદ્ધથી કોઈ પ્રશ્નનો હલ મળતો નથી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલતું યુદ્ધ લગભગ ૬...
તા.27-3-24 ‘ગુજરાતમિત્ર’ની દર્પણ પૂર્તિમાં શ્રી નરેન્દ્ર જોશીની કોલમ ‘સમુદ્ર એક કિનારા અનેક’માં ‘ગુજરાતમા આ રોગચાળો ફેલાય તો’ શીર્ષક હેઠળનો એમનો લેખ વાંચી...
માણસ નામે જાદુગર. કારણ કે તે અનેક પ્રકાના જાદુ કરી જાણે છે. કોઈક શબ્દોનો જાદુગર હોય છે તો કોઈક દિલ થકી અન્યને...
દીક્ષા કે સન્યાસ લેવો એટલે સંસારથી મુક્ત થઈને સંપૂર્ણપણે ભગવાનની ભક્તિ કરવી. એ વાત યોગ્ય છે, પરંતુ એ માટે ઉંમરની મર્યાદા હોવી...
૧૨ વર્ષનો જોય અમેરિકાથી પહેલી વાર દાદા દાદીને મળવા ગામમાં આવ્યો હતો.જોયને ગામડાના જીવન વિષે જાણવું હતું.તેની પાસે ઘણા સવાલો હતા, જે...
શું ચૂંટણી ઢંઢેરો માત્રથી ચૂંટણી જીતી શકાય? જો તમને લાગે કે જવાબ હા છે તો 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો ખૂબ...